________________
વિમળનાથ પ્રભુની દેશના
૨૭૩ કઈ મેળવી નથી? પ્રથમ સંહનન, પ્રથમ સંસ્થાન, ભરતક્ષેત્ર, મધ્યકાળ અને શુભભાવ તમે પ્રાપ્ત કર્યો છે, તેથી પ્રમાદને ત્યાગ કરીને તમે મેક્ષનો સમાગ સે. તે શિવાય પ્રાપ્ત કરેલું સર્વ નિષ્ફળ થઈ જાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એજ મેક્ષમાર્ગ કહેવાય છે. જે તે સત્ય ન હોય, તો તે મોક્ષનો માર્ગ કહેવાતું નથી. દશ પૂર્વધારી વિગેરેએ, પ્રત્યેક બુદ્ધએ અને ગણધરોએ જે કરેલું (રચેલું-ગુંથેલું) તે સમ્યક્ કૃત કહેવાય છે. તે સૂત્રમાંથી જાણી લેવું. કદાચિત કઈ સ્થાને શ્રોતા અને વક્તા વિગેરેની અપેક્ષાએ તેમાં અર્થથી વિપર્યાસ-ફારફેર થઇ જાય છે, તેથી જે શ્રોતા અને વક્તા બંને સત્ય હોય, તે તે સમ્યફ શ્રુત કહેવાય છે. અન્યથા પિોતે કરેલામાં પણ તેને વિપર્યાસ થવાને સંભવ છે. નિમિત્ત વિગેરેને લઈને તે કર્યું હોય અને શ્રુત સાંભળ્યું હોય, પણ જે તે વિપરીત થઈ જાય, તે તેનાથી સુખને આપનારે મેક્ષ થતું નથી; પરંતુ જે તત્ત્વના વિચાર સાથે શ્રુત સાંભળ્યું હોય તેવા શ્રુતથી સિદ્ધિ થાય છે, તેથી તમારે શ્રુતનો આશ્રય કરે. જે તેવા કૃતના એક પણ પદની ઉપર શ્રદ્ધા રાખતો નથી, તે આ લેકમાં મિથ્યાત્વી જાણ, તેથી તેવા શ્રુતના વચન ઉપર તમારે શ્રદ્ધા રાખવી. જે પુરૂષ તે શ્રતને વિપર્યાસ જાણતાં છતાં પણ જે તે પ્રમાણે કરે છે, તો તે અવશ્ય અનંત સંસારી થાય છે, તેથી મનુષ્યએ રાગદ્રષમય ગ્રંથિનો ભેદ કર કે જેથી સમ્યકત્વ પ્રાપ્ત થાય. જે તેને વિપર્યાસ થાય, તો સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. જ્યારે જે જીવને આયુષ્ય શિવાયના સાત કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય છે, ત્યારે તે જીવને કદિ પણ ગ્રંથિભેદ થતું નથી. જ્યારે એ કર્મો કેટ કેટી સાગરોપમથી મધ્યમ સ્થિતિના હોય છે, ત્યારે જ ચાર સામાયિક પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય પોતાના હૃદયમાં એક અંતર્મુહૂર્તામાત્ર સમ્યકત્વને ધારણ કરે છે, તેને સંસાર અર્ધપુદ્ગલ પરાવર્ત પ્રમાણ થઈ જાય છે. બીજા સમ્યકરવાથી પણ મનુષ્યને દેવતાની ગતિ પ્રાપ્ત થાય છે. જે તે સમ્યકત્ત્વ ઉત્કૃષ્ટ ક્ષાયિક હોય, તો તેને તેજ ભાવે સિદ્ધિ થાય છે. જે તે મધ્યમ સમ્યકત્વ હોય, તો દેવતા અને નારકીના અંતરે ત્રણ ભવે સિદ્ધિ થાય છે અને જે મનુષ્ય જુગલીધે થાય, તો તે દેવતા થઈ પછી મનુષ્ય થાય છે અને એ રીતે જઘન્યપણે પણ ક્ષાયક સમ્યકત્ત્વ વડે ચાર ભવે સિદ્ધિ થાય છે, તેથી તે સાતે કર્મોનો ક્ષય કરી સાંપ્રતકાળે તે સમ્યકત્ત્વને આદર કરે. એ સમ્યકત્ત્વ છતાં પણ જે ચારિત્ર ન હોય તે કદિ સંસારી
જીવ નારકી પણ થઈ જાય છે. તેથી હે ભવ્ય ! તમે ચારિત્રને ભજે. આ પૃથ્વી ઉપર નિશ્ચયનય વડે એ મત સિદ્ધ થયે છે કે ચારિત્રને વધ કરવાથી જ્ઞાન અને સમ્યકન્વને વધ થઈ જાય છે. સર્વાર્થની સિદ્ધિને આપનારા તે ચારિત્રના ઘણા ભેદે છે તેમાં યથાખ્યાત ચારિત્ર વડે મનુબેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે સમ્યગ્રજ્ઞાનવાળા
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org