SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના સ્વરૂપ ઉપર ચંદિરની કથા ૧૯ ગુણદત્ત સાધુની કથા. કોઈ એક નગરમાં સારી જ્ઞાતિની વિખ્યાતિવાલે અને ગુણેની શ્રેણીથી વિભૂષિત ગુણદત્ત નામે એક કુમાર હતો. એક વખતે તે 'વિવેગ રહિત હતું, છતાં પણ પુણ્યના પ્રસાદથી વેગને કારણરૂપ ગુરૂના ઉત્તમ સંગ થઈ આવ્યું તેથી તે ગુણ દત્ત કુમારે સંસાર, વભવ, ચતુર માતાપિતા, અને ઉત્તમ સ્વજન વર્ગને છેડી દઈ તે ગુરૂ પાસે વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે તે ગીતાર્થ થયો. એક વખતે પરમાર્થ (પોપકાર) કરવાની ઈચ્છાથી સ્વજનોને બોધ આપવા તે માર્ગે વિહાર કરતું હતું, તેવામાં કોઈવાર અનેક ઉત્તમ શહેરીઓને લુંટનારા, કર હૃદયવાલા, અન્યાયી અને ચ્છા પ્રમાણે આહાર કરનારા પ્લેચ્છ ચારો તેને મલ્યા. તે મુનિને નિગ્રંથ ધારીને તેમણે છોડી મુક્યા. પરંતુ તેમાંથી એક મુખ્યચોરે કહ્યું કે “આ માગે ચેર છે” એમ તમારે કઈને કહેવું નહિં. મુનિએ તે કબૂલ કર્યું. પછી તેઓ કેટલેક માર્ગે ચાલ્યા, ત્યાં પિતાને માતા પિતા વિગેરે સર્વ સ્વજનવર્ગ યાત્રા કરવાને માટે નીકળેલો તે તેમને સામે મળે. તે ભક્તિમાનું સ્વજનોએ વિનંતિ કરી મુનિને પાછા વાલ્યા એટલે તેઓ તેમની સાથે મા પાછા ચાલવા લાગ્યા. તેવામાં પેલા ચરોએ આવી તેમને પકડયા અને તેમનું સર્વસ્વ લુંટી લીધું. તેમની સાથે સાધુઓમાં શિરેમણિરૂપ તે મુનિને જેયા, એટલે એ બોલ્યા કે, “આપણે જે મુનિને છોડી મુકેલે તેજ મુનિ આ છે. તેણે આપણા ભયથી આ કેઈને આપણે વાત જણાવી નથી.” ચેરનાં આ વચન સાંભળી સર્વની સાથે પકડાએલી તે મુનિની માતાએ કેધ પામી તે ચાની સેનાના સ્વામીને કહ્યું, “તમે મને સત્વર છરી આપ, જેનાથી હું મારા પેટને ચીરી તેના બે ભાગ કરૂં.” ચિરપતિએ કહ્યું, “શા કારણથી એમ કરે છે?” મુનિની માતા બોલી, “જેને મેં નવમાસ પેટમાં રાખે, તે આ પુત્ર કુપુત્ર થયે, માટે તેને ધારણ કરનાર પેટને મારે ચીરી નાખવું જોઈએ.” “તે કુપુત્ર શી રીતે થયો?” એરપતિએ ફરીથી પૂછયું. મુનિની માતા બેલી–“તે તમે અહિં રહેલા છે, એવું પિતે જાણતો હતો, છતાં તેણે અમોને તે વાત કહી નહી, તેથી એ મારે કુપુત્ર છે.” તે સાંભળી ચેરપતિએ મુનિન કહ્યું, “જે આ તારી માતા હતી, તે તેં તેણીને અમારા ખબર કેમ ન આવ્યા? શું તે અમારા ભયને લઈને નથી આપ્યા કે ?” મુનિ બોલ્યા–“ધર્મ કર્મ કરતાં શ્રી વીતરાગ પ્રભુના વચનનું ખંડન થઈ જાય તે સિવાય વધારે આકરો બીજે ભય મને લાગતો નથી. વાણીને નિયમમાં રાખનારા મુનિઓને સિદ્ધાંતમાં જે વાગગુપ્તિ કરવા કહેલું છે, તે વાગગુપ્તિ સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાને પાળનાર સર્વ યતિઓએ પાળવી જોઈએ. જે સર્વ બે ૧ સંસારપક્ષે કુટુંબ-લક્ષ્મી પ્રમુખના) વિયોગ રહિત-સંયોગી હતા ૨ છે. એટલે મન, વચન અને કાયાના યોગને અધવાનું કારણ સંયમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy