SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, ભગવીને છોડી દીધી છેઆ સ્માને પણ તેઓ માંહેલી એક બીજી ગણી લેજે વિદ્વાનએ શાસ્ત્રમાં સ્ત્રીઓને આવીજ કહેલી છે. લીંબડો પિતાની કટુતા દર્શાવે, તેમાં આશ્ચર્ય શું ! જેમ જ નીચી (જમીન) તરફ જાય છે, સર્ષ વક્રગતિએ ચાલે છે અને અગ્નિ તાપ કરનાર હોય છે, તેવી રીતે લોકોમાં વામા–સ્ત્રીઓ પણ વામાં વિષમજ હોય છે. જે, તું તારા નીચગામી ચિત્તને એવી બાબતમાં વ્યાપાર કરાવીશ, તે તે ચિત્ત તને જરૂર અનર્થ જ કરાવશે. જેવાં ક બીજે માણસ કરે છે, તેવા કર્મો મનવડે કરોને જ (અને રે) બાંધે છે; અહે ! ચેતન! તેથી તું તારા ચળ–અસ્થિર ચિત્તને સ્થિર કર્યા સુખ અને દુઃખ ચિત્તને આધીન છે. ચિત્તને વ્યાપાર કરતાં તે સુખ દુખ પ્રવર્તે છે અને ચિત્તનો નિષેધ કરવાથી તે સુખ દુઃખનો ધ થાય છે, માટે ચિત્ત રે કરજે. તે પૂર્વે નરકમાં અનંતગણું પીડાઓ ભેળવી છે, તેમાં તેને એક નિમેષ માત્ર પણ સુખ થયું નથી. આ મન તે પાપ કરીને દર ચાલ્યું જશે, પછી ખરી રીતે તું એક આ દુઃખને સહન કરીશ. ” આ પ્રમાણે ભાવના ભાવ જિનદાસ મૃત્યુ પામીને વિખ્યાત કવિ વિમાનિક દેવતા છે. અહિં જ્યારે પિતાના સ્વામીને દેહ પૃથ્વી ઉપર પડેલે જે, એટલે તે સ્ત્રી સંભ્રમ પામી ગઈ. પછી એ બધો વૃત્તાંત જાણવામાં આવતા તેના હૃદયમાં ખેદ ઉત્પન્ન થઈ આવ્યું. આ વખતે જિનદાસ દેવરૂપે અવધિજ્ઞાનથી પિતાની સ્ત્રીની સ્થિતિ જાગી ત્યાં આવ્યા અને તેણીને અને પિતા પર પુરૂષને પ્રતિબંધ આપી દીક્ષા અપાવી. ધ શેલડી રસ અને જલની જેમ સ્વભાવે શીતળ એવા પુરૂ કે તાપિત (પીડિત) થયા હોય, છતાં વિકિયા (પ) કરતા નથી. અન્યના અપરાધને પ્રગટ જાણ્યા છતાં ગૃહસ્થ પણ જે એવી રીતે મનને (અત્યંત નિગ્રહ કરી શકે છે, તો પછી મુનિઓની શી સ્તુતિ કરવી? - જે સતત મૌન ધારણ કરે અથવા વાની વૃત્તિને સંવર કરે, તે સાધુ જિન શાસનમાં વાગુપ્તિ-વચન ગુણિને ધારક કહેવાય છે. - આ વખતે પાસેન મુનિએ પ્રશ્ન કર્યો કે, “ ભાષાસમિતિ અને વાગગુમિ-એ બંનેમાં શું તફાવત છે? તે (કૃપા કરી) કહે.” ગુરૂ બોલ્યા,- “જે સાધુ ભાષા સમિતિ વાલે હોય તે વગૂગુપ્તિ વાલે અવશ્ય હોય છે, પણ જે વા ગુણિવાલે હાય, તે ભાષાસમિતિવાલે હાથ વા ન હેય. કુશળ -ડહાપણું ભર્યું જયણયુકત વચન ઉચ્ચ મુનિ વચન ગુપ્તિવંત કહેવાય, પરંતુ કેવળ મૌનધારી રહેનાર ( તથા પ્રકારના લક્ષ વગર કે ભાષાસમિતિને પામી ન શકે, એટલે તફાવત છે. જે મુનિ ગુણદત્ત સાધુની જેમ વાગૂપ્રિને ધારણ કરે છે, તે મુનિની આજ્ઞાને રિલેકે પગ મસ્તક પર ઉઠાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy