________________
ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદદરની કથા.. તે તે નામના દે કહેવાય છે. દાન આપ્યા પહેલાં અથવા દાન આપ્યા પછી જે દાતાની સ્તુતિ કરી સાધુ વસ્તુને ગ્રહણ કરે, તે સંસ્તવ દેષ કહેવાય છે. જે વિદ્યા ભણાવીને ગ્રહણ કરે તે વિદ્યાપિંડ કહેવાય છે, અને જે મંત્રવડે ગ્રહણ કરે, તે મંત્રપિંડ કહે વાય છે. જે નેત્રોમાં અંજન વિગેરે લગાડી ગ્રહણ કરે, તે ચૂર્ણદેષ કહેવાય છે અને જે પગે લેપ વિગેરે લગાડી ગ્રહણ કરે, તે અગ દેષ કહેવાય છે. જે સાધુ મુલીયા વિગેરે આપી અન્ન પ્રમુખને સંચય કરે, તે મુલકર્મ દેષ કહેવાય છે. સંગી મુનિએ તે દેષને પાપનું કારણ કહે છે. આ પ્રમાણે ગષણના બધા મળીને બત્રીશ દેષ કહેલા છે. તેમજ ગ્રહણપણુના દશ દેવ સાધુ અને ગૃહસ્થ એ ઉભયથી ઉત્પન્ન થતા કહેલા છે. જે આહારાદિ શુદ્ધ હોય પણ જે તે આધાકર્માદિ દેષની શંકાથી ગ્રહણ કરવામાં આવે તો તે મુનિની એષણા સમિતિમાં શંકિતદોષ કહેવાય છે. જે આહારાદિ વસ્તુ લેક તથા આગમે નિંદેલી વસ્તુઓથી ખરડાએલી હોય તેવી આપવામાં આવે તે હે મુનિ, તેને પૃશિત દેષ જાણી લેજો જે પૃથ્વી પ્રમુખ ઉપર મુકેલું હોય તે નિશ્ચિત કહેવાય છે. એમ વિચારે છે, જે સચિત વસ્તુઓથી ઢાંકેલું હોય તે વિહિત કહેવાય છે, તે હિતકારી નથી. તેમજ જે ચિત્તની અંદર બીજું અયોગ્ય અશનાદિક ખાનપાનાદિક નાખી પછી તે પાત્રવડે આપે તે સંસ્કૃત કહેવાય છે. વૃદ્ધ, અંધ, મત્ત, રેગી, નપુંસક અને છેદાએલા હાથ પગવાળે, ખાતે, પજતો તથા છ કાયને સ્પર્શ કરતો દાતા વજ. ખાંડતી, વાળતી, દાણા દળતી, ગણિ, અને નાના બાળકવાળી વિગેરે (દાતા ) સ્ત્રીને પણ વજેવી. વિવેક મુનિએ બીજા પણ દાતાના દે પોતાની મેલે જાણી લેવા, તેમાં સચિત્ત, મિશ અને ઉત્મિશ્ર આહારાદિ પ્રયત્નથી વર્જિત કરવું. જે દાન વિગેરે વેલા–વગરનું હોય, તે અપરિણત કહેવાય છે અને જે દહીં વિગેરેના લેપવાલુ હોય તેને શ્રીજિનભગવાને લિપ્ત કહેલું છે. સારા વિવેકી મુનિઓએ તે આહારાદિ એઘથી (સામાન્ય રીતે, ખાસ કારણ વિશેષ વગર) ગ્રહણ કરવું નહિં, જે પૃથ્વી ઉપર વેરતાં વેરતાં આપવામાં આવે, તે છદિત કહેવાય છે. આ પ્રમાણે ગૃહસ્થ તથા સાધુને આશ્રીને દશ દેવ કહેલા છે અને હવે ગ્રાસ-એષણથી ઉત્પન્ન થનારા પાંચ દેષ સાંભળો. જે ઘી તથા ખાંડ સાથે ભેળવીને ક્ષીર-ધાદિક સ્વાદિષ્ટ કરવામાં આવે, તે રસ તથા ગોરસથી થયેલી સંજના કહેવાય છે, અપ્રમાણુ એવું આહારાદિ અનિવાર અને ઘન એવા બે પ્રકારનું છે. જે વારંવાર ખાવામાં આવે, તે અનિવારક કહેવાય છે. જે એકજ વેળાયે બત્રીશ કેળીઓથી અધિક ખાવામાં આવે તે ઘન કહેવાય છે. એમ સિદ્ધાંત-આચારના વિદ્વાનોએ કહેલું છે. એટલે આહાર કરવાથી પિતાના ઉત્તમ સંયમન નિર્વાહ ચાલે, તેટલા પ્રમાણન હાર જિનભગવાને સાધુઓને માટે કહેલે છે. (વધારાનો આહાર પ્રમાણતિરિકત જાણ.) જે આહાશદિ રાગથી કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org