SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી વિમળનાથ ચરિત્ર. ', 66 માટે આપણે આવતી કાલેજ હર્ષોંથી સઘનું વાત્સલ્ય કરીએ. જે માતા-પિતાના મનેરથ પૂરે છે, તેઓજ ખરા પુત્રા કહેવાય છે. ” આવું વિચાર્યા પછી તેઓએ સત્વર સ્વેજનાને મેલાવી સામગ્રી તૈયાર કરાવા માંડી. તે કોલાહલ સાંભળી પિતા ધનશ્રેષ્ઠી જાગી ઉઠયે તેણે જાણ્યું કે, મારા ઘરમાં ધાડ આવી તેથી પોતાના ઇષ્ટથી રહિત એવા તે શ્રેષ્ઠી અતિ પાકાર કરવા લાગ્યા. તે સાંભળી પુત્ર દોડી આવ્યા અને પુછવા લાગ્યા કે, “ પિતાજી, તમને શું થયું ? ' શેઠે કહ્યું, હમણા આ ઘરમાં કાલાહલ શેને થાય છે ?” સત્પુરૂષોએ માનેલા અને ભિકતવાલા પુત્રા પિતાની પાસે કહેપ લાગ્યા કે, “ અમે સ ંધવાત્સલ્યના કાને માટે આરંભ કરીએ છીએ.” ધનશ્રેષ્ઠી ખેલ્યું . અરે પુત્રા કષ્ટ આપનાર દ્રવ્યના ખચ કરવા નહીં, પરંતુ ફ્કત તેની ભાવનાજ ભાવવી. મારી દાનની વાતા તે તમારે સાંભળવીજ નહીં. આ સવ લેાકેાને ખાહેર કાઢી મૂકે નહીં તેા મારૂં ધન-ધાન્ય વિગેરે ફ્રાગટ ચાલ્યા જશે. અથવા કજીયેા કરશે. ” શેઠના આવા વચન સાંભળી સર્વ સ્વજને તત્કાળ પેાતપાતને સ્થાને ચાલ્યા ગયા, અને તે પુત્રા પણ નિરાશ થઇને પેતાના ઘરમાં સૂઇ ગયા. જે આ ધનશ્રેષ્ઠીએ સાધમિ એની ભક્તિરૂપ કથા કરી તે ખરી ભાવના સમજવી નહીં; શક્તિ છતાં જે કરવામાં આવે તે ભ વના ગણાય નહિ શકિત હાય તા સત્કમનુ સેવન કરવું. અને શિકત ન હેાયતા શુભ ભાવનાનું ચિંતવન કરવું, તેનેજ શાસ્ત્રમાં ભાવના કહેલી છે. પછી કલાવતીએ અવસર જાણી ગુરૂને પુછ્યું કે, હે પ્રભુ કયા કથી મારા કેશપાશના છેદ થયા ? અને મંત્રી ધ રૂચિના હાથ અપરાધ વિના કેમ કપાયા ? તેમજ અમારી ઉપર કિમણીના દ્વેષ શા માટે થયા ? ” ગુરૂ ખેલ્યા હૈ ભદ્રે, પરિપાકને પામેલા પેાતાના કરેલા કમનું શુભાશુભ ફૂલ સવ પ્રાણીઓ ભેગવે છે. આ સંસાર સમુદ્રમાં ધર્માંમાં તત્પર રહેનારા છત, પણ તમારા મનેનું પુર્વે જે કમ અત્યંત બનેલું તે તમેા અને સાંભળેા— ન 66 શ્રીપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતા, તેને પ્રશસનીય ગુણાના પાત્ર રૂપ ધારિણી નામે રાણી હતી. તે રાણીનાસ્વરૂપથી રજિત થયેલા તે જિતશત્રુ રાજા બીજી કાઇપણ રાજકન્યાને ભજતા નહીં, તે રાણીમાંજ પુણ્` પ્રેમને વહન કરતા હતા. એક વખતે કાઈ નિર્દોષ એવીદાસી તરફ રાજાએ સ્નેહ દૃષ્ટિથી જોયું, તે જોતાંજ રાણી ધારિણીને રાષ ઉત્પન્ન થઇ આવ્યેા. તેણીને દ-ત નામના કાઇ નાજરની સાથે પ્રીતિ હતી તેથી તેની મારફત એક નાપિતને બેલાબ્યા ને તે દાસીની કેશવેણી છેદવાને માટે કહેવામાં આવ્યું. નાપિતે કહ્યું કે, “ રાજાની આજ્ઞા વિના હું છેઢી શકીશ નહીં. ” ત્યારે તે મ્રુત્ત નાજર એાલ્યા. “તું આ કાર્ય કર્યાં. જો નહીં કરે તે હું તારા હાથ કાપી નાખીશ. પછી નાપિતે તે કામ કર્યું. તે દાસી તે વખતે ઘણીજ દુઃખી થઈ ગઈ. ત્યાં તેણીને રક્ષક કેણુ હાય પાછળથી આ ખબર રાજાને પડી, એટલે તેણે આવી પેાતાની સ્ત્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy