________________
૪
શ્રીવિમલનાથ ચરિત્ર,
66
22
કરી. યમઘંટા હૃદયમાં વિચારી તેમની આગળ આ પ્રમાણે એલી, “ તમેએ તમારા ઘરનું સસ્વ હઠ કરીને ફ્રગટ ગુમાવી દીધુ. ’ તેએ ખેલ્યા, સમુદ્રના જળનુ માપ કેઇ પણ રીતે થઇ શકેજ નહિ. તેથી તે મુસાફરની લક્ષ્મી અમારા ઘરમાં હવે પ્રાપ્ત થવાની સમજી લેજો. ” યમઘંટા ખાલી, “ તે મુસાફર પેાતાની બુદ્ધિથી સમુદ્રના જળનુ માપ કર્યા શિવાય પણ તમારી લક્ષ્મી લઇ લેશે. ” તેઓ મેલ્યા, એવી તે કેવી બુદ્ધિ હાય ? ” યમઘંટા બેલી, “તે માણસ તમને એમ કહેશે કે, મેં પૂર્વ સમુદ્રના જળનું માપ કરવાનું કબુલ કર્યુ છે પણ તે સાથે નદીના જળનુ માપ કરવાની પ્રતિજ્ઞા કરી નથી, ા તમે તમારી શક્તિથી પ્રથમ નદીએનું જળ જુદું કરી આપે, તે પછી હું કેવળ સમુદ્રના જળનું માપ કરી આપીશ. ’ તે એમ કહેશે તા તમે નદીઓનું જળ જુદું કરી શકશેા નહીં, એટલે સમુદ્રના જળનુ માપ કર્યાં વગર તે તમારી લક્ષ્મી લઇ લેશે.” તેઓએ કહ્યું, “ તે ખાલિશ-મૂખ મુસાફર પૂરૂ ખેલી પણ જાણતા નથી, તે તેનામાં એવી સમૃદ્ધિદાયક બુદ્ધિ કયાંથી હાય ? ” યમઘંટા એલી, વિદ્વાન્ પુરૂષા અતિ વાચાળ માણસની સાથે વાદ-વિવાદ કરતા નથી, પણ તે પેાતાની સત્બુદ્ધિવાળી વાણીથી તે અતિ વાચાળ માણસને પણ સત્વર જીતી લે છે; તેથી તે શ્રીમાન પુરૂષ બુદ્ધિવડે શુદ્ધ એવા ઘેાડા વચનથી તમેાને હરાવી દેશે. જેમ એક શેઠાણીએ સાઢીને જીતી લીધી હતી. તેઓએ પૂછ્યું, “ તે શેઠાણી કેણ હતી અને તેણીએ સેઢીને શી રીતે જીતી લીધી ? ” યમઘંટા એલી, “ તે વિષે હું જે કહું, તે સાંભળેઃ——
''
શેઠાણી અને સાઢીની કથા,
22
સુસીમ નામના ગામમાં સદા કજીયાખાર અને પાપ ઉપર પ્રીતિવાળી સાઢી નામની એક પ્રચંડ રડા રહેતી હતી. તેણી કેાઈની સાથે કજીએ થાય, તેમ ચાલતી, મેાલતી અને જોતી હતી. કાઇની સાથે કજીયેા કર્યા શિવાય તેણીને અન્ન પચતું નહીં. સ્વગૃહમાં, પરગૃહમાં ત્રિવાટે કે ચાવાટે જે કોઇ મળ્યું, તેની સાથે તેણી હંમેશાં અવશ્ય કજીયેા કરતી હતી. આથી તે ગામમાં તે કજીયાથીજ પ્રખ્યાત ગણાતી હતી. તેની રાડચથી ભય પામીને તે અપરાધ કરે; તે પણ કઇ માણસ તેણીને ખેલાવતું નહીં. કહ્યું છે કે, “ ઉદ્યમીને દારિદ્ર હાતુ નથી, જપ કરનારને પાપ લાગતુ નથી, મૌનથી કજીયા થતા નથી અને જાગૃત રહેનારને ભય લાગતો નથી. ” તે સેઢીને કજીયા કર્યાં શિવાય બીજે ક્યાંઇ પણ પ્રીતિ થતી નહતી, તેથી તે વઢવાડ કરવાને ઘણીવાર બીજા ગામેામાં પણ જતી હતી. એક વખતે તે કલહકારિણી સેઢી એક બળદ ઉપર પલાણ નાખી પરગામ જવાને માટે તૈયાર થઇ અને તે વખતે તેણીએ દાસીને આ પ્રમાણે આજ્ઞા કરી. “ અરે ! દાસી, ભાજનને માટે એક માણું વડીમાં પાંચ મણા લૂણ નાખીને તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org