________________
૧૯૨
શ્રી વિમળનાથ ચરિત્ર,
66
મરૂપ એવા મંત્રી જિનદાસે રાજાની સમીપે આવી નિવેદન કર્યું”, “ રાજન, ચંદ્ર અદ્યાપિ અમૃતમય છે અને અગ્નિદાહ કરનાર છે. તેઓને વિપરીત કહા નહી. કવીશ્વર જે પ્રતીતિ–ખાત્રી કરવી તેને જ્ઞાનના સારરૂપ કહે છે, તે તે આજે તરત પ્રાપ્ત થયેલ છે, કારણ કે, આકાશવાણી પણ એવીજ છે. જે તે રાણી કલાવતી અને મત્રી ધર્માં રૂચિ અને સાચા હશે, તે તમને રોગની શાંત થઈ જશે; નહિ તે તેથી વિપરીત–અશાંતિ થશે. તે આપણને હમણાંજ જણાઈ આવશે. ” રાજા એલ્યે. “ મેં રાણીને કેશપાશ અને મંત્રી ધ રૂચિના અને હાથ છેદી નાખ્યા છે. તે હવે સત્ય-અસત્યની પરીક્ષા શી રીતે થશે ? ’” આ સાંભળી મંત્રી એલ્યા. “ અરે રાજા, તમે એ શું કર્યુ ? અવિચારીપણે જે કરાય છે, તે સારૂં' ગણાતું નથી. તમારા અંગમાં જે આ પીડા થઇ છે તે એજ કાઁથી થઇ છે. અતિ ઉગ્ર એવા પણ્ય તથા પાપનું ફળ આ લેકમાંજ મળે છે. હવે ‘ પૃથ્વી ઉપર લપશી ગયેલા પગનું અવલંબન પૃથ્વીજ છે,' એ ન્યાય પ્રમાણે તમારા વ્યાધિ એ મનેથીજ ચાલ્યા જશે. છેદન કરતાં ખાકી રહેલા તે રાણીના કેશના દુઃખ હારી શાન્તિ-જળથી અને તે મ ંત્રીના છેદેલા એવા પણ અને હાથથી તમારૂ' શ્રેય (સુખ શાન્તિ) કરવા માટે હું યત્ન કરીશ. ’” આ પ્રમાણે કહી એવડા દુઃખી થયેલા તે ગુણવાન મંત્રી રાણી કલાવતીની પાસે જઇ અંજલિ જોડી ખેલ્યે. દેવી, પેાતાના તમેગુણમય દોષને લીધે રાજા વેગથી ઘણી પીડા પામ્યા છે. તથાપિ તમે તમારા ગુણથી તેમને સાજા કરો. અહા ! દેવી, તમારા શીળનું માહાત્મ્ય કેવું મેટ્ટુ છે, કે જેથી તમારા મસ્તક ઉપર આ નવા કેશપાશ દેખાય છે. મનુષ્યેાને શીળથી અગ્નિ જલ થઇ જાય છે. સ` રજ્જુના જેવા થાય છે, ફ્રૂટ વિષ અમૃતના જેવું થાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. હે પ્રભાવના ગૃહરૂપદેવી, તમારા શાંતિજળના જેવા કેશજલથી રાજાને રાગ હમણાં જ દૂર થઇ જાએ. ” પછી તે મત્રી જલ લાવી તે વડે કેશ ધેાઇ, તે જલ સુવર્ણના કલશમાં મૂકી ધમ રૂચિ મંત્રીની પાસે આવ્યેા. ત્યાં તેના બંને હાથ અક્ષત અને પૂના છેઠેલા હાથ પડેલા જોઇ તે હર્ષ થી એણ્યે-“અહા ! તમારૂં શીળ દેવાને પણ દુલ ભ છે, સારા ભાવથી ઊત્પન્ન થયેલા તમારા દેવપૂજાના પ્રભાવ અદ્ભુત છે, જેથી સુવણું પુરૂષની જેમ તમારા છેદાયેલા બંને હાથ નવા થઇ ગયા. સત્પુરૂષો ઊપકાર કરવામાં અને અસત્પુરૂષ અપકાર કરવામાં તત્પર હેાય છે. તે સત્પુરૂષાના દષ્ટાંત રૂપે ચંદન, અગરૂ, કપૂર અને શેલડી છે. હે સ્વચ્છ હૃદય વાલા પુરૂષ, તમે વિદ્વાનુ છે, તેથી રાજાની પાસે આવા અને તે ૧ ઢાષાકર છે છતાં તેનું તમેાગ્રહથી હમણાંજ રક્ષણ કરે. ” આ સાંભળી મંત્રી ધ રૂચિ સત્વર ઉઠીને રાજાની પાસે આવ્યા અને તેણે પાતા
૧ દોષાકર-દોષાની ખાણુરૂપ પક્ષે દ્રષાાત્રિને કરનાર ચંદ્ર. ૨ તમે!ગ્રહ એટલે અજ્ઞાન રૂપ તમ-અધકારના ગ્રહ-ગ્રહણુ પક્ષે તમે ગ્રહ એટલે મહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org