________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની કથા.
૧૭૩
66
ના હાથથી તે અમૃત રૂપ જલવડે રાજાના સંતાપને છેદી નાંખ્યા. રાજા પરિતાપ રહિત થયા છતાં પણ તે પશ્ચાત્તાપમાં પરાયણ થઈ ગયા. રૂચિથી ધ રૂચિને ખમાવી તે આ પ્રમાણે સ્તુત કરવા લાગ્યા ‘હું મંત્રિન્, કાતાને માટું કલક આપનારા અને પવિત્ર એવા ધરૂચિ મંત્રોને દોષ દષ્ટિથી દોષ રૂપે જોનારા આ ચંદ્રોદરને આલખી લ્યે. અ કથી મારૂં મુખ્ય ઉપમાન સત્વર ચાલ્યું ગયું છે, તેથી સાથે દિવસે પણ મને સૂર્યથી અધિક તાપ થયા છે. ‘’રાજાના આવા વચન સાંભળી મંગી બેન્ચેા “ રાજા, સંતાપ કશું નહીં. હે ઈશ, રાજા તેા લેાકેાના કર સમૂહને છેદે છે પણ તે દેવતાને લઇને પાછા રસુકર સારા કર થાય છે. તપન-અગ્નિમાંથી ઉસન્ન થયેલા સંતાપ મનુષ્યેાની જડતાને હરનારા થાય છે.’ પછી રાજા રૂિકમણીની સાથે સતી કલાવતી રાણીને ઘેર ગયા અને માટી ભક્તિથી નમી પડચેા સતી કલાવતીએ વિનયથી પૂજા કરી. તે અધિક શરમાઈને જાણે પૃથ્વીમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી આદર વડે મા માગતા હેાય, તેમ નીચું મુખ કરી ઉભા રહ્યા. રાજાને તેવી સ્થિતિમાં રહેલે। જોઈ ગૌરવનું સ્થાન રૂપ રાણી કલાવતી ખેાલી. “ સ્વામી, જેવી રીતે તમે આ રાણી કિમણીના પિત છે, તેવાજ મારા પતિ છે. તેથી હે પ્રભુ, તમને પ્રણામ કરી રહેલી એવી મને પણ જીવા ક્ષમાના અધિપતિ સદાસમતા ધરનારા હૈાય છે. ” રાણી કલાવતીના આવા વચન સાંભળી રાજા એલ્યે. ‘ હું વિચાર જાણનારા છું, છતાં પણ અવિચારી કામ કરવાને લઇને હું મારા સારા નામને નાશ કરનારા થયે। છું. તમારા ભદ્રાકરણથી મારામાં પતિ પણું ઘટતું નથી પણ નાપિત પશુ જ ઘટે છે અને ક્ષમાધીશપણું ઘટતું નથી ” આ વખતે મંત્રીએ કહ્યું. “ જો રાજા હૃદયથીજ લાવતીની પરીક્ષા ન કરે તો પછી બીજો કાણુ કરે ? લક્ષણવાલા આ કલાવતી અને ધ રૂચિએ પૂર્વે ઉત્સ`ને છેડીને અલવાન એવા અપવાદ વિધિ સેબ્યા છે. તેથી તમાએ તેને તે અપવાદ આપ્યા હતા, શાસ્ત્રમાં સમાન શીલવાલાની સાથે સંસગ કરવા એ ઉત્તમ કહેલા છે તેથી ચેાગની જેમ આ તમારા ચેગ મહાન-આનંદને કરનારા થાએ” પછી ફિકમણી
પ્
૧ કર સમૂહ એટલે રાજ્ય તરફથી લેવાતા કરના સમૂહ પક્ષે કર સમૂહ-હાથને સમૂહ ૨ દેવતાના પ્રસાદથી પાછા સારા કર-હાથ મળે છે. ૩ જડતા એટલે જડપણું પક્ષે ટાઢથી થયેલી જતા. ૪ ક્ષમા માપી આપનાર સ્વામી પક્ષે-પૃથ્વીના સ્વામી. ૫ ભદ્રાકરણ એટલે ભદ્ર— કલ્યાણનું અકરણ-ન કરવું પક્ષ ભદ્રાકરણ એટલે હજામત કરી 'નાખવી. ૬ નાપિતપણું હજામપણું રાજાના કહેવાનો આશય છે કે મેં તમારૂં અભદ્ર–અકલ્યાણ કર્યું છે. તેથી હું પાંત નથી પણ નાપિત હન્નમના જેવા છું. ૭ ક્ષમા એટલે મારી અને પક્ષે પૃથ્વી. ૮ જે કલાવતી સ્ત્રી હાય તેની પરીક્ષ! રાજાજ કરે છે બીજો ન કરે. ૮ લક્ષણ-વ્યાકરણ પક્ષે સારા ગુણા વ્યાકર ણુમાં ઉત્સર્ગ અને અપવાદ વિધિ છે તેમાં અપવાદ વિધિ ખુલવાન્ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org