________________
ભાવતત્વના સ્વરૂપ ઉપર ચંદિરની કથા. ૧૫૯ જેમ ભવા લાગ્યો અને બીજા કુમારે તેની ફરતા તારાઓની જેમ પ્રકાશવા લાગ્યા, તે મંડપમાં એક યંત્ર શણગારીને રાખવામાં આવ્યું હતું. તેના બે ચક્રો બનાવેલા હતા, તે ચક્રને આઠ આરા હતા અને તે સ્તંભની સાથે બાંધ્યા હતા, તે વામ દક્ષિણ ફરતા હતા, તેની ઉપર એક ભમતી કાણની પૂતળી રાખવામાં આવી હતી. તેની નીચે એક તેમનું ઘણું મેટું પાત્ર રાખવામાં આવ્યું હતું. તે પછી રાજાની આજ્ઞાથી પ્રતિહાર તે કુમારની આગળ પોતાને હાથ ઉંચા કરી આ પ્રમાણે સ્કુટ અક્ષરેએ બે, “આ આકાશમાર્ગે બે ચક્રે છે, તેની અંદર બાણ ફેંકીને નીચે તેલની અંદર પ્રતિબિંબિત થયેલી પુતળી તરફ દષ્ટિ રાખી તે પુતળીના ડાબા નેત્રની કીકીને જે ભેદશે, તે અમારી કન્યાને વરશે.” પ્રતિહારનાં આ વચન સાંભળી “હું પહેલે થાઉં, હું પહેલો થાઉં” એમ કરતાં કેટલાએક કુમારે બેઠા થયા અને કેટલાએક આસન ઉપર રહીને તે રાધાવેધન યંત્રને જોવા લાગ્યા. તેમાંથી એક રાજપુત્ર ઉતાવળે પગળે સત્વર યંત્રની પાસે આવ્યો અને તેણે આકાશમાગે બાણ છેડયું. તે ગુણ વગરનું માર્ગણ લક્ષને ચુકેલું જેઈ, સ્થલ લક્ષવાલે તે કુમાર વિલક્ષા (ભેંઠે) થશે, પણ હા–વાંછારહિત બની ગયે. તે ઠીક ન થયું, બીજે કઈ કુમાર બાણ છેડતી વખતે હર્ષવાલે થયે પણ જ્યારે તે બાણ આકાશમાં ચાલ્યું ગયું, તે જોઈને તે પછી દાતુર બની ગયે. કેઈ કુમાર ચકને વિધાયેલું સાંભણી ઊર્ધ્વમુખ થયું, પરંતુ તે બાણ આકાશ તરફ ગયેલું જાણીને તે પછી નમ્રમુખ-નીચું મોઢું કરીને ઉભું રહેશે. શિલીમુખ બીજે સ્થળે ગયા પછી સજજાતિનું સુમન ઉજ્વળ હતું, છતાં કૃષ્ણપણાને પ્રાપ્ત થયું; એ લોકોને આશ્ચર્યકારી લાગ્યું. કેઈ કુમાર પિતાનું બાણ જરા ચકને લાગ્યું પણ તે શૂન્ય થયેલું જોઈ પોતે ક્ષાત્રધર્મને અશ્રય કરનારા હતા, છતાં શૂન્ય બની ગયે. કેઈ પિતાના સ્થાન ઉપરથી ઉઠાજ નહિ, કેઈએ કહ્યું કે મારામાં ચાતુર્ય નથી” અને કેઈએ કહ્યું કે “ હું તે ફકત જેવાને આવ્યો છું. કાંઈ લેભથી આવ્યું નથી, આવી રીતે કેટલાએક કુમારે ખેદ પામીને બેસી ગયા, તે વખતે રાજા રત્નસેને આવી ઉત્તમ એવા ચંદર કુમારને કહ્યું, “હે સત્ પુરૂષને ઈષ્ટ અને સારી પ્રતિષ્ઠાવાળા કુમાર, આ બધા રાજકુમાર પિતાના ગુરૂની સાક્ષીએ બધી કલાઓ શીખ્યા છે, પરંતુ તે કલાઓને તેમને અભ્યાસ નથી,
૧ માગણ એટલે બાણ અને યાચક. બાણુ ગુણપણી વગરનું લક્ષ-નિશાન ચુકે છે, અને ગુણ વગરને યાચક પણ લક્ષ ચુકે છે. તે જોઈને સ્થૂળ લક્ષવાળા પુરૂષ વિલક્ષ—વિલ બની જાય છે. ર શિલીમુખ એટલે બાણ અને ભમરો સજાતિ એટલે મારી જાતને પુરૂષ પક્ષે સારી જતિ-સુઈ સુમન એટલે સારૂં મન અને પક્ષે પુષ્પ જેમ સારી જાતિના પુષ્પ ઉપરથી ભમર બીજે રથલે ચાલે જાય, ત્યારે પુખ કૃષ્ણ-કાળું-નિસ્તેજ બની જાય છે, તેમ તે બાણ વ્યર્થ થવાથી તે સારી જાતિના કુમારનું મન ક્ષોભ પામી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org