SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્ત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા. ૧૧૯ થાઉં છુ, તેને લીધે મારામાં આવા દ્વિવ્ય સુગધ રહેલા છે.” પછી મે તેને કહ્યુ કે, ‘'તું મને તે મંત્ર આપ, કે જેથી ભુવનને વિષે અદ્દભુત એવી પુષ્કરદ્વીપમાં જવા આવવાની શક્તિએ મને પ્રાપ્ત થાય. ” તત્કાળ તેણે મને મંત્ર આપ્યું. મે તે મંત્રની પૂર્વસેવા કરી છે, હવે હું તેની ઉત્તર સેવા કરવા ધારૂં છુ, પણ તેમાં મને સહાય કરનાર કોઇ નથી. મંત્રીશ લક્ષણવાળા, પરાક્રમથી પ્રકાશિત, સાહસી મળવાનુ અને મેટા ભયથી નહીં ડરનારા કઇ વિદ્વાન, ધીર, વીર અને ગંભીર હૃદયવાળા પુરૂષ જો મને સહાય કરે, તે તે મંત્ર સિદ્ધ થાય. ’’ આ સાંભળી કુમારે કહ્યુ, “ હું તારેા ઊત્તરસાધક થાઉં. તું તારૂં કા સત્વર કર. તને તેમાં વિઘ્ન થશે નહિ'. ” પછી કૃષ્ણચતુર્થાંશીને દિવસે માટે ઊપરકર (સરસામાન) લઇ તે કુમારની સાથે રાત્રે સ્મશાનમાં ગયેા. સાધકે એક મંડળ આળેખ્યું અને તેની પુષ્પાથી પૂજા કરી. પછી તે કુમાર મંડળને ગ્રહણ કરી ધીર હદચે રહ્યા. પછી ત્યાં એક ક્ષતવગરનું શખ લાવી તેના મુખમાં અગ્નિ સળગાવી તે સાધક હર્ષોંથી મંત્ર ભણી આહૂતિ આપવા લાગ્યા. તે વખતે ભૂતાએ આવી કલકલ શબ્દ કર્યાં, વેતાળાએ નૃત્ય કરવા માંડયું અને રાક્ષસેએ હસવા માંડયું, છતાં પણ તે સાધક શૈાભ પામ્યા નહીં. પછી તે શખ બેઠુ થઇ પાતાની કાખમાં સાધકને લઇ દૂર ચાલ્યુ, કુમાર પણ તેની પાછળ ચાલ્યેા; તથાપિ તે શમે સાધકને છેડચેા નહીં; એટલે કુમારે શખ તરફ હાક મારી, તેથી તે શખ સાધકને મુકી દઇને પડી ગયું. તે વખતે સર્વાનુભૂતિ યક્ષ પ્રત્યક્ષ થઈ કુમાર પ્રત્યે ખેલ્યું, “ હું તારા સાહસથી સંતુષ્ટ થયેા છે, ” કુમારે કહ્યું, ‘ જો તું મારી ઉપર સંતુષ્ટ થયા હોય તે। આ સાધક નામનું દષ્ઠિત પૂર્ણ કર. યક્ષે કહ્યુ: તે સાધકમાં ચેાગ્યતા નથી, હું તારા આદેશ કરનાર દેશ, પણ આ સાધકના નહીં થાઉં. તેને તારી સીપ રાખવા એટલે તે સદા સુખી થશે.’ આ પ્રમાણે કહી તે યક્ષે બંનેને તત્કાળ હરતીના સ્કંધ ઊપર બેસાર્યા. અને કહ્યું કે, “ હે કુમારેન્દ્ર અક્ષય એવા વિદર્ભ દેશમાં ડિનપુર નગર છે, તેમાં પાતાના દેશની ભૂમિને તંત્રથી રક્ષણ કરનાર દમિતારિ નામે રાજા છે. તે રાજાને કમળાલક્ષ્મીના જેવી હ`દાયક કમળાદેવી નામે રાણી છે અને મંત્રતંત્રમાં ચતુર એવા જ્ઞાનગ નામે મંત્રી છે. જિનશાસનના ભકત રાજા દમિતારએ એક વખતે મુનિચંદ્ર ગુરૂની પાસે ભાવસહિત સમ્યકત્વ ગ્રહણ કર્યું. કેટલેકકાળે તેની રાણી કમળાદેવી સગર્ભા થઇ અને કોઈ વિષમભાગ્યે રાજાને રાગ ઊત્પન્ન થઇ આવ્યેા. તે રાજાને મૃત્યુ વખતે કોઇ અધમ કર્માંના ચેાગે સમ્યકત્વને દૂષિત કરનારા શંકાક ખાને દોષ થઈ આવ્યેા. તેથી તે યક્ષ થયા. અહે ! અન્યથા (જો સમકિત દૂષિત–મલીન ન કર્યું" હાય) તેા જધન્યથી પણ "સાધર્મ દેવલેાકમાં શ્રાવકને સુખદાયક ઉત્પાત થાય. અર્થાત્ શુદ્ધ સમકિતવત વધારે નહિ તે સાધમ દેવલાકમાં તેા ઉત્પન્ન થાયજ; પછી મંત્રીઓએ ;" "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy