SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ વિમળનાથ પ્રભુના પૂર્વભવનું વૃતાંત વચન અને કાયાથી મારું મિથ્યા દુકૃત હજે. પૃથ્વી વિગેરે જે એકેંદ્રિય જીવે મારાથી હણાયા હોય, તે સર્વમા મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હ. કૃમિ, શંખ, છીપ વિગેરે જે બે ઇંદ્રિય જીવો મારાથી હણાયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હજો. લીંબ, માંકડ અને જૂ વિગેરે જે તે ઈદ્રિય જી મારાથી હણયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજો. માખી, ભમરા અને પતંગ વિગેરે જે ચાર ઇંદ્રિયવાળા જીવો મારાથી હણાયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હ. જળ, સ્થળ અને આકાશચારી જે પચંદ્રિય જીવે મારાથી હણાયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હ. કોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈ મારાથી જે મિથ્યા વાકય બેલાયું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યાદુકૃત હશે. કેટી ભમાં કપટ કરીને જે મેં પારકું ઘણું ધન લીધું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હશે. અનંત ભવોમાં તિર્યંચ, દેવ અને મનુષ્ય સંબંધી જે મેં મથુન સેવ્યું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુકૃત હજો. પૂર્વે પ્રત્યેક ભવમાં ધન, ધાન્ય અને સુવર્ણ વિગેરેમાં મમત્વ કર્યું હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજે. ગૃહસ્થપણામાં પહેલા અણુવ્રતને આશ્રીને વધ કરવા વિગેરે જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિયા દુષ્કૃત હશે. બીજા અણુવ્રતને આશ્રિને રહેલા મિથ્યાઉપદેશ પ્રમુખ જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિશ્યા દુષ્કૃત હશે. ત્રીજા અણુવ્રતને આશ્રીને જે ચેરીથી લાવવાના પ્રયોગ વિગેરે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારૂં મિથ્યા દુષ્કૃત હ. ચોથા આણુવ્રતના જે અપરિગ્રહીત કન્યાદિક (વિધવા-વેશ્યા) ઈવર -અલ્પકાળ માટે રખાયત પ્રત્યે ગમન-વિષય સેવન વિગેરે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હ. પાંચમા અણુવ્રતને બઘન વિગેરેથી ધન પ્રમુખ નવવિધિ પરિગ્રહ સંબંધી જે અતિચારે મને લાગ્યા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કત હશે. છઠ્ઠ અણુવ્રતના દિશા પ્રમાણુનું વિસ્મરણ પ્રમુખ જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મન, વચન અને કાયાથી મારું મિથ્યા દુષ્કૃત હજો. સાતમા અણુવ્રતમાં ભેજનથી કે કર્મથી જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મારૂં મિથ્યા દુષ્કૃત હજો. આઠમા અણુવ્રતમાં અધિકરણ તથા પેજના વિગેરે જે અતિચાર થયા હોય, તે સર્વમાં મારૂં મિથ્યાદુકૃત હશે. નવમા અવતમાં મનનું નઠારૂં ચિંતવન વિગેરે જે અતિચારો મારાથી થયા હોય, તે સર્વમાં મારું મિથ્યા દુકૃત હ. દશમાં વતમાં પ્રેષણ પ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy