SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી વિમળનાથ ચરિત્ર, કરન ર અને સુર, અસુર તથા મનુષ્યએ પૂજેલા ભગવાન છે. આપણા ગુરૂ પંચ મહાવ્રત આચરનારા. નવ તને જાણનારા અને રાગ, દ્વેષ, કષાય વિગેરે દેના સમૂહને છોધ દેનારા છે. આપણે ધમ જીવ દયા મૂલ, રત્નરૂપ બાર વતવાલે અને દાન, શીળ, તાપ અને ભાવ-એ ભેદથી અનેક પ્રકાર છે. હે પુત્ર, આવા દેવ, ગુરૂ અને ધર્મના આપણુ પિતાના ઘરમાં છે તે છતાં તેને માટે તારે બીજે સ્થળે જવું સારું ન ગણાય, તેથી તું સ્વગૃહમાં રહીને જ શ્રી જિન દેવની પૂજા કર્ય, સાધુ ગુરૂને વંદના કર અને દયામૂલ ધર્મનું પાલન કર્યું.” આ વખતે ત્યાં રહેલા કોઈ કુંજરને પિતાના પિતા. મહરાજે પૂર્વે કહેવું વચન યાદ આવ્યું, તેણે કહ્યું હતું કે--તમારે પરસ્પર સહાય કરવી, તે ઉપરથી કેધ કુંજરે તે લમધરના શરીરમાં પ્રવેશ કર્યો, એથી લીધર વધારે ઉશ્કેરાઈ ગયે, એક તે વાનર, તેને વળી વીંછી કરડે, તરત તેણે ભગવંતના ધર્મની નિંદા કરવા માંડી, અને અન્ય લૌકિક ધર્મની પ્રસંશા કરવા માંડે, તે સાથે જેવા તેવા ભાષણથી પિતાના પિતાને ગાળો દેવા માંડી. તે વખતે વરૂણ શેઠે પિતાના દયાળુ અને નિર્ભય હૃદયમાં ચિંતવ્યું કે “ દષ્ટિ રાગથી દૂષિત થયેલે આ પુત્ર હિતોપદેશ આપવાને લાયક નથી. કહ્યું છે કે, “ મુને ઉપદેશ આપે તે તેમને શાંતિને માટે થતો નથી પરંતુ ઉલટો કોપને માટે થાય છે. અને ધ પાવું તે વિષને વધારનારૂં જ થાય છે. ” પછી વરૂણ શેઠે તે પુત્રની ઉપેક્ષા કરી દીધી એટલે તે કૃષ્ણ વિગેરે અન્ય દેવેને વિશેષ ભકત થયે અને જલજતુની જેમ વધારે મર્યાદા છેડવા લાગ્યા. પુનઃ દ્વિધાચિત્ત થયેલા વરૂણ શેઠે પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવ્યું, “આ પુર જિન ભગવાનનો અને સદ્દગુરૂઓને નિંદક છે, તેથી તેની સાથે વાસ કરે તે કેવળ દેષ સાથે વાત કરવા જેવું છે. જે પાપના સમુહવાલે હેય તેનો ત્યાગ કરવો જોઈએ અને પુણ્યમાં આદરવાલે હોય, તેને આદર આપવું જોઈએ પુત્ર છે, છતાં જે તે આપણું અતુલ કુલમાં રહેશે, તે તેથી ધર્મને શ્ય થઇ જશે જેનાથી કાન તુટે તે તેનું પણ શા કામનું ? સુવર્ણની છરી હોય, પણ શું તે પિટમાં મરાય છે ? તે પણ પડા કારી જ થાય છે, તેવી જ રીતે આ મારે પુત્ર છે, પણ તે શા કામનો ? પુ જંગલમાં થાય છે, પણ તે ગુણવાળું હોવાથી મસ્તક ઉપર ધરાય છે, અને મળ પિતાના શરીરમાંથી થયેલું છે, પણ લેક તેને બાહેર ત્યજી દે છે, જે પિતાને હાથ સડી ગયેલ હોય, તે શું તે છેદા નથી ? જે તેનું છેદન કરવામાં ન આવે, તે તેથી આખા શરીરના અંગ તથા ઉપાંગને ક્ષય થઈ જાય છે. નાગક તબેલી) ડો ગયેલા પત્રને બીજા માંથી બહાર કાઢી નાખે છે, જે તે સડેલું પત્ર વચમાં રહે તે ૧ બે ચિર થયેલા અર્થાત્ ચિંતાતુર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy