________________
શ્રી વિમળનાથ પ્રભુનું વ્રત ગ્રહણ,
૪૫
'
તેની આજ્ઞા વિચાર કર્યા વગર પાળતા હતા. પછી જ્ઞાતિજનના મુખથી વરૂણે પુત્રને આ વૃત્તાંત જાણ્યા, એટલે તેને ખેલાવી આદરપૂર્વક વરૂણૢ આ પ્રમાણે તેને શિક્ષા આપવા લાગ્યું! વત્સ, અપૂર્વ ક્ષીરસમુદ્ર પાસે હાય, તે છતાં ખાડાનું ખારૂં અને ડાળું પાણી કેમ પીવે છે ? હાથમાં દીપક છતાં કુવામાં શામાટે પડે છે? અને હાથમાં રત્નનુ દૃ ણુ છતાં કાંસામાં મુખ કેમ જીવે છે ? જેએ શ્રીવીતરાગને છેડી ખીજા દેવને નમે છે, તેઓ ચિંતામણિને છે।ડી કાચના કટકા ખરીદે છે. જેઓ નિગ્રંથ ગુરૂને છેડી ખીજા ગુરૂઓને આશ્રય કરે છે, તેએ કામકુંભને છેાડી ગળીના ઘડાએ ગ્રહણ કરે છે. જેઓ ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના ધમ છેાડી બીજા ધર્મોને આચરે છે, તેઓ કલ્પવૃક્ષને છેડી બાવળ વિગેરેને સેવે છે, અને જેએ ઉજ્વળ સિદ્ધાંતને મુકી પાપશાસ્ત્રા સાંભળે છે, તેએ અમૃતના પાનને છોડી ઉગ્ર વિષને પીવે છે. હે વત્સ, એ તાપસ વસ્ત્ર વડે ગલ્યા વગરની જીવવાળા જેલના પૂરમાં સ્નાન કરે છે અને તેની અંદર વજ્રા વે છે. તે હમેશાં શૌચને અર્થે સચિત્ત મૃત્તિકાને સેવે છે, અને અગ્નિકાય જીવની વિરાધના કરે છે. તે તાપસના પારણાને માટે ગૃહસ્થે આદા વિગેરેના શાક અને દૂધપાક વિગેરે રાગથી કરે છે. જળ વિગેરેમાં ત્રસજીવના સમૂહ સ્પષ્ટ દેખાય છે, તે તેના નાશ કરનાર તે તાપસમાં પહેલા વ્રત રૂપે સમાન્ય એવા દયાધ કયાં રહ્યો ? તે મિથ્યાત્ત્વની પ્રરૂપણા કરનાર છે, તે તેનામાં બીજી અમૃષાનુ વ્રત છેજ નહીં. તેની પાસે યાચના વગર પરિગ્રહ આવે છે અથવા કેટલુ એક તે ગ્રહણ કરે છે, તે ત્રીજું અસ્તેય વ્રત પણ નથી. તેમને સ્ત્રીઓના સઘટ્ટ વિગેરે કરવામાં શંકાજ હૈતી નથી, તે પછી તેના શાસનમાં ચેથ્રુ પ્રાચતુ શુદ્ધ વ્રત હેતુ નથી અને તે ગાંઠે દ્રવ્ય રાખે છે, તે પાંચમું અપરિગ્રહ વ્રત પણ નથી તેથી એવા તાપસની સેવા કરવી નહિં. ઉત્તમ પુરૂષોનીજ સંગતિ કરવી. આ જગતમાં ગુણ અને અવગુણુ સંગથીજ આાય છે. વળી કહ્યું છે કે, જેમના ધર્માં હિંસા છે, જેમનું તીથ જલ છે, જેમને નમવા ચેાગ્ય ગાય છે, જેમના ગુરૂ ગૃહસ્થ છે, જેમને દેવ અગ્નિ છે અને જેમના દ્વાન પાત્ર કાગડા છે, તેવા મિથ્યાત્વિઆની સાથે શે પરિચય રાખવા ? સમ્યકત્વના જે શંકા વિગેરે પાંચ દૂષણા છે. તે બધા દૂષણાના તેના સંસગ'થી સારા ધર્મીઓને પશુ લાગે છે. જ્યારે સમ્યકત્વ સ્થિર થાય, ત્યારે ધર્માંપણ સ્થિરતાને પામે છે. પાયો મજબૂત હોય તાજ પ્રાસાદ મજબૂત રહે છે. મૃત્યુલેાક સ્વર્ગ અને મેાક્ષ આપનારૂં સમ્યકત્વ પ્રાપ્ત થયું હાય, તે અને તિય"ચની ગતિ થતી નથી. જે ખીજા દેવા છે, તે ધરનારા ચલિત, નૃત્ય--ગાયન કરનારા, અજ્ઞાની, સ્ત્રી પુત્રવાળા અને રાગી ાય છે. હે વત્સ, રાપણા ઘરમાં જે દેવ છે, તે સર્વજ્ઞ, સર્જે દાષાને જીતનારા, આઠ કર્મના ક્ષચ
આ જગતમાં મનુષ્ચાને નરક કામસેવામાં તત્પર, શસ્ત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org