________________
શ્રી વિમળનાથ પ્રભુનું વ્રતગ્રહણ
૨૩૩ પવિત્ર છત્ર ધશ્વા લાગ્યા અને કેટલાએક ચામર વીંજવા લાગ્યા, કેટલાએક સહેજે ઉલ્લસિતભાવે ગીત ગાતા હતા. કેટલાએક કૂચ કરતા હતા અને કેટલાએક વાજિંત્રો વગાડતા હતા. “ આ માણસને દંડ કરે, ” “ આ માણસને મારે,” અને “આ માણસને દેશમાંથી કાઢી મુકે.” એવી રીતે પુરોહિત ન્યાય આપો, પરંતુ પ્રભુ પોતે એ ન્યાય આપતા ન હતા.
એક સમયે તે વિમળપ્રભુને મહાભાગ્યવાન પુત્ર છે. સ્વજનોએ તેનું નામ અરિમર્દન પાડયું. આ પ્રમાણે પૃથ્વીનું રક્ષણ કરતાં પ્રભુને ત્રિશલાખ વર્ષો ચાલ્યા ગયા. હવે તેમનું ભેગફલ કમ ક્ષાણ થયું અને સુખકારક શતાવેદનીય કર્મ સમાપ્ત થયું, એટલે તે સર્વજ્ઞ પ્રભુએ પિતાના ચિત્તમાં આ પ્રમાણે ચિંતવ્યું–“હું હવે જે આ ગ્રહવાસમાં રહ્યો છું, તે હું પિને જ મારા નેત્ર મીંચીને સત્વર અંધકાર કરું છું, આ પૃથ્વી ઉપર જે અજ્ઞાની છે તે બાળકની જેમ સ્મૃતિ વગરને થઈ જે કામ કરે છે, તેને તેનું અ૫ ફુલ મલે છે, પરંતુ હું ત્રણ જ્ઞાનને ધારણ કરનાર અને ઉત્તમ સંવર સહિત છતાં દીક્ષા લેતે નથી, તે અઘટિત છે. મેં મહાન પીડાને આપનારા રોગોની જેમ આ ભવમાં ઘણા ભોગો ભેગવ્યા છતાં મનના સંતોષથી મેં તેમને છોડી દીધા નહીં. આ રાય લક્ષમી ઉત્તમ પુરૂષને શીકરી–ભા કરનારી અને છાયાના જેવી છે. પરંતુ તે પુણ્યરૂપી દ્રવ્યને હરનારી, બાહેર સારવાળી અને અંતર સાર વગરની છે. આ શરીર કેરડાના કાણની જેમ વિપત્ર રક્ષણ ન કરી શકે તેવું અને લોકના સ્કંધ ઉપર ઉગેલું છે, તે છેવટે અગ્નિના કાર્યને માટે થવાનું છે. અર્થાત્ ભસ્મ બનવાનું છે. સ્ત્રાઓ કારાગુરૂપ છે અને છોકરાઓ મારાના જેવા છે (સ્વાર્થ) લુબ્ધ અને સ્તબ્ધમય એવા તેએને મેં આ સંસારમાં આ તી વાર મેળવેલા છે, તેથી એ સર્વમાં સદા કૃષ્ણ-કાળી એવી તૃષ્ણને છેડી અને સર્વે સંસારને અસાર જાણ કામદેવનો જય કરી હું વ્રતનો આય કરૂં.” આ પ્રમાણે પ્રભુએ વિચાર્યું તેટલામાં જ આસન કંપવાથી અવધિજ્ઞાન પ્રભુના દીક્ષા લેવાને ગ્ય એ સમય જાણું એકી સાથે સારસ્વત, ગર્દય, આદિત્ય, વરૂણ, તુષિત, મરૂત, અરિષ્ટ, અવ્યાબાધ અને વહિ એ બ્રહ્મલેક નિવાસી એકાવતારી અને ઉત્તમ સારવાલા ગુણી નવ લોકાંતિક દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા. સર્વ પ્રાણીઓમાં વૈરને છે સમતા રૂપ રમણીય સુધામાં મગ્ન થયેલા અને તવાર્થને નિશ્ચય કરવામાં લગ્ન થયેલા તે જિનેશ્વરને નમી સરલ બુદ્ધિવાલા તે દેવતાઓએ વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભુ, તમે તીર્થકર છે, માટે ધર્મ તીર્થને પ્રવર્તાવો.”
૧ પત્ર રહિત પક્ષે અશરણ. ર અર્થાત અગ્નિમાં ભસ્મ થવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org