________________
ॐ नमोऽन्यः । न्यायांभौनिधिश्रीविजयानंदसूरिपादपद्मभ्यो नमः । श्रीविमलनाथ चरित्र.
प्रथम सर्ग.
(दानधर्माधिकार.)
मंगलाचरणम. स्वस्तिश्रीकृषभं स्वर्णवर्ण वर्णनिषेवितम् ।। धर्मकर्मविधातारं वन्दे श्रीवृषभप्रभुम् ॥ १॥
લ્યાણની લક્ષ્મીથી શ્રેષ્ટ, સુવર્ણના જેવા વર્ણ વાલા, સર્વ વર્ણોએ સેવેલા અને ધર્મના અને કર્મોના રચનારા શ્રીષભદેવ પ્રભુને હું વંદના કરું છું. ૧
ब्राह्मीमतः कलाधारश्छायाभृद् वृत्ततास्पदम् ।
गोमंण्डलयुतो जीयान्मृगलक्ष्मा जिनः सदा ॥ २ ॥ "બ્રાહીએ માનેલા, કલાઓના ધારણ કરનારા, કાંતિને ધરનાર, સંવૃત્તસરચારિત્રનું સ્થાનરૂપ અને ગો (ભા) મંડળે યુક્ત એવા મૃગના લાંછનવાલા શ્રી શાંતિનાથ પ્રભુ સદા જય પામે. ૧
૧ અહિ બીજો અર્થ ચંદ્રપક્ષે થાય છે. બ્રાહ્મીમત એટલે બ્રહ્મપક્ષે માનેલે કલાઓને ધારણ કરનાર. છાયા-કાંતિવાલો અને વૃત્તતા ગોળાકૃતિરૂપ, અને ગોમંડળ-કિરણોના મંડળવા મૃગના લાંછનથી યુક્ત એ ચંદ્ર જય પામે. ભલેષાલંકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org