________________
શ્રી વિમલનાથ ચરિત્ર शिवानन्दकरैश्वयं समुद्रविजयोद्वहम् ।
श्रीमन्नेमीश्वरं नौमि सेनानीगणपूजितम् ॥ ३ ॥ જેમનું અશ્વયં શિવદેવી માતાને આનંદકારક છે અને જેઓ સમુદ્રવિજયના પુત્ર છે, એવા સેનાપતિઓના સમૂહથી પૂજાએલા શ્રીમાન નેમીધર પ્રભુને હું નમસ્કાર કરું છું.
सनातनो रुचेः स्थानं पद्माकरजराजितः ।
मुदेवोऽस्तु तमोहन्ता श्रीपार्थः पुरुषोत्तमः ।। ४ ।। સનાતન, કાંતિના સ્થાનરૂપ,પવાકરથી થયેલા કમલેથી વિરાજિત અને પુરૂમાં ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ દેવાધિદેવ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા થાઓ.
श्रीवीरं गुण गंभीर धरं धीरंजितामरम् ।
समीरनीरं सन्तापे सेवे सीरं भयावनेः ।। ५ ।। ગુણથી ગંભીર, ધારણ શકિતવાલા, બુદ્ધિવડે દેવતાઓને રંજન કરનારા, આ સંસારના સંતાપને હરવામાં પવન તથા જલરૂપ અને ભયરૂપી પૃથ્વીને ખેડવામાં હળરૂપ એટલે અભય કરનાર એવા શ્રી મહાવીર પ્રભુને હું એવું છું. ૫
केवलज्ञानविभवः समहा: सगुणालयः ।
विमलो ददतां हर्ष तीर्थराजस्तथा परे ॥ ६॥ કેવલજ્ઞાનના વૈિભવવાળા, તેજસ્વી, અને સદગુણોના સ્થાનરૂપ, એવા શ્રી વિમલનાથ પ્રભુ અને બીજા તીર્થકરે મને હર્ષ આપે. ૬
श्रीपुंडरीकप्रमुखाः प्रमुखा गणधारिणाम् । ' પછ7 jરીજાાિંથી પપ પપ . ૭ | સર્વ ગણધરેમાં પ્રમુખ એવા પુંડરીક વગેરે ગણધરે મને પુંડરીક-ગિરિના પુંડરીકની ઉપમા આપે. એટલે પુંડરિકગિરિ ઉપર જેમ પુંડરીક ગણધર મેક્ષ ગામી થયા, તેમ મને મોક્ષગામી બનાવે. ૭ :
श्रीगौतमं गणधरं शिवानंदं जनार्चितम् ।
नौम्यहं भावतः सर्व मंगलानन्ददायकम् ॥ ८ ॥ ૧ અહિં --અલંકારથી ઈશ્વર એટલે મહાદેવના પક્ષે એવો અર્થ થાય છે જેનું ઐશ્વર્ય શિવ-પાર્વતીને આનંદને આપનારું છે અને જેઓ મુદ્રા સહિત પાર્વતીને પરણનાર છે તથા સેનાની-કર્તિકસ્વામી અને ગણગણપતિ અથવા ગણેથી જેઓ પૂજિત છે. ' ૨ અહિં પુરૂત્તમ -વિષ્ણુપક્ષે એવો અર્થ નીકળે કે, વિષ્ણુ સનાતન છે અને તેના હસ્તમાં પદ્મા--લક્ષ્મી અથવા કમળ છે ને તે જરા નામની રાક્ષસીને જીતનાર છે અને તમોગુણ ( અંધકારને ) નાશ કરનારા થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org