SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી વિમળનાથ ચરિત્ર. છે, પણ મષી તે શ્વેત વસ્ત્રની સાથે મળવાથી ધાળી થતી નથી. ગળે વિગેરે કડવા પદાર્થાના ચેાગે સાકર કડવી થઇ જાય છે, પણ સાકરના યાગથી તે પદાર્થોં મીઠા થતા નથી, તેથી દુનના સંસર્ગથી સજ્જનેમાં દૂષણ થવાના સ ંભવ છે. આ લેકમાં ઘણી રીતે ઉત્તમના સંગથી અવશ્ય ગુણુજ થાય છે માટે હું પુત્ર, તું આ દુનાને સગ દૂર છેાડી દે, નહીં તે તને દૂષણની પ્રાપ્તિ થયા વગર રહેશે નહિ. ' વરૂણશેઠનાં આ વચના જાણી લઇ મેહુરાજાના દ્વેષકુજર નામના પુત્રે નંદને ગાઢ રીતે પ્રેર્યા, એટલે નદ બદલાઇ ગયે અને તેનામાં પિતા તરફ દ્વેષબુદ્ધિ ઉત્પન્ન થઇ આવી. તેણે પિતાને આ પ્રમાણે કહ્યું ‘“ અરે દુષ્ટ પિતા, તેં મારા નિરપરાધી આંધવા પાસેથી સાર વસ્તુ લઇ ઘરની બાડેર શું જેને કાઢી મુકયા છે ? મને પણ આવા ખાટા દેખનાં ભાષણે કરી ઘરની બાહેર કાઢવા ઇચ્છે છે, પરૢ નક્કી સમજજે કે જેવું પારકે ઘેર ચિંતવીએ તેવું પેાતાને ઘેર આવી પડે છે. હવે તું ચૂપ રહેજે. હમણાં તારૂ મળે છે અને તેથી તું આવેા પ્રલાપ કરે છે, પણુ હું તે! આ તારૂ બધું ભક્ષણ કરી જઇશ. ” નંદને આવાં અનિષ્ટ વચન કહેતા જોઇને કેટલાએક સજ્જનેાએ તેને સારા સંમત વચનેાથી વારીને આ પ્રમાણે કહ્યું, “ અરે ભાઈ, બીજાએાને પણ કદિ કઠેર વાકય કહેવું ન જોઇએ, તા જેઓ ઉત્તમ હિતવચન કડેનારા પૂજ્ય ડાય તેમને તે વિશેષપણે એવું કઠોર વચન ન કહેવું જોઇએ. ’' આ સાંભળી કાપના આટેપને વશ થયેલે નંદ એટલી ઉઠચેા કે, આ પિતા પૂય નથી, પણ મારા પૂર્વજન્મના વૈરી છે. ” આવું વચન સાંભળી લાભાલાભને વિચાર કરનારા તે લેાકેાએ વરૂણશેઠને કહ્યું કે, “ તમારે ન્યાયથી જેવા તેવાને હિતશિક્ષા પણ આપવી નહીં.' તેને માટે કહ્યું છે કે, “જેવા તેવા માણસને ઉપદેશ આપવે નહીં, કેમકે વગર વિચાર્યા ઉપદેશથી એક મૂખ' વાનરે સુગૃહી (સુગરી) નામના પક્ષીને ઘર વગરનું કર્યું હતું. ” આ પ્રમાણે સજ્જને એ વારેલ વરૂણશે મૌન ધારણ કરી પેાતાના ઘરમાંજ બેસી રહ્યા અને હૃદયમાં દુઃખ સહન કરવા લાગ્યું. જયારે પિતાએ તે નંદ પુત્રની ઉપેક્ષા કરી એટલે દુષ્ટ હૃદયવાળા, પાપથી પુષ્ટ થયેલે અને નિય એવા તે નંદ લેાકેાની સાથે હમેશાં કલહ કરવા લાગ્યા. એક વખતે વરૂણ શેકે પેાતાના હૃદયમાં આ પ્રમાણે વિચાયું–“ મારે ચાર પુત્રા છે પરંતુ તેઓ ચાર કષાયના જેવા છે. તેએમાંથી એક પણ પુત્ર મને સુખદાયક થયા નહિ" જે ગૃહાવાસમાં આવા કુપુત્ર થયા, તે ગૃહાવાસ હવે મારે શા કામનેા છે? હવે તે હું મારા સ ખળથી પરલેાકનું હિત સાધું, ’” આ પ્રમાણે વિખ્યાત યશવાલે વરૂણ શેઠ ચિતવતા હતા, તેવામાં નગરની બાહેરના ઉદ્યાનમાં શ્રી વિજયકેવળી ગુરૂ આવી ચડયા. ગુરૂના આગમનની ખબર સાંભળી ઉપાધિ અને સંસારના અંતને આપનારા તેમના વસતિ—સ્થાનમાં વરૂણ શેડ મિત્રાની સાથે આવી પહોંચ્યા અથવા વિષ્ણુધ--વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy