________________
શ્રીવિમળનાથ ચરિત્ર, - મને મનવાંછિત સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય.” “ કેઈ શુભ મુહુર્તમાં તે ચારે યોને તમારે
ઘેર મોકલી આપીશ.” શીલવતીએ ઉત્તર આપ્યો. પછી રાજા અરિદમન પિતાને ઘેર ગયે એટલે બીજે દિવસે શીલવતીએ તે ચારે મંત્રીઓને ખાડાની બહાર કાઢયા, પછી તેમને જળથી સ્નાન કરાવી, સુગંધી ચંદન વિગેરેથી ચર્ચિત કરી અને કંડીબામાં મૂકી વાજિંત્રેના નાદ સાથે તે રાજાના સ્થાનમાં લઈ ગઈ. રાજાએ તેણી ને માન આપ્યું. પછી એ મહારાજાએ હર્ષથી અખંડ ભાના સ્થાનરૂપ તે કંઆ માણસ પાસે રસેડામાં મૂકાવ્યા. તે દિવસે રાજાએ રયાને રસોઈ કરવાની ના કહી અને જયારે ભેજનની વેળા થઈ એટલે રાજા જમવાને આવ્યું. તે કંડીયાની પુછપ વિગેરેથી પૂજા કરી રાજાએ પૂછ્યું કે—“રસે તૈયાર થઈ?” તેઓએ કંડીયામાંથી “થઈ” એમ કહ્યું, પણ રઈ જવામાં આવી નહીં. તેથી રાજાએ ચિંતવ્યું કે, “તે શીલવતીના વચનથી આ યોએ સર્વ પ્રકારની સેઈ આપી હતી, પરંતુ તેઓ હમણાં મને કેમ આપતા નથી? માટે આ કંયાના દ્વાર ઉઘાડી તે યક્ષની સમીપ પ્રત્યક્ષ રીતે પૂછું કે, “તેમણે શીલવતીને રસેઈ આપી અને મને તે કેમ ન આપી?” આવું ચિંતવી રાજાએ તે કંડીઆ ખુલ્લા કર્યો, તેવામાં જેમના અંગ ઉપર અસિથ ચર્મ અવશેષ રહ્યું હતું અને જેમની આકૃતિ ઘણી બીભત્સ દેખાતી હતી તેવા તે રાક્ષસના જેવા ચારે જણા જોવામાં આવ્યા. તત્કાલ રાજાએ પિતાના માણસને કહ્યું કે—
આ પ્રત્યક્ષ રાક્ષસને મારી નાખે, નહીં તો તેઓ આપણે અવશ્ય નાશ કરશે.” રાજાના આ વચન સાંભળી તેઓ ભયભીત થઈને નકપણે બેલ્યા કે, “અમે સાક્ષાત્ રાક્ષસ નથી, પણ કામાકુર વિગેરે તમારા મંત્રીએ છીએ.” રાજાએ આશ્ચર્ય પામી પૂછયું, “તમારી આવી અવસ્થા કેમ થઇ?” તેઓએ શીલવતીએ કહેલો પૂર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. તત્કાળ રાજાએ શીલવતીને મંદહાસ્યપૂર્વક આ પ્રમણે ઉંચે સ્વરે કહ્યું કે –“હે ભદ્ર! લેકમાં વિદ્વાન કહે છે કે, “સ્ત્રી અબળ છે. તે કથન તમે આ સબળ પુરૂષોને જીતી લઈ મિથ્યા કરી બતાવ્યું. પ્રાયે કરીને બુદ્ધિ સર્વના કરતાં મોટી છે, એમ વિદ્વાને કહે છે. તમે સંતોષ અને તેલવાલા છે, છતાં વામ-વિષમબુદ્ધિના સ્વભાવને લઈને આ ચારે પુરૂનું ધન ગ્રડણ કર્યું, તેનું શું કારણ છે? તે કહો.” શીલવતી બોલી, “રાજેન્દ્ર, તમેએ આ ચારે નિર્ધન પુરૂષને ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેઓ મદભરેલા અને ઘણુ અનર્થોને કરનારા થઈ પડ્યા. અધમ પુરૂષે પિતાની બુદ્ધિથી દ્રવ્યવડે અનર્થ સાધે છે, મધ્ય પુરૂષ અર્થને જ સાધે છે અને ઉત્તમ પુરૂષ પરમાર્થને સાધે છે. આ ચારેને મદ હરવાને અને મારું શીલ સાચવી રાખવાને મેં મારી બુદ્ધિથી તેઓના અનર્થના મૂલરૂપ ધનને લઈ લીધું.” શીલવતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org