SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી વિમળનાથ ચરિત્ર, ચમાં ઇર્ષ્યાથી આકુળવ્યાકુળ થઇ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, આલમીધરે મેક્ષને આપનારા કુલધમ છેડી દીધા અને કેટલાએક વખત મારા ભક્ત થઇને રહ્યા, હવે ઇંદ્ર જાળના જેવા કાંઈક ચમત્કાર જોઇ તે ચિત્તને ચલાયમાન કરી બીજાને ભકત ખની ગયા છે હવે મારી સાથે વાત પણ કરતા નથી, તેા પછી એ વાંચક મારી કિત કરવામાં દૂર રહે એમાં શું કહેવું ? તે હવે એ દુČયનુ ફળ મારે તેને ખતાવવું જોઇએ.” આવું ચિતવી તે ગિદંડીએ એક દનું પુતળું બનાવ્યું. તે પુતળાને મત્રેલા લેઢાના ખીલાઓથી વીંધી અને કડવા અક્ષરેથી શાપના શબ્દો લખી પૃથ્વીની અંદર દાટી દીધું, તેજ દિવસથી મેટી શય્યામાં સૂઇ ગયેલા લક્ષ્મીધર ઉઠતાંજ ગતિભગ થઇ ગયા અને તેના અંગ તથા ઉપાંગમાં એવી વ્યથા થઈ કે તેને ખીજું કાંઇ કામ સૂજ્યું નહિ. આર્ત્તધ્યાનમાં તત્પર થયેલા તે મૃત્યુ પામી નિગેાદમાં ગયા અને ત્યાં તે મુઢ બુદ્ધિવાલા જેના દુઃખે અત આવે એવા અનંત કાળ સુધી રહેશે, તે પછી લાં`ા વખત અવ્યવહાર રાશિમાં ભટકશે. એમ જાણીને દષ્ટિરાગને યત્નથી સદા ત્યાગ કરવા જોઇએ. આ તરફ વરૂણ શેઠના બીજો પુત્ર સુ ંદર સ્નેહરાગથી સદા હ વડે પુત્રનું ધ્યાન ધરી રહ્યા હતા. તે પુત્ર જ્યારે યૌવન વયને પ્રાપ્ત થયા, ત્યારે સુંદરે તેને ઘણું દ્રવ્ય ખર્ચી પરણાત્મ્યા. તે પણ પેાતાની પ્રિયામાં આસકત બની ગયા, તેથી તે પિતાને અનાદર કરવા લાગ્યા. પિતાએ છુપાવી રાખેલ દ્રવ્ય મેળવવાને માટે તે પિતાના ચિત્તને સ ંતેષ આપવા ઉપર ઉપરથી કાંઇક વિનય કરતા હતા. મૂઢ બુદ્ધિવાલા સુંદરે તે પુત્રને આચાર સુંદર જાણી ભૂમિમાં રહેલ નિધાન વિગેરેનું સવ* પુ દ્રવ્ય તેને બતાવી આપ્યું. એક વખતે પુત્ર વધુએ પેાતાના પતિને એકાંતમાં આ પ્રમાણે કહ્યું, તમારા કંપતા કરવાલા પિતાએ મારૂ ઘર બગાડી મુકયુ છે. તે રાત્રે વારવાર ઝાડા પિશાબ કરવાને માટે દુર્વાર એવા ઘરના દ્વારને સદા ખખડાવ્યા કરે છે,ઘરની જમીન ઉપર કફ઼ નાખ્યા કરે છે, અને સુવે, ત્યારે ર અવાજ કરી મૂકે છે, તેને એવેા ગાઢ શબ્દ થાય છે, કે મને તેથી નિદ્રા આવતી નથી. જો તમારા ઘરમાં એ ડેાસેા ન હાય, તેા સારૂ થાય, તેને ઘરમાંથી ખાહેર કાઢીએ, તે પછી આપણુ અને સ્પષ્ટરીતે નક્કી સુખ ભોગવીએ. ” તે પુત્રે તેણીનુ' સ† વચન હર્ષોંથી કબૂલ કર્યુ. પછી તેણે સુ ંદરને ઘરની બહાર કાઢવા માંડયા, પણ તે ઘર માહેર નીકળ્યે! નહીં, ત્યારે એક વખતે પુત્રે પેાતાની સ્ત્રી આગળ તેને વૃત્તાંત જણાબ્યા, એટલે તે સ્ત્રી એલી કે, “ જો તે ઘર માહેર ન નીકળે તે હું તેને સારૂ અને પુષ્કળ ભેાજન આપીશ નહીં, તેનાથી તે દુલ થઇ જશે. પછી તમારે તે અનાય પિતાને ગળે અંગુઠે। દબાવી મારી નાખવા, તે શિવાય બીજો ઉપાય નથી. ” આવું વિચારી તે બંને સ્રીપુરૂષે તેમ કહ્યુ', પછી તે મૃત્યુ પામીને તેજ ઘરમાં કૂતરા ધઇ અવતર્યાં. હું વિજ્ઞ, આ દષ્ટાંત જાણી છેાડી તમારેસ્નેહગવેદે રા . Jain Education International ". For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy