SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી વિમલનાથ ચરિત્ર. ઉપર પરમ શ્રદ્ધા થી તે દુર્લભ છે. તેનાથી ધર્મ કર્મને કરવાના ઉપાયરૂપ એવી નિરાગી—અક્ષત કાયા મળવી દુંભ છે અને તેના કરતાં પ્રાણીઓના સંબંધમાં આલસ્ય વગેરેને ત્યાગ કરવો તે દુભ છે. આ પ્રમાણે ધમ રૂપી રાજાને મેળવવામાં તેર કાઠીયા કહેલા છે. આ સંસારરૂપ સમુદ્રને તારનારી ધકરણી કરવાની વાત તા દૂર રહી, પરંતુ જો ધર્મ ઉપર ફ્કત પક્ષપાત રાખવામાં આવે તાપણ તે પક્ષપાત દુઃખમાં સુખદાયક થઇ પડે છે. તે ધમ, સુબુદ્ધિની જેમ નિર્ધનને ધન આપનારા અને અસહાય પ્રાણીને સહાય કરવામાં શ્રેષ્ઠ સખા (મિત્ર)રૂપ એવા અવશ્ય થઇ પડે છે, ’ રાજા પદ્મસેને વચ્ચે પ્રશ્ન કર્યા કે, “ ભગવન, તે સુબુદ્ધિ કેણ હતા ? ” ત્યારે બ્રહ્મદત્તસૂરિ મેલ્યા— સુબુદ્ધિની અવાંતર કથા. રાજ તેજથી સુÀાભિત એવું પૃથ્વીભૂષણ નામે એક નગર છે. તે નગરની અંદર રહેનારા લાકો ઉદાર છતાં અનુદાર હતા, સોંગજ છતાં અનગજ હતા, ધનદ છતાં અધનદ હતા, પાવક છતાં અપાવક હતા, કુશળ છતાં અકુશળ હતા અને નીતિજ્ઞ છતાં અનીતિજ્ઞ હતા, તેાપણ તેએ અવિાધી ગણાતા હતા. લક્ષ્મીથી પ્રવર-શ્રેષ્ઠ અને તેથી લંકાપુરીને જીતનારા એવા તે નગરમાં વર્ષાકાળના જેવા જિતશત્રુ નામે રાજા હતેા. જેમ વર્ષાકાળ આસારધારાવૃષ્ટિ એ સહિત હોય છે, તેમ તે રાજા આસાર–વિશળસેના -સૈન્ય સહિત હતા. જેમ વાંકાલ પક-કાદવને કરનારા હોય છે, તેમ તે રાજા પકપાપને છેદ કરનારા હતા. જેમ વર્ષાકાલ કઢલ-અંકુરોને સ્ફુરણાયમાન કરનારા હોય છે, તેમ તે કદલને-યુદ્ધને ફ઼ારવનારા હતા અને જેમ વર્ષાકાલ દુનિ-અંધકારવાળા ઘમધાર દિવસને કરનારો હોય છે, તેમ તે દુનિ-નહારા સમયનું ખંડન કરનારે હતા. પરંતુ જેમ વર્ષાકાળ જીવન–જલ મેળવવાના ઉપાયરૂપ હેાવાથી લાકમાં માન્ય થાય છે, તેમ તે રાજાસને જીવન--આજીવિકા મેળવવાના ઉપાયરૂપ હાવાથી પ્રજામાં માન્ય થઈ પડયા હતા. તે રાજાને ચાર પ્રકારની બુદ્ધિના ભંડારરૂપ, ચાર પ્રકારના ધર્મના મને સારી પેઠે જાણનાર અને મંત્ર—વિચારણા ૧આળસ, પ્રમાદ, કૃપણુતા, માન-અહંકારાદિક તેર કાઢીયા ધર્મપ્રાપ્તિમાં વિઘ્નરૂપ થાય છે તથી તેને સમજીને દૂર કરવાની ખાસ જરૂર કહેલી છે. ૧ અહિં વિરોધાભાસ અલંકાર છે તેને પરહાર આ પ્રમાણે છે-તે ઉદાર હતા તેમ અનુદાર એટલે અનુ-અનુસરનારી છે. દારા-સ્ત્રીએ! જેમને એવા હતા. અર્થાત્ અનુકૂલ સ્ત્રીવાળા હતા. તેઓ સાંગજ-અગજ-પુત્ર સહિત હતા અને અનગજ-કામદેવના જેવા સ્વરૂપવાન હતા. તેઓ ધનદ-ધનને આપનારા દાતાર હતા, છતાં ધનદ-કુબેર ન હતા. તે પાવક-પવિત્ર કરનારા હતા, છતાં અપાવક અગ્નિ જેવા ન હતા. તેએ કુશળ ચતુર હતા, અને નઠારા શલ-સ્વભાવવાળા ન હતા. તેઓ નીતિન-નીતિને જાણનારા હતા અને અતીતિ એટલે અનાવૃષ્ટિ વગેરે સાત તિ(ઉપદ્રવા)થી રહિત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy