________________
મ
દ
*
*
*
*
*
* * * * *
*
* * *
અવાંતર સુબુદ્ધિની કથા કરવામાં ચતુર એવે સુબુદ્ધિ નામે એક મંત્ર હતું. તે મંત્રીના બુદ્ધિના બેલથી જ રાજ પિતાનું મેટું રાજ્ય ચલાવતો હતો. કારણ કે લેકમાં સવ બળના કરતાં બુદ્ધિનું બળ મેંટું ગણાય છે. તે રાજાના રાજ્યમાં લકે દંડને ભય જાણતા જ ન હતા અને લોકોને તેને કર સહેલે થઈ પડ્યું હતું અને પીડા આપનારી ચેર લેકેની તે કઈ વાતજ જાણતું નહીં. તે રાજા સર્પોથી વીંટાએલા વૃક્ષની જેમ પિતે કર છતાં પણ પિતાના ગુણ સેવકને સુખરૂપ થતું અને પોતે સૌમ્ય છતાં પણ દુષ્ટ સેવકેને દુઃખરૂપ થતું હતું. તેને મંત્રી સુબુદ્ધિ–સારી બુદ્ધિવાળે હોવાથી હંમેશાં રાજાની પાસે ધર્મવાર્તા કરતે હિતે. એક વખતે રાજા સભામાં બેઠા હતા, ત્યારે તે મંત્રીએ આ પ્રમાણે ધર્મની વિશેષ વાર્તા કહેવાનો આરંભ કર્યો. “પર્વની જેમ સુગુણ અને શ્રેષ્ઠ વંશમાં થયેલા ધર્મને પ્રાપ્ત કરી પુરૂષે શત્રુઓ ઉપર શેષ લાવ્યા વગર પણું પરાક્રમવાળા, પુરૂમાં ઉત્તમ અને વિશ્વ ઉપર મોટું બલ ધરાવનારા થાય છે અને જેઓ ધર્મ–બળવગરના નિર્મળ છે, તેઓ પાષાણના જેવી કાયા ધરાવતા હોય તે પણ તેઓ પરાક્રમને ચગ્ય નથી. વળી ધર્મથી સારા કુલમાં જન્મ થાય છે, ધર્મથી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે, ધર્મથી પ્રભુપણું, ઇંદ્રપણું અને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આ સ્થાવર જંગમ સહિત એવા ગેલેક્યમાં જે જે શુભ વસ્તુ છે, તે સવ આપને ધર્મના પ્રસાદથી પ્રાપ્ત થાય છે.”
સુબુદ્ધિ મંત્રીના આવાં વચનો સાંભળી રાજા બે, “મંત્રિનું, તમે જે કહ્યું તે બધું બેટું છે, આ ત્રણ લેકમાં જે જે ઊત્તમ વસ્તુ છે, તે તે પાપથી જ પ્રાપ્ત થાય છે. જુને, હું પોતે જ જીવોને મારું છું, મૃષા બેઉં , અને બીજાનું દ્રવ્ય બલાત્કારે ખેંચી લઉં છું, તે છતાં મારા રાજ્યની વૃદ્ધિ–આબાદિ થાય છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, પાપ કરવાથી સારું થાય છે.” રાજાના આવાં વચન સાંભળી સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “મહારાજા, કદિ સૂર્ય પશ્ચિમમાં ઉગે અને અગ્નિ શીતળ થાય, તે પાપથી સારું થાય. તમે જીવહિંસા વગેરે કરે છે, તે છતાં તમારા રાજ્યની જે આદિ થાય છે, તે તમારા પૂર્વના પાપાનુબંધી પુણ્યના પ્રભાવથીજ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એ ઉભય પ્રકારે રાજ્યની પ્રાપ્તિ થાય છે, પણ તે બંને પ્રકારે પ્રાપ્ત થયેલું રાજ્ય છેવટે નરકને આપનારું થઈ પડે છે. એર કદિ ચોરી કરવાથી ઘણું ધન પ્રાપ્ત કરે, તે તેનું ફલ સારૂં દેખાય, પણ તેમાંથી તેનું માથું પણ કપાય.” રાજાએ પ્રશ્ન કર્યો, “મંત્રિન, તમારા ઘરમાં જે સદા સંપત્તિ રહે છે, તે તેના પ્રસાદથી રહે છે તે કહો.” મંત્રીએ ઉત્તર આપે. “ તે ધર્મના પ્રસાદથી” તત્કાલ રાજા બે, અરે, તે સંપત્તિ મારી આપેલી - ૧ પર્વ એટલે વાંસની ગ્રંથિ તે શ્રેટ વંશમાં– સારા વાંસમાં થાય છે. ધર્મ પણ સારા વંશ-કુલમાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org