SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી વિમળનાથ ચરિત્ર આવ્યા, તે ખાવીશ પરિષહેા જાણવા. જે એ વાઘ અને સિંહ કહ્યા તે રાગ અને દ્વેષ સમજવા. જે નીરસ કહ્યું તે કલ્પ-અન્ન (પ્રાસુક અને નિર્દોષ ભાજન ) સમજવું, દેહને અભાવ થવાથી શિવ-કલ્યાણરૂપ થવાય છે. તે પછી જરા, વ્યાધિ, મરણ ભય, પરાભવ અને માનસિક પીડાથી ઉત્પન્ન થયેલી આધા થતી નથી ફકત પ્રણામ કરવાથી જેણે આવું" સુખ મનાવી આપ્યુ, તેવા લેાકનાથ રૂપ ધર્મ એ સવ થા આરાયા હાય, તે આ લેાકમાં શું ન આપે ?” આ સાંભળી રાજા બેસ્થેા, હું સાધુ, પ્રિયા સહિત એવા મને તમે ધર્માંધ્યાનની શિક્ષા આપે કે જેથી હું તેને આદરથી કરૂં. મુનિ વિચાર કરીને ખેલ્યા, “ હે રાજન, આ સંસારમાં સરૂરૂપ એવા ધ કના હજારા ઊદાર પ્રકારા છે, તેઓની અંદર પંચપરમેષ્ટી પ્રત્યે નમસ્કારના પ્રકાર સવથી સુગમ અને ઉત્કૃષ્ટ છે. તે નમસ્કાર મંત્ર આ લાક તથા પરલેાકમાં ઇચ્છિત લ આપનાર અને સમત્રાનેા નાયકરૂપ છે; તે મંત્રથી સવ વિપત્તિએ લય પામી જાય છે. સસ પત્તિએ પ્રાપ્ત થાય છે અને અંતરાયેા ક્ષય પામી જાય છે, તેમાં કોઇ જાતની ભ્રાંતિ નથી. હું સુંદર, તું પ્રિયા સાથે તે ૫ંચનમસ્કાર મ ંત્રનુ આદરથી સ્મરણ કર્યું કે જેથી પાપને હરનારા તે મંત્ર તને પ્રિય વસ્તુએ આપે. પ્રથમ પવિત્ર થઇને પવિત્ર સ્થાનમાં સ્થિર આસન ઊપર બેસવુ. અંગને ધેાએલાં વસ્ત્રોથી ઢાંકવું અને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખવું. અને હાટ ભેગા રાખી અને પેાતાના નેત્રા નાસીકાના અગ્ર ઉપર ઠરાવી પ્રમાદ રહિત થઈ મૌન ધરી દાંત વડે દાંતને પશ કર્યા શિવાય આંગબીના અગ્ર ભાગને, મેરૂના ઉæંધનને અને આત્ત તથા રૌદ્રધ્યાનને છેડી સુબુદ્ધિ પુરૂષે તે મંત્રના જપ કરવા. તે મંત્રનું પ્રથમપદ શ્વેત છે, બીજું પદ કુંકુમત છે, ત્રીજું પદ સુવર્ણ રંગી છે, ચેાથુ પદ નીલરંગનું છે, અને પાંચમુંપદ કૃષ્ણવી છે. શાંતિક પૌષ્ટિકના કાર્યોંમાં શ્વેતવર્ણી પદ, વશીકરણ તથા આકષ ણુમાં રક્તવર્ણી, સ્તંભનમાં પીતવર્ણી, મેાક્ષને અર્થે જ્યેામ-આકાશ રૂપ નીલવર્ણી અને ઉચ્ચાટનના કામ વખતે કૃષ્ણવી પદ ધ્યાવા. અને તે તે વણુની જપમાળા વસાદિકની સાથે ગ્રહણ કરવી એવી રીતે પાંચ પ્રકારતું ધ્યાન એ મ ત્રમાં દર્શાવેલું છે, હે રાજા, તે જેવા અવસર હોય તે પ્રમાણે તારે તેનું ધ્યાન કરવું. જો દિ જપમાળા ન હેાય તેા નંદ્યાવત્ત વિગેરેથી નવકાર મંત્ર ગણવા પણ તે ગણવાના નિશ્ચય છેાડી દેવા નહા. જયને આપનારા તે નવકાર મંત્રના જપથી સંગ્રામ, સમુદ્ર, જંગલ, શાકિની, ભૂત, સર્પ, સિંહ, વાઘ, અગ્નિ, વ્યાધિ, અસમાધિ, શત્રુસમુહ, વિકાર, અને દારિદ્રથી ઊત્પન્ન થયેલા આ લેાકના ભય પ્રાપ્ત થત ૧ નખ અડકાડયા વગર અને મેનુ ઉલ્લંઘન કર્યા વગર શુદ્ધભાવથી સૂત્રની નવકારવાળી વડે જાપ કરી શકાય. તેમજ હૃદયમાં નવપદની સ્થાપના કરીને તેમાં સ્થિર દ્રષ્ટિ રાખીને પણ કરી શકાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy