SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રીવિમળનાથ ચરિત્ર. વત્સે, પહેલાં તે જે કહ્યુ હતુ, તે તે અત્યારે દેખાતું નથી. ’’ પછી રાજપુત્રીના કહેવાથી પૂર્ણ કલશકુમારે પેાતાનું ખરૂ રૂપ પ્રગટ કર્યુ તે જોઈ રાજપત્ની હર્ષોંથી ઉત્કંઠાવાળી અની ગઇ. તેણીએ મંત્રીને કહ્યું, “ હે વિદ્રન, જીવા, શું આ આશ્ચર્યની વાત નથી ? ” તે સાંભળી ઉત્તમ શાસ્ત્રામાં ચતુર એવા મત્રી એલ્યા, “ હે દેવી, તેમાં આશ્ચર્યની વાત શી છે ? ધર્માંથી શું ન થાય ? ધથી કલ્યાણને પ્રાપ્ત થનારા મનુષ્યાને પૃથ્વી દ્રવ્યના ભંડારવાળી થાય છે, સ` રાજ્ય રવરાજ્યના જેવું અને છે, દેવતાએ હંમેશાં સેવક થઇને રહે છે, દૈત્યેા મનુષ્યના જેવા થઈ જાય છે, દુષ્કળ સુકાળ થઇ જાય છે. દુર્ગમ સુગમ થઈ પડે છે, ખંડ–વન અખંડ નગર રૂપ થાય છે, દુર્જન સજ્જન થઈ જાય છે. વિદેશ સ્વદેશના જેવા બને છે, વિષમ સુસમ અને છે, રાગ ભાગપણાને પામે છે, દુઃખ સારા સુખરૂપ બની જાય છે, કાલકૂટ ઝેર અમૃત થઇ જાય છે, સંકટ લક્ષ્મીનુ નિકટ બની જાય છે, નિધન-મૃત્યુ અથવા નિર્ધનતા ધનિકતા રૂપે થાય છે, પરલેાક સ્વલેાકની પેઠે થઇ પડે છે, લદ્દમી હંમેશાં લદ્દમી (શાભા) આપનારી થાય છે. શારદા-સરવતી-કેળવણી શારદા-સારને આપનારી થાય છે અને પાતે કરેલ સુકૃત વધી જાય છે. ” આ સમયે પેલેા યક્ષ તે રાણી વિગેરેની આગળ પ્રગટ થઇને બેલ્યા, “ હું પૂર્વ દમિતાર રાજા હતા, મેં શંકાદિ દોષથી સમ્યકત્વની જરા વિરાધના કરી હતી. તે સમ્યકત્વની શુદ્ધિ વિના બીજો ધમ માન્ય થતા નથી. તે રાષને લઇને હું આ યક્ષ થયેા છું, તેથી વિજ્ઞે ? હ ંમેશાં શુદ્ધ સમ્યકત્વ ધારણ કરવું અને તેમાં શ’કા વિગેરે મોટા દોષો કરવા નહીં. મેં આટલા વખત રાજ્યને સહાય આપવા રૂપ હિત કરેલુ છે. છેવટ પ્રતિષ્ઠાનપુરના રવામીપણાથી સુશેાભિત શ્રી મલયકેતુ રાજાના આ કુમાર રાજ્યની રક્ષા કરવા માટે કામસેનાના વિવાહ અથે (તમને) અર્પણ કર્યો છે. આ પૂર્ણ કલ્શ નામના કુમારના રાજ્યાભિષેક કરી તમે આદરથી તેની આજ્ઞા માનો. ” યક્ષનાં આ વચના સવે એ અંગીકાર કર્યા, પછી યક્ષે ક ંદના જેવા દેડવાળા તે કુમારને અતિ હર્ષોંથી કહ્યુ, “ હે કૃષ્ણક, સદ્ધત્ત, પત્ર યુક્ત, ધનરસનુ પાત્ર સુમનસ્ સહિત અને અ આપનાર એવા તું જય પામ. ધર્માંથી તારા કાર્યાંની સિદ્ધિ થશે તેમાં કેઇ જાતને સંશય રાખીશ નહિ, તે પણ કેાઇવાર કન્તવ્ય કરવાની ઇચ્છા થાય, તે। મને અવસરે સંભારજે. ’” આ પ્રમાણે કહી તે ધૈર્યવાન્ યક્ષ પેાતાના રથાનમાં ચાલ્યું. ગયે.. દેવતાઓ અને દાનવા મનુષ્યની સમીપે ઘણીવાર સુધી રહેતા નથી. પછી સેનાપતિ અને (6 ઃઃ ૧ પૃર્ણ કલશ સવૃત્ત-સારા ગેાળાકાર, પત્ર યુક્ત પાવાથી યુક્ત, ધનરસ–જળનું પાત્ર અને સુમનસ્ પુષ્પાથી યુકત ય છે અને તે અર્થ-દ્રવ્યને આપનાર છે. કુમાર પૂર્ણ કલશ સદત્ત-સારા આચરણુવાલા, પત્ર-વાહને યુકત ધનસ-જ્ઞાનનુ પાત્ર અને સુમન-વિદ્વાનોની સાથે સાથે રહેનાર અને અ રાધક હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy