SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રદરની સ્થા. ૧૬૫ અધિક ક્ષય પામે છે. એ સ્ત્રીએ, માર્ગમાં લીધેલું ખેતર, વિરાધ, શત્રુતા કરવી, નઠારા મિત્રા કરવા અને અજી માં ભેાજન કરવુ' એ પાંચ દોષ પોતાનાજ કરેલા હેાય છે. જે પુરૂષ એ સ્ત્રી વાલા હાય, તે કુટ-ખાટું ભાષણ કરવાને લઈને સાક્ષી ગણાતા નથી, તે પછી રાજકુલમાં તેવું પાણિગ્રહણનું કામ શા માટે કરવું ? ” પછી વિદ્યાધર અંજલિ જોડી વિનયથી એક્લ્યા-‘હે રાજકુમાર ! મહાશય પુરૂષા ખીજાની પ્રાથનાના ભંગ કરતા નથી. મારી પુત્રી કુમુદિની જેમ તમારા સુંદર કરતું ગ્રહણ કરીને અત્યંત વાળી થશે. તેથી સત્વર તમે આ કન્યાનું પાણિગ્રહણ સારી રીતે કરે. જેથી પછી સ્વચ્છ (રૂડા) આશય વાળી આ કન્યાનુ કેાઇ અનેરી સ્રી નામ ન ટ્રુ–પરાભવ ન કરે. ” આવાં વિવિધ વાકયાથી આગ્રહ કરી તે વિદ્યાધરે તે કુમારને વિવાહિત કર્યાં છે. તે હવે અહું સ્ત્રી સહિત આવશે. અનથડમાંથી રક્ષા કરવાને માટેજ મેં આ અગ્નિને અટકાળ્યા છે. હું રાજન, તેથી શાક છેાડીને દયામય ધમાઁનુ પાલન ક આ પ્રમાણે કહી તે જંગમ તીરૂપ મુનિ આકાશ માગે ચાલ્યા ગયા. પછી રાજા વિગેરે સામત્રિસહિત લોકો ત્યાં જ રહ્યા હતા. “ અમેા રાજકુમાર ચંદ્રોદરને લઈને જ નગરમાં જઇશું, તે સિવાય નહી' જઇએ, ” એમ નિશ્ચય કરી કા સમૂહને છેડી દઈ તેઓ ત્યાં જ પડાવ નાખીને રહ્યા. "" જ્યારે ચેાથા દિવસ આબ્યા, ત્યારે પણ કુમાર આકાશમાંથી આવ્યે નહી” એટલે તે લેાકેા શાકાતુર થઇ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા− અરે! ભાઈએ, તે માયાવી મુનિએ આપણ સર્વાંને છેતર્યા છે, માટે ફ્રીવાર ચિતા કરો કે જેથી દુઃખ જોવામાં આવે નહિ' '' તેઓને પુનઃ તેવા ઉદ્યમ જોઇ રાજકુમારીએ તે લેાકેાને કહ્યુ કે, “કલ્પાંત કાલે પણ તે મુનિનુ સ` વચન ફ્રે-ફાફેર થાય નહીં. ” આવી રીતે ધીરજ આપેલા તે લેાકેા રાજકુમારીના વચન ઉપર દૃઢ થઈને રહ્યા અને પ્રધાન વિગેરે તે રાત્રે પણ સાવધાન થઇને જાગવા લાગ્યા. જ્યારે આશા રહિત નિશા થઈ તેવામાં આકાશમાં કાઇ એ પુરૂષોના મોટા અવાજ આ પ્રમાણે સાંભળવામાં આવ્યે તેમાંથી એક જ એલ્યા “ અરે ! આ મારી ઇચ્છિત કન્યાને પરણી તું કયાં જાય છે? હું તારી પાસેથી તેણીને બલાત્કારે લહીશ પૃથ્વી વીર પુરૂષોને ભાગ્ય છે ” ત્યારે બીજો બાલ્યા, “ હું તેણીને પરણ્યે! હુ તેને ખેંચી લેવાને તુ કેમ ઇચ્છે છે ? તું સત્વર મારી પાસે આવ્ય એટલે તારૂ મસ્તક છેદી નાંખું ” આ સાંભળી તે લેાકેાના ચિત્ત સંભ્રાતે થઇ ગયા, આકાશમાં ષ્ટિ ફેરવવા લાગ્યા અને કાનને દુસ્સહ લાગે તેવા તેમના ખડગેાના ખટકારા આકાશમાં સાંભળવા લાગ્યા તે સાંભળી લેાકેા એલવા લાગ્યા કે, “ આ પુરૂષામાં આપણા કુમાર ૧ કુમુદિની-પોયણી ચંદ્રના કરકિરણને ગ્રહણ કરી હવાલી-થાય જ. કુમાર પણ ચક્રે દર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy