________________
૧૮ નામથી ધારા પ્રમાણે સીરીઝ પ્રગટ કરવા અને તેમ કરી જ્ઞાનભકિત કરવા સભાને એક રકમ સુપ્રત કરી.
આર્થિક સ્થિતિ પિતાને જોઈએ તેટલી પ્રાપ્ત થતાં તેમજ શારિરિક સ્થિતિ બરાબર ન રહેતાં, વ્યાપારી જીવનમાંથી નિવૃત્તિ લઈ સંતેષ ધારણ કરી પિતાના વતન શહેર ભાવનગરમાં કાયમ માટે નિવાસ કરી, બાકીનું જીવન ધર્મનું આરાધન કરવામાં અને સુખશાંતિમાં વ્યતીત કરવાનો શુભ ઈચ્છા હવે ધરાવે છે. તેઓને હાલ સંતતિમાં એક પુત્ર અને એક પુત્રી છે.
આ ઉપયોગી પુસ્તક છપાવવા માટે પિતાની પાસેની તેવી જ્ઞાનખાતાની એક રકમ ગ્રંથમાળ પ્રકટ કરવા માટે આપેલ છે, તેથી તેમનો આભાર માનવા સાથે તેમની પ્રતિકૃતિ સર્વની જાણ માટે આ ગ્રંથમાં આપી એમના ભવિષ્યના જીવન માટે આરોગ્યતા, સુખશાંતિ અને દીર્ધાયુષ્ય ઇચ્છી અનેક સુકૃતનાં કાર્યો તેમના મુબારક હસ્તે હવે પછી બીજા થાઓ એમ પરમાત્માની પ્રાર્થના કરી, આ જીવનરૂપરેખા સમાપ્ત કરીયે છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org