________________
૫૫
દાન દેવા ઉપર રત્નચૂડની કથા વાર સ્નાન કરાવીશ. જો તેમ ન કરૂ, તા મને દેવના સાગન છે. ’ તે પછી પેાતાની અપરમાતાને માન અપાવવા રાહકે એક વખતે પેાતાના પિતા પ્રત્યે પડછાયાને ઉદ્દેશીને કહ્યું કે, ‘ જીવા, આ કાઇ પુરૂષ આવ્યે છે. ’” તે સાંભળી પિતા કુશીલવે વિચાયું" કે, આ પુત્રે પ્રથમ જે પુરૂષ દર્શાવેલા, તે પણ આવા જ પુરૂષ હશે. તેથી મારી પ્રિયા રૂકિમણી સ` રીતે નિર્દોષ છે, ’આવું વિચારી ત્યારથી કુશીલવ પેાતાની પ્રિયા રૂકિમણી ઉપર રાગી થયા. બુદ્ધિને વશ થઇ ગયેલી રૂકિમણી તે પછી રાહકની ભક્તિ કરવા લાગી.
66
એક વખતે રાહક પેાતાના પિતાની સાથે ઉજ્જયિની નગરી જોવાને ગયા. ત્યાં પિતાએ તેને જણાવ્યું કે, “ હે વત્સ, ઉજ્જિયની નગરીમાં મને ઘણી વેળા લાગશે, તેથી તારે પાછા વળતાં સિપ્રા નદીની વચ્ચે રોકાવું, ” રાહક તે પ્રમાણે કબુલ કરી અતિ વિશાળ એવી ઉજ્જયિની નગરી જોઇ પિતાની રાહ જોવાને સિપ્રાનદીમાં જઇને બેઠો. તે નદીમાં બાળક્રીડાને વશ થઇ તેણે બધી નગરી નદીની રેતીવતી બનાવી. પછી જેવામાં ત્યાં તે રહ્યા હતા, તેવામાં અકેિશરી નામે રાજા ત્યાં આવી ચડયા. રાજાને નજીક આવેલા જોઇ રાહક ક્ષેાભરહિત થઇને મેલ્યા, “ હે નાથ, જાણે અનાથ હાય તેવી આ મારી નગરીને કેમ ભેદી નાખેા છે ? ” રાષકનું આવું ઉદાર વચન સાંભળી રાજાએ આગળ જોયું. ત્યાં રેતીની અનાવેલી પેાતાની રમણીય નગરી તેના જોવામાં આવી. તે રાહકનું સાČક વચન સાંભળી અને તેનું અદ્ભુત વિજ્ઞાન જોઇ ‘આ બાળક બુદ્ધિમાન છે ’ એમ જાણી તે ચિત્તમાં ચમત્કાર પામી ગયા. પછી રાજાએ પેાતાના સેવકાને પુછ્યું કે, “ આ બાળક કાણું છે અને કેનેા પુત્ર છે ? ” સેવકાએ કહ્યું કે, * આ કુશીલવ નામના નટના રાહક નામે પુત્ર છે. ” પછી રાજા બીજે માગે જઈ અને બહેર ક્રીડા કરી હષ પામતા પેાતાની નગરીમાં ગયા અને તે બાળક રાહક પણ પેાતાને ગામ ગયા. રાજા અરિકેસરીને ચારસા અને નવાણું મંત્રીએ પ્રથમથી હતા અને હવે તે એક મહામંત્રીને રાખવા ઈચ્છતા હતા. ચાલાક રાજાએ તે રાહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કોઇ એક સેવકને નટગામમાં મેાકલી ત્યાંના લોકોને આ પ્રમાણે કહેવરાવ્યું. “ અમારે નિવાસ કરવા માટે એક વસ્તુને અનેલા, વિસ્તારવાળા, ઉંચા અને સ્તંભ વગરના એક પ્રાસાદ કરાવેા. ” આવેા રાજાને અશકય આદેશ માની નટગામના બધા લોકા એકઠા મળી વિચાર કરવા લાગ્યા, પણ કાઇને તેવી બુદ્ધિ સૂઝી નહીં; તે વખતે રાહકે આવી પોતાના પિતાને કહ્યું કે, “ હે પિતા, ભેાજન કરવા ઉઠે, અસૂર થઇ જાય છે. ‘* કુશીલવે કહ્યું, “ વત્સ, તને ભેાજન સાંભરે છે, પણ મને સાંભરતું નથી, કારણ કે રાજાએ આ ગામના વાસીઓને અઘટિત આદેશ કરેલા છે.રાહકે પુછ્યુ, “ હું તાત, રાજાના કેવા આદેશ છે ? કે જેથી આ ગામના બધા લેાકેા ચિંતાતુર જેવા દેખાય છે. ” પછી કુશીલવે રાજાના તે આદેશ કહી બતાવ્યેા. તે સાંભળી રાહકે સવ લોકોને કહ્યું
Jain Education International
ܕܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org