________________
૩૦૨
શ્રી વિમળનાથ ચરિત્ર, આ પ્રમાણે કહી તાળું વાસીને તે પેટી રાજાની નજર રાખી અને તેની કુંચી રાજાને સોંપી દીધી. રાજાએ તે પિટીને સારી રીતે રક્ષણમાં રાખી. પછી મંશી ઘેર ગયે અને પિતાના ઘરને સુસ્થ રાખ્યું તે સાથે પોતાના હૃદયમાં પંચનમસકારનું ધ્યાન કરવા લાગે.
જ્યારે સાતમે દિવસ આવ્યા એટલે મંત્રીનો પુત્ર રાજપુત્રીના ઘરમાં ગયે. અને તેણે આદરથી તેણીની પ્રાર્થના કરી. રાજપુત્રીએ તેની ઈચ્છા જ્યારે કરી નહિં ત્યારે તેણે તેણીને ચટલે છેદી નાખે. રાજપુત્રીએ ભયાકુલ થઈ મુંબાર કર્યો. જેથી તરતજ રાજાના સુભટે ત્યાં દોડી આવ્યા. મંત્રિપુત્ર એટલે લઈ મંત્રીને ઘેર નાશી ગયે. સુભટેએ આવી રાજાને જાહેર કર્યું. પછી રાજાએ કુટુંબ સહિત મંત્રિપુત્રનો વધ કરવાને ચંડસેન નામના સેનાપતિને સેના સાથે મેક. મંત્રીએ પોતાના ઘરનું દ્વાર બંધ કરી તે સેનાપતિને આદરપૂર્વક જણાવ્યું કે, “ પેલા જોષીનાં વચન સાંભળવાથી પહેલેથીજ તમારા માટે પ્રાણ કપેલા છે, પરંતુ મને હમણાં જ રાજાની પાસે લઈ જાઓ, કે જેથી હું એકવાર અમૃત જેવા તે રાજાને આદરથી વિજ્ઞપ્તિ કરૂં. તેમજ પેટીમાં રહેલું રત્ન વિગેરે મારું દ્રવ્ય હું પોતે પરીક્ષા કરી રાજાને અર્પણ કરૂં પાછળથી પ્રાતઃકાલે આ તમારૂં કર્તવ્ય અનાયાસે કરે, નહીં તે ઉંદરને મારવાને એક મોટા પર્વતને
દવા જેવું થશે.” સુભટોએ તે સાંભળી રાજાની આગળ જઈને તે નિવેદન કર્યું. પછી રાજાએ મંત્રીને બેલા, અને પેલી પિટી ઉઘાડી. તેની અંદર જોવામાં જોયું, ત્યાં ડાબા હાથમાં ચટલે અને જમણા હાથમાં છુરી સાથે રહેલે મંત્રિપુરા જોવામાં આવ્યું. તેને જોઈ રાજાએ વિસ્મય પામી મંત્રીને કહ્યું કે, “આ શું?” મંત્રીએ કહ્યું,
દેવ ! મારી બુદ્ધિની કલ્પનાથી મેં આમ કર્યું હતું.” રાજાએ કહ્યું, “તે આના હાથમાં એટલે કેમ છે ?” મંત્રી બે, “ભૂપતિ ! આવી ચેષ્ટા કેઈ વ્યંતરે કરેલી છે, એમ જાણજે. તેવામાં તે વ્યંતર એટલે અને છુરીને સાથે લઈ ખડખડાટ હસતે આકાશ માર્ગે ચાલ્યા ગયા. પછી રાજાએ પિતાની પુત્રીને લાવીને પુછયું કે, “તને હમણાં શું થયું હતું?” રાજપુત્રીએ લોકેએ જેવી રીતે જોયેલે, તે પ્રમાણે બધો સંબંધ કહી આવ્યો. પછી રાજાએ તે મંગીને પુત્રની સાથે માન આપ્યું. હે શ્રેણી, તે વ્યંતર અહિં આવેલ છે. તેથી હું હમણાં તેને ઉપદેશ આપું છું તે સાંભળી વ્યંતર અને પુત્ર સહિત શેઠ પ્રતિધ પામી ગયા. વ્યંતર ત્યારથી અનર્થદંડને ત્યાગ કરી કઈ ઠેકાણે ચાલે ગયે. વિરસેન અને પક્વસેને પછી ગુરૂને આ પ્રમાણે કહ્યું, “હે સુવતી, અમે બંનેને તે અનર્થદંડનું વ્રત આપ.” ગુરૂ બોલ્યા, “તમે બંનેને આ વ્રત વાળવું મુશ્કેલ છે, જે ગૃહસ્થ એ વત ગ્રહણ કરે, તેણે અનઠારૂં ધ્યાન, પાપ કર્મને ઉપદેશ અને હિંસા કરનારને હિંસવસ્તુનું અર્પણ એટલાં ન કરવા જોઈએ તેમજ પ્રમાદનું સેવન, ઔષધ તથા મંગનું કથન, દેવગુરૂની આશાતના અને અતિચાર -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org