________________
તપ ઉપર નિર્ભાગ્યની કથા.
૧૦૧
કર્યા હોય તાપણુ જો જીવ આદરથી દુષ્કર તપ આચરે છે, તે તે નિર્ભાગ્યની જેમ ઉંચા પ્રકારના સુખાને ભાગવે છે. ’
આ વખતે રાજા પદ્યસેને પ્રશ્ન કર્યાં કે, “ તે નિર્ભાગ્ય કેાણ હતા ? તેણે કેવું તપ કર્યું હતું ? અને તે કેવી રીતે સુખ પામ્યો ? ” શ્રી બ્રહ્મગુપ્ત ગુરૂ બાલ્યા—
.
*****];
નિર્ભાગ્યની કથા.
GSSS
*
અહિં ઘાતકી ખંડમાં પ્રાગ્વિદેહ નામે (પૂર્વ મહાવિદેહ) ક્ષેત્રના આભુષણારૂપ અચળ નામે એક ગામ છે, તેમાં સિંહ નામે એક તે ગ્રામની 'ચિંતાકરનાર-નાયક હતા તેને શીલ વિગેરે ગુણાથી શાભતી સિંહલા નામે પત્ની હતી. તે સિંહને સુખરૂપી જળનીનીકના જેવા ઘણેા કાળ ગયેા નહીં તેટલામાં તે તેને દુર્ભાગ્ય ચેાગે તેની પત્ની સગર્ભા થઇ, ત્યાં કાઇ નઠારા કચે!ગે શત્રુઓએ આવી તે બાળકના પિતાને મારી નાખ્યા અને તેના ઘરની સારરૂપ વસ્તુએને હરી લીધી. આ બનાવથી સિંહુલા નઠારી સ્થિતિમાં આવી ગઇ. દુ:ખ આપવાથી વિકરાળ એવા સમય આવતાં સિહલાને પુત્ર જનમ્યા. તે સમયે વિવેકી લેાકેાએ વિખવાદથી વિચાર કર્યા કે, આ પુત્ર ગર્ભમાં આવતાંજ તેના પિતા દ્રવ્ય સાથે વિનાશ પામ્યા, તેથી કલ્યાણના વિસ્તારને છેડાવનારા આ પુત્રનું નામ નિર્ભાગ્ય રાખા. તેવા વિષમ નામથી તે લેાકેામાં પ્રખ્યાત થયે. માતા સિંહુલા લાક નીતિને લઇને તે પુત્રને ઉછેરવા લાગી. ને બાળક નિર્ભાગ્યને હર્ષ રહિત આઠમુ વર્ષોં બેઠું, ત્યારે તેની માતા મૃત્યુ પામી ગઇ. પછી તે માળક પેાતાના પ્રાણનુ' ગુજરાન કરવા ૨ મા રહિત ભિક્ષા માગવા લાગ્યા. અભાગ્યયેાગે ગુણાના સમૂહથી રહિત એવા તેને ગામમાં કોઈપણ ભિક્ષા આપતું ન હતું તેથી તે કંગાળ તે ગામમાંથી નીકળી પૃથ્વી ઉપર ભમવા લાગ્યા. કાઇ દેવગ્રામ નામના ગામમાં આવી ચડતાં તે તેના પિતાના દત્ત નામના કાઈ મિત્રના જોવામાં આવ્યેા. તેણે તેને કહ્યું કે, “તુ સારા આચરણથી મારે ઘેર રહી આ મારી ભે સેાને ચાર અને તારા પૂના દુસ્તર દુઃખને અટકાગ્ય.” તે દત્તના ગારસનું ૧ ચિતા કરનાર-સંભાળ રાખનાર-રક્ષણ કરનાર
""
Jain Education International
'
૨ મા રહિત એટલે ઉન્માગે, અથવા જ્યાં મલે ત્યાંથી.
૩ ગારસ-ગા–વાણીના રસ પ્રાપ્ત કરી દુર્ભાગ્યે પેાતાનું' કૃષ્ણત્વ દુ:ખતી કાલાશ છેડી દીધી અને તેણે ગોપાલપણું–ગાયભેંસાને પાલન કરવાપણું પ્રાપ્ત કર્યું, અર્થાત્ તે ગાયાલ અન્યો. ગારસગાયનું દૂધ દહીં વગેરેનું પાન કરવાથી શરીરની કાલાશ દૂર થઈ જાય છે. તેમ નિર્ભાગ્યને બન્યું, વિરાધપક્ષે ગારસનું પાન કરે તે કૃષ્ણરૂપતાને છેડી ગાપાલ નામ ધારણ કરે. ગુરૂસ્નેહ મોટા ભાગ્યવંત સાથે સ્નેહ પ્રીતિ પક્ષગુરૂ=વધારે, સ્નેહ-દુધ દહી પ્રમુખ સ્નિગ્ધ--રસકસવાળું ભોજન.
For Private & Personal Use Only
www.jainelibrary.org