SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી વિમળનાથ ચરિત્ર. તેમાં કોઇ જાતના સદેહ નથી. ૧ભદ્રજાતિને ગજેંદ્ર સદ્યાન અને ગુરૂ સન્માનવાળે હાય છે, તે છતાં તે પરસ્ત્રીની વિશેષ આસકિતથી બંધનના નકારા સંકટમાં આવી પડે છે, જે પુણ્યજન પણ પરસ્ત્રીગમનની ઈચ્છા કરે છે, તેને રામાની આસિકતને લઇને ઉત્તમાંગનેા ક્ષય થઈ જાય છે, અરે ! ભૂખ, તારે સુંદર ગુણસમુહથી યુકત એવી પાંચસા સ્ત્રીઓ છે, તેટલી સ્ત્રીઓથી પણ જો તને સતેષ થતા ન હેાય, તે પછી એ પરસ્ત્રીએથી સંતેાષ શી રીતે થશે ? તેથી સ્વદારમાં સંતેષ ધારણ કર્યાં અને પરસ્ત્રીને ત્યાગ કર્યું, જેથી આ સંસારમાં અને પરલેાકમાં તને સુખ થશે,” પિતાનાં આવાં વચન સાંભળી અત્ત બેયે−ુ પિતા, તમે ભેગ ભાગી રહ્યા છે એટલે તમને હવે ભાગ રૂચતા નથી, પણ અમારા જેવા યુવાનેને તે હજી ભેગમાં સુખ લાગે છે. અહે। ! એકેદ્રિય જીવો પણ સ્પર્શ સુખનો અનુભવ કરે છે, અને દેવતા પશુ સ્પર્શ સુખને અનુભવ કરે છે, તે પછી મારા જેવાને તેમાં શેને! દોષ હોય ? સ’સારી જીવાની તે ચાતરફ એવીજ પ્રવૃત્તિ દેખાય છે અને નમ્ર, મુંડ અને રાંડેલા હાય તેમને કવચિત્ એ નિવૃત્તિ હોય છે. જે માગે ઘણા લેકે ગમનાગમન કરે, તેજ રાજમાર્ગ કહેવાય છે. ખાકીના ખીજા માર્ગ તે ચારમાજ છે. હું પિતા, તમે ધ કરો છે. તે તેનાથી તમને સ્વલાક મળશે, પરંતુ તે સ્વગ લેકમાં પણ દેવતાએને તે વિષયસુખ રહેલુ છે. જે પ્રત્યક્ષ એવા વિષયસુખને છેડી પરેક્ષ એવા સ્વ સુખ તરફ નજર કરી રાખવી તે વરસાદને ચડેલા દેખી પાતાની પાસે રહેલા પાણીથી ભરેલા ઘડાને ફાડી નાખવા જેવું અને સ્ત્રીને સગર્ભા દેખી કેડ ઉપર રહેલા ખાલકને છેડી દીધા જેવું છે. તમને સાઠ વર્ષ થયા છે, તેથી તમારી બુદ્ધિ નાશ પામી લાગે છે. ’” અંત્તનાં આવાં વચન સાંભળી વરૂણ શેઠ એયે—“ અરે વત્સ, હું તને સ એના ત્યાગ કરવાનું કહેતે નથી, ફક્ત પરસ્ત્રીને ત્યાગ કરવાનું કહું છું. હું જે ધર્માં કરૂ છું, તે વિષયેાને માટે કરૂિપણ કરતે નથી; પરંતુ કમને ક્ષય કરવાને અને એધિ લાભને માટેજ ધમ કરૂં છું. તે કહ્યું કે, જે માગે ઘણા લાકે ગમનાગમન કરે છે, તે રાજમાગ કહેવાય છે, તે તારૂ કહેવું સત્ય છે. જે માગે રાજાએ જાય છે, તે રાજમાગ કહેવાય છે, અને જે માગે થાડા લેકે। જાય છે, તે ચારમાળ કહેવાય છે, તે તારૂ કહેવું તદ્ન અસત્ય છે. જે ( બાહ્ય બંધન મુક્તિરૂપ ) મોક્ષસુખને આપનાર માગ કહ્યા, તે ખાદ્યમાગ જાવે. તેથી હું કમાને છેડી કરહિત એવા માગે ચાલનારા છે. ” અંત્ત એલ્યા—“ જેમાં ખાવાનું, સ્વાદ લેવાનું, પાન કરવાનુ અને ૧ હાથી પક્ષે—ભદ્રતિ-સારી જાતિને, સદાન-મદસહિત અને ગુરૂ-મેટુ સત્—તારૂં આન પ્રમાણવાળા. બીજે પક્ષે સદાન–દાન કરનાર અને સદગુરૂનું માન રાખનાર, ૨. યક્ષન. ૩ રામા-સ્ત્રી અને લક્ષ્મી. જ ઉત્તમાંગ-મસ્તક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy