________________
ભાવતન્ત્ર ઉપર ચાદરની કથા
૧૩૯
માનરહિત અને સરલતાવાળી રાણી જયાવળી પેાતાના હૃદયમાં ચિંતવવા લાગી કે, “ હે ! ચ્યવનની અજ્ઞાન એવી કુકડીને પણ ધન્ય છે કે જેણી આ સંસારરૂપી વૃક્ષની સફળતા કરનાર પેાતાનાં જીવતાં અથાંગ્માને સદા સ્નેહ ભરેલી ટષ્ટિથી સહિત જીવે છે. વળી જેણી પેાતાના એ ચરણેાવડે પૃથ્વીને આદરથી ઉખેડી પાછળ અને પડખે રહેલાં તે બચ્ચાંઓને કણ વિગેરે ખવરાવે છે, અને હુ· સૌભાગ્યની શ્રેણીથી ચુક્ત છતાં કેવી મંદભાગ્યવાળી કે જે તેને આનંદ આપનારા પુત્રને જોતી નથી. હું જીનિા વૃક્ષની જેમ કુલીન છતાં પણ ફળ ( સંતાન ) રહિત છું અને તે જીઇ તે પુષ્પવતી થઇ રાજાને ભેગદાયક છે. અને હું પુષ્પવતી છતાં ભગદાયક ( પુત્રવતી ) થઇ શકતી નથી. જેમ રાજહંસે સેવન કરેલી અને કાદવમાંથી થયેલી પદ્મિની રાજા ચંદ્રના પ્રસાદ પ્રાપ્ત કરતાં પણ સુખથી મુવિકાસ કરતી નથી, તેમ હું રાજારૂપી હંસે સેવેલી છું અને મારી ઉપર રાજાના પ્રસાદ છે, છતાં પણ સુખથી મુખવિકાસ કરતી નથી, પૃથ્વી ઉપર શ્યામ એવી પણ રાત્રિ રાજા-ચંદ્રના પ્રસાદ મેળવી નિળ થઇ જાય છે, પરંતુ જ્યારે તેજ રાત્રિને અંધકાર પ્રાપ્ત થાય છે, ત્યારે તે કઈવાર કૃષ્ણતા કાળાશવાળી બની જાય છે, ” આ પ્રમાણે વિચારી તે રાણી જયાવની નિસ્તેજ બનીને એક મેરા આવૃક્ષની છાયાને પ્રાપ્ત કરી પાપને લઇ નિરાશ થઇને બેઠી. શ્વાસોશ્વાસને રૂંધતી અને ચેાતાના આત્માના સ્વરૂપને વિપરીતપણે ચિતવતી તે વિયેાગવાળી લઈ વનવાસમાં રહી.
અહિં મનેહર ભુને રાગી રામ રાજ્ય તેણીના વિચાગથી આતુર થઇ સભા વિસર્જન કરી તત્કાળ મત્તઃપુરમાં આવ્યા. ત્યાં જેમ જીવ વગરનું શરીર હેય અને વન વગરનું નગર હેાય તેવુ રાણી જયાપળી વગરનું અંતઃપુર તે માનવા લાગ્યા. અંતઃપુના રક્ષક નાજર લેકાણે રાજાને રાણીના વૃત્તાંત જણાત્મ્યા, એટલે પાયાની પ્રિયાને મેળવવાને માટે તરત સકામ થઈ તે કામદેવના મદિર પ્રત્યે ચાલ્યા. ત્યાં રસ્તામાં આંબાના વૃક્ષ નીચે બેઠેલી પાતાની પ્રિયાને દીન થયેલી જોઇ તે પણ તેણીના જેવાજ અજ્ઞ હૃદયવાળા થઈ ગયેા. રાજા પાસે આવેલે પણ તે પ્રાજ્ઞ સ્ત્રીના જાણવામાં આવ્યે નહીં. કારણકે, તે વખતે તેણી ચિંતવન કરવામાં આસક્ત થઈ રહી હતી. રાજા ક્ષણત્યારે સ્થિર થઈને પેત્તાની પ્રિયા પ્રત્યે ખેલ્યું, “ ભદ્રે ! આજે તને આવું અભદ્ર શું થયું છે? કે જેથી તુ જુદી તરેહનીજ થઇ ગ છે. ” આ સાંભળી રાણી ભાનમાં આવી અને જેવામાં ઊંચે જુએ છે તેવામાં તેણીએ તે દયાળુ રાજાને જોયા, તત્કાલ તેણીએ આ પ્રમાણે વિચાર્યું', “અરે મારા સ્વામી પ્રત્યક્ષ આવ્યા, તે પણ મે તેમને ચેાગ્ય (ઉચિત સત્કાર-વિનયાદિ) કાંઈ કર્યું નહીં. આ તે એક તરફ માળ ઉપરથી પડવુ' થયું અને
૧ પુષ્પવતી રાણીપક્ષે રખવતી અને જી પક્ષે પુષ્પ-પુલવાળી. ૨ શીતળ કિરણોવડે અમૃતાંસ’ચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org