SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ વાસુદેવ સ્વયંભુ પોતાના બંધુ ભદ્રને સાથે લઇ પરિવાર સહિત સમવણુરણમાં આવ્યે અને જિનેશ્વરને નમી ઇંદ્રની પાછળ પ્રભુ દેશના સાંભળવા બેઠા. પ્રભુએ સ્વયંભૂતે ઉદ્દેશીને ખેલ્યા. હું ભદ્રે ! ચારિત્ર લેવાની તારી ચેગ્યા નથી. તેથી શ્રાવક ધમ સાંભળી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત એ માર વ્રત સમકિત સહિત પેાતાની શક્તિ પ્રમાણે પાળ્યા હાય તા તે દેવતા અને મનુષ્યના સુખવડે પ્રોઢ એવા સાત આઠ ભવે સિદ્ધિ આપનારા થાય છે. તે ખારવ્રતમાંથી પહેલા વ્રત શ્રદ્ધાથી અગીકાર કરે તે શ્રાવક સદાને માટે નિરપરાધી એવા ત્રસ જીવેને જાણીજોઇને વધ કરતા નથી, તેમજ પ` દિવસેમાં વિશેષપણે સ્થાવર જીવાને તથા અન્ય સાપરાધી તેને પણ વધ કરતે નથી જે ઉત્તમપુરૂષ પવને વિષે પણ શુદ્ધ દયા પાળે છે તે નૃપરશેખરરાજાની જેમ ભવેાભવ સુખી થાય છે. અહિં પ્રથમ વ્રત ઉપર નૃપશેખર રાજની કથા આપવામાં આવેલ છે. જે મનન કરવા લાયક છે. પા. ૨૭૭ થી ૨૮૦. માર્ગાનુસારી એવે પણ જો પુરૂષ નિરાધાર મૃષાવાદ કરે તે તેને પગલે પગલે ઘાત્ત થાય છે. કન્યાલિક વગેરે અસત્યા નડે. ખેલનાર ત્રીજું વ્રત પાળનાર કહેવાય છે. એ અસત્ચાની અંદર થાપણુ એળવવાના દોષ તે બીજાનેા નાશ કરનાર ગણાય છે, અને તે દોષ કરનારને બે ત્રણ વ્રતનો ભંગ થાય છે. ઉત્તમજને વિમલની જેમ અસહ્ય ખેલનાર મનુષ્યને કદી પક્ષપાત કરતા નથી તેમ કમળની જેમ સત્ય એાલનાર રાજમાન્ય, સ્વજનોથી પૂજિત અને મહત્વની કીતિવાળા થાય છે. અહિં વિમલ અને કમળના દૃષ્ટાંતે આપેલા છે, જે એધદાયક છે. પા. ૨૮૦ થી ૨૮૩. અદત્તાદાન વિરતિ વ્રત માટે પ્રભુ ઉપદેશે છે કે, જે મનુષ્યાએ પૂર્વે પારકા હુરેલા દ્રવ્યેાથી પેાતાના હાથને ખાળ્યે નથી, તે પુરૂષના ઉત્તમ હૃદયને અગ્નિ પણ બાળતે નથી. જે લેવાથી આ ચેર છે એમ લેકે કહે છે તેવી અદ્યત્ત વસ્તુ લેતા નથી તે સુરદત્તની જેમ આ પૃથ્વીમાં લાઘનીય છે. અને તેવી વસ્તુ ગ્રહણ કરે છે તે કમળસેનની જેમ નિ દનીય થાય છે. આ કથા પહેન કરવા ચેાગ્ય છે. પા. ૨૮૩ થી પા. ૨૮૫. આચારવાળી પેાતાની સ્ત્રીમાં સતાષ રાખવેા અને સ્ત્રીએ પેાતાના પતિમાં સતેષ રાખવા એ ગૃહસ્થા માટે વિદ્વાનેાએ ચેાથુ' વ્રત કહેલ છે. જે પુરૂષો રાષ વગર પેાતાની સ્ત્રીને પણ ત્યાગ કરે છે, તેઓને યુક્તિવડે યતિઓથી પણ અધિક જાણવા. જો કે એવા અનુપ્ચા થાડા જોવામાં આવે છે પરંતુ સ જનોએ પવૅના દિવસમાં તે સ્ત્રી સંગ સદા વર્જિત કરવા જોઇએ. કિલષ્ટ બુદ્ધિવાળા જે પુરૂષા પરસ્ત્રીની અભિલાષા કરે છે તે પુરૂષો ચાવચંદ્ર સુધી ચંદ્રની જેમ અવસ્ય દુઃખ પામે છે. અને જે પુરૂષષ આદરથી રવદાર સંતાય રાખે છે, તેએ સુરેન્દ્રદત્તની જેમ સુખ તથા સૌભાગ્યનું પાત્ર બને છે. અથા ત્રત ઉપરની આ કથા રસિક અને ઐાધદાયક છે, પા. ૨૮૫ થી ૨૮૮. પાંચમુ` વ્રત પરિગ્રહ પ્રમાણ છે, જે મનુષ્ય ઇચ્છાવડે ધનધાન્ય વગેરે પરિગ્રહનું પ્રમાણ કરે છે તેને પાંચમુ' પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે, એ ત્રત ગ્રહણ કરવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy