Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001008/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી – શ્રાધ્ધ - પ્રતિક્રમણ – સૂત્ર પ્રબોધટીકા ભાગ ૨ પ્રકાશકે. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ – ૫૬.. For Private & Personal Use Ons www.Jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધ ટીકા) (સપ્તાંગ વિવરણ) ભાગ બીજો (સૂત્ર ૨૬ થી ૪૫) • સંશોધક • પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ પરમ પૂજ્ય મુનિશ્રી કલ્યાણપ્રભવિજયજી • પ્રયોજક : અમૃતલાલ કાલિદાસ દોશી, બી.એ. • પ્રકાશક ૦ જૈન સાહિત્ય વિકાસ મંડળ વિલેપારલે, મુંબઈ-૪૦૦૦૫૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધ ટીકા) ભાગ બીજો પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ રોડ, વિલેપારલે, મુંબઈ-૪૦૦૦પ૬ . © જૈન સાહિત્ય વિકાસ મંડળ ત્રીજી આવૃત્તિ ઑગસ્ટ, ૨૦OO નકલ : પOOO કિંમત : રૂ. ૧૭૫/રૂ. પ00/- (સેટ ભાગ-૧, ૨, ૩ ના) મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ નોવેલ્ટી સિનેમા પાસે, ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન નં. ૫૫૦૮૬૩૧-૫૫૦૯૦૮૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન ધર્મની એક અતિ મહત્ત્વની ક્રિયા એટલે આવશ્યક ક્રિયા. આ ક્રિયાના નામથી જ તેના અર્થનો બોધ સહજ થાય છે. આ ક્રિયા સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓને સવાર-સાંજ બે વખત અવશ્ય કરવા યોગ્ય છે. આજે તો આ ક્રિયા પ્રતિક્રમણના નામે સુપ્રસિદ્ધ છે. અનાદિ કાલીન કર્મમળને દૂર કરવા, નવાં કર્મોને આવતા અટકાવવા, ક્રોધાદિ કષાયોનો નાશ કરવા, મૈત્રી આદિભાવના વિકસાવવા તેમજ મોક્ષપ્રાપ્તિ અર્થે આ ક્રિયા એક અદ્ભુત ક્રિયા છે. તેમજ તે દ્વારા આત્મનિર્મળતા પ્રાપ્ત થાય છે. માટે આગમિક કાળથી જ આ ક્રિયા ઉપર અનેક ગ્રંથો રચાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ સાંપ્રત ક્રિયાનાં સૂત્રો ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં અનેક ગ્રંથો રચાયા છે. તે તમામ ગ્રંથોનું અધ્યયન વર્તમાન કાળે દુષ્કર બન્યું હોવાથી તેના સારરૂપે એક સંપૂર્ણ ગ્રંથ રચવાની ભાવના પૂ. પિતાશ્રી અમૃતભાઈ કાલિદાસ દોશીના મનમાં ઉદ્ભવી હતી અને તેમણે પૂ. પથ્યાસ શ્રી ભદ્રંકર વિજયજી આદિ મુનિ ભગવંતોના માર્ગદર્શન હેઠળ પ્રબોધટીકા નામક ગુજરાતી ભાષામાં સરળ ટીકા રચાવવાનો વિચાર કરી યોજના સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ગ્રંથ ત્રણ ભાગોમાં પૂર્ણ થઈ પ્રકાશિત થયો હતો. તેને જૈનશાસનના તમામ વર્ગો તરફથી સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો. અને બહુ જ ટૂંક સમયમાં ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી હતી ત્યારબાદ છેલ્લા કેટલાય વખતથી આ ગ્રંથ અનુપલબ્ધ બન્યો હતો. તેમજ અનેક પૂજ્ય સાધુ ભગવંતો તેમજ જિજ્ઞાસુ આરાધકો તરફથી અવારનવાર માંગણીઓ આવ્યા કરતી હતી તેથી પુનઃ મુદ્રણ કરાવવાનો વિચાર કરી રહ્યા હતા તેવામાં અમદાવાદ સ્થિત લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર તથા શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના નિદેશક શ્રી જિતેન્દ્રભાઈ શાહે પણ અમને આ ગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ શીધ્રાતિશીધ્ર પ્રકાશિત કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી અને સાથે જણાવ્યું કે જો આ ગ્રંથોનું પુનઃ મુદ્રણ કરવું હોય તો યથાશક્ય સહયોગ આપશે. આ પ્રસ્તાવથી અમારા મનમાં આનંદ વ્યાપી ગયો તથા કાર્યનો પ્રારંભ કરવાનો ઉત્સાહ જન્મ્યો. અમે પ્રકાશન સંબંધી તમામ કાર્ય તેઓશ્રીને સોંપ્યું. તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી સુંદર રીતે પ્રકાશન-કાર્ય પાર પાડી આપ્યું છે તે બદલ અમે તેમના ખૂબ જ આભારી છીએ. આ સમગ્ર કાર્યમાં અમને મદદરૂપ થનાર તમામનો ખાસ આભાર માનીએ છીએ. તેમજ કૉપ્યુટરમાં એન્ટ્રી તથા સેટીંગ આદિનું કાર્ય કરનાર શ્રી અખિલેશ મિશ્ર, શ્રી હરીશભાઈ ચૌહાણ, શ્રી વિક્રમભાઈ, શ્રી ચિરાગભાઈ, શ્રી પ્રણવભાઈ, શ્રી અનિલભાઈ આદિનો ખૂબ જ આભાર માનીએ છીએ તથા પૂર સંશોધનનું અત્યંત ઝીણવટભર્યું કામ ખૂબ જ ચિવટપૂર્વક કરી આપવા બદલ શ્રી નારણભાઈ પટેલનો ખાસ આભાર માનીએ છીએ. ' આ ગ્રંથના પ્રકાશનમાં શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરનો તથા લા. દ. વિદ્યામંદિર અમદાવાદનો પણ આભાર માનીએ છીએ. ગ્રંથના પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો તે જણાવવા અમે ખાસ આગ્રહ કરીએ છીએ જેથી ભવિષ્યમાં પ્રકાશિત થનાર આવૃત્તિમાં તે ક્ષતિને દૂર કરી શકાય. અમને આશા છે કે તમામ સાધકો તેમજ આરાધકોને આ ગ્રંથની પુનઃ ઉપલબ્ધિથી આનંદ થશે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ | જૈન સાહિત્ય વિકાસ મંડળ મુંબઈ ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ દોશી જૂન - ૨000 Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માÇશ્રી ડાહીબહેન મનસુખલાલ વોરાની પુણ્ય સ્મૃતિમાં ન આ ધર્મગ્રંથ સપ્રેમ અર્પણ. -શ્રી હરસુખલાલ એમ. વોરા પરિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ 9 સ હ - ર ૭૮ ૯૪ પ્રકાશકીય નિવેદન સાત અંગોની સામાન્ય સમજૂતી સંકેત સૂચી ૨૬. માવદ્વિ-વન્દનસૂત્રમ્-ભગવાહં સૂત્ર ૨૭. પડદમ વUT-સુનં-પડિક્કમણે ઠાલું સૂત્ર ૨૮. ગફાર (વિવાર) નાહી-અતિચાર(વિચારવા માટ)ની આઠ ગાથા ૯ ૨૯. સુપુર્વા -સુનં-સુગુરુ-વંદન સૂત્ર ૩૦. ગફારાનો-સુત્ત-અતિચાર-આલોચના સૂત્ર ૩૧. “સાત લાખ” સૂત્ર ૩૨. અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૦૫ ૩૩. સવ્યસ્ત વિ સુન્ન-પ્રતિક્રમણ સૂત્ર ૧૧૪ ૩૪. સવા-પડદા -સુરં–‘વંદિતુ' સૂત્ર ૩૫. કારિયારૂ-રામસુત્ત- “આયરિય-ઉવજઝાએ' સૂત્ર ૩૬. સુવા -શુ-શ્રુતદેવતાની સ્તુતિ ૩૨૫ ૩૭. વિવેવથ-શુ-ક્ષેત્રદેવતાની સ્તુતિ ૩૨૯ ૩૮. શ્રુતકેવા-સ્તુતિઃ (૨)-કમલદલ’ સ્તુતિ ૩૩૨ ૩૯. વર્ધમાન-સ્તુતિઃ-‘નમોડસ્તુ વર્ધમાનાય' સૂત્ર ૩૩૪ ૪૦. પ્રીમતિ-સ્તુતિઃ- “વિશાલલોચનદલ' સૂત્ર ૪૧. સાદુવંલા સુત્ત- “અઢાઇન્વેસુ સૂત્ર ૪૨. સતિ-સાત-નિનવન–‘વરકનક' સ્તુતિ ૩૫૮ ૪૩. શાન્તિ-સ્તવ:--શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૩૬૨ ૧૧૯ ૩૧૭ ૩૪૨ ૩પ૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ ૪૩પ ૪૪. પાસનાદ-નિ-શુ-ચીક્કસાય સૂત્ર ૪૫. મહેર-સટ્ટા-ભરડેસર-બાહુબલી-સઝાય પરિશિષ્ટ પહેલું-વંદનક યાને ગુરુવંદનનો મહિમા પરિશિષ્ટ બીજું-પ્રતિક્રમણ (ચતુર્થ આવશ્યક) અથવા પાપવિમોચનની પવિત્ર ક્રિયા પરિશિષ્ટ બીજું “'-પ્રતિક્રમણ હેતુ બત્રીશી પરિશિષ્ટ ત્રીજું-પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો ४८८ ૫૦૨ ૫૦૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર(પ્રબોધટીકા)ની સંશોધિત પરિવર્ધિત બીજી આવૃત્તિનો બીજો ભાગ પ્રકટ થઈ રહ્યો છે. આ ગ્રંથના પ્રયોજક-સંપાદક શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દોશીની ઝીણવટભરી દેખરેખ હેઠળ પ્રસ્તુત ગ્રંથનો પહેલો ભાગ છપાયો છે, પરંતુ આ બીજો ભાગ તેઓશ્રીનું નિધન થવાથી તે સૌભાગ્યથી તે વંચિત રહ્યો છે. અલબત્ત શેઠશ્રીએ પ્રસ્તુત ગ્રંથના ત્રણેય ભાગનું મૂળ મેટર પોતાની જાત દેખરેખ તળે સાવૅત તૈયાર કરાવ્યું છે. પ્રેસકોપી પણ જાતે જોઈ તપાસી છે. તેઓશ્રીનાં મૂક આશીર્વાદ અને અમૂર્ત પ્રેરણા અને અદીઠ માર્ગદર્શનથી જ તેમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરવામાં યત્કિંચિત્ સફળ બન્યા છીએ. ગ્રંથની ઉપયોગિતા, સંશોધન માટે લેવાયેલા સંનિષ્ઠ પરિશ્રમ, સંશોધન ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો-પ્રતો તેમજ ગ્રંથનું અધ્યયન કેવી રીતે કરવું વગેરે બાબતો અંગે શેઠશ્રીએ પહેલા ભાગમાં સંપાદકીય નિવેદનમાં પૂરી સ્પષ્ટતા કરી છે. આથી તેનું પુનરાવર્તન ન કરતાં પ્રસ્તુત બીજા ભાગમાં અગાઉની આવૃત્તિથી શું વિશેષ અને વિશિષ્ટ છે, તે અત્રે જણાવીએ છીએ. પ્રબોધ ટીકાના આ બીજા ભાગમાં ભગવાહ સૂત્રથી ભરોસર બાહુબલી સજઝાય સૂત્ર સુધી ૨૬થી ૪૫ સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિશિષ્ટ બીજું -પ્રતિક્રમણ હેતુબત્રીશી પૃ. ૬૫૫ નવું ઉમેરણ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ८ તેમાં પ્રતિક્રમણ સૂત્રના હેતુ આપેલા છે. અગાઉની આવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં નાનાં નાનાં ઘણાં સંસ્કરણ કરાયાં છે. અત્રે વિશિષ્ટ સંસ્કરણોનો ઉલ્લેખ કરીએ છીએ. સૂત્ર ૨૮ અડ્યાર (વિયારળ) માહા-અતિચાર (વિચારવા માટેની) ગાથાઓ પૃ. ૧૧થી ૬૭ સુધી પંચાચારના ભેદો પર બને તેટલી વિશદ સમજૂતી આપવામાં આવી છે (૧) સૂત્ર ૩૪ સાવ-પડિમળ-સુત્તું-‘વંદિત્તુ-સૂત્ર' પૃ. ૧૫૩થી ૪૦૩, આ સૂત્રને સમણોવાસગ પડિક્કમણ સુત્ત, ગૃહી-પ્રતિક્રમણ સૂત્ર, શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર અને શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર કહેવાય છે તે બતાવ્યું છે. પૃ. ૧૫૩ (૨) સ્વદારાસંતોષ વ્રતની સમજ આપતાં પરસ્ત્રી વિશે વધુ સ્પષ્ટ સમજ અપાઈ છે. (૩) માંસાહાર ત્યાગ, અભિષવ, દેશાવગાશિક, પૌષધોપવાસ વ્રતના અતિચાર, અતિથિસંવિભાગ વ્રત, દાન, નિદાન-નિયાણું, પ્રતિક્રમણનો સમય, મૈત્રી આદિ ચાર ભાવના વગેરે વિષયો અંગે આધારભૂત વિસ્તૃત વિવરણ કરાયું છે. (૪) વ્રતોના અતિચારોનું કોષ્ટક પૃ. ૩૧૮થી ૩૨૩, ચાર કષાયોના ૬૪ પ્રકારો દર્શાવતું કોષ્ટક પૃ. ૩૩૪-૩૩૫ આગવું ઉમેરણ છે. આ કોષ્ટકોથી અભ્યાસીઓને અતિચારો અને કષાયો અંગે યાદ કરવામાં સરળતા પડશે. વંદિત્તુ સૂત્ર અંગે વિચારણીય પ્રશ્નો પૃ. ૩૯૫થી ૪૦૩, શેઠશ્રીએ આ સૂત્રનું કેવું અને કેટલું ગહન અધ્યયન કર્યું છે તેની પ્રતીતિ કરાવે છે. અને સાથોસાથ સંશોધકોને આ સૂત્રના વધુ સંશોધન માટે નવું પાથેય પણ આપે છે. સૂત્ર ૪૩ શાંતિસ્તવ :- શાંતિસ્તવઃ લઘુશાંતિ પૃ. ૪૬૪થી ૫૪૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ સુધીમાં વિવરણ કર્યું છે. આ સ્તવ અંગે શેઠશ્રીએ વિસ્તૃત અને ગહન સંશોધન, મનન અને ચિંતન કર્યું છે. પ્રસ્તુત સ્તવના વાસ્તવિક રહસ્યને સમજવા તેમણે ઉપલબ્ધ જૈન, જૈનેતર, તાંત્રિક સાહિત્યના નાના મોટા અનેક ગ્રંથોનું સૂક્ષ્મપણે નિરીક્ષણ કર્યું છે. એ નિરીક્ષણ, ચિંતન અને અધ્યયનના પરિણામે તેમને જે અર્થફુરણાઓ થઈ તેની સંગતિ વિચારીને અને તેના પર પુનઃ પુનઃ મંથન, પરિશીલન કરતાં તેમને જે રહસ્ય લાગ્યું તે આ સ્તવના પાને પાને જોવા મળે છે. (1) અત્રે પહેલી જ વાર આ સ્તવની દરેક ગાથાનો ગર્ભિત નિર્દેશ, સ્તવમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર, પર અને અપર મંત્રપદો, જગતની જનતાનાં કૃત્યો, શાંતરસના સંચારી ભાવો, ષોડશાક્ષરી મંત્રનું ઉદ્ભવ-સ્થાન વગેરે જાણવા અને સમજવા મળે છે. (II) સ્તવના અંતે “મંત્રાધિરાજ સ્તોત્ર' અને શ્રીમાનદેવસૂરિ ચરિત્રનો અનુવાદ નામે પરિશિષ્ટ ૧ અને ૨ નવાં ઉમેરણ છે. પરિશિષ્ટ ૧ મંત્રપ્રેમીઓ અને મંત્રસાહિત્યના અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહેશે. પરિશિષ્ટ ૨જામાં પ્રસ્તુત તવ રચનાની ઐતિહાસિક કથા છે. તેના વાંચનથી કથારસ તો મળે જ છે, વધુમાં શાંતિસ્તવને સમજવામાં ઉપયોગી સામગ્રી મળી રહે છે. પાસના-નાથુ–ચઉક્કસાય સૂત્રમાં આવતા ઉપદ્મા-પ્રિયંગુ શબ્દના વિવિધ અર્થો અપાયા છે જે સૂત્રની પાદનોંધ જોવાથી સમજાશે. આ ભાગમાં કુલ ત્રણ પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. તેમાં પહેલું પરિશિષ્ટ “વંદન યાને ગુરુવંદનનો મહિમા' દર્શાવનારું છે. તેમાં (૧) વંદન વહેવારની વિશિષ્ટતા (૨) વંદના ધર્મનું મૂળ છે. (૩) વંદનથી આઠે કર્મો પાતળાં પડે છે, (૪) વંદનાથી ઉચ્ચગોત્ર, સૌભાગ્ય તથા લોકપ્રિયતા સાંપડે છે, (૫) મુમુક્ષુને વંદના, (૬) ષડાવશ્યકમાં વંદના શા માટે ? (૭) ગુરુની આવશ્યકતા, (૮) ગુરુ કેવા હોવા જોઈએ ? (૯) ગુરુ પ્રત્યે શિષ્યનું વર્તન (૧૦) ગુરુવંદનનો મહિમા તથા (૧૧) ગુરુને વંદન કરવાનો વિધિ એ અગિયાર વિષયો ચર્ચવામાં આવ્યા છે. બીજું પરિશિષ્ટ પ્રતિક્રમણ અથવા Page #12 -------------------------------------------------------------------------- ________________ - પાપવિમોચનની પવિત્ર ક્રિયા' સંબંધી છે. તેમાં (૧) પાપકર્મો ન કરવાનો ધર્મોપદેશ, (૨) પાપકર્મની શુદ્ધિનો ઉપાય, (૩) પ્રતિક્રમણ અને પુરુષાર્થ, (૪) પ્રતિક્રમણથી થતા લાભો, (૫) પ્રતિક્રમણનો અર્થ, (૬) પ્રતિક્રમણના પ્રકારો, (૭) પ્રતિક્રમણ કોણ કરે ? (૮) પ્રતિક્રમણનાં પગથિયાં, (૯) પ્રતિક્રમણનો પ્રાણ, (૧૦) પ્રતિક્રમણનું પ્રવર્તન—એ વિષયો ચર્ચવામાં આવ્યા છે. પરિશિષ્ટ બીજું મ પ્રતિક્રમણ હેતુ બત્રીસી' આ બત્રીસ ગાથામાં પ્રતિક્રમણમાં આવતાં સૂત્રોનો ક્રમ હેતુપૂર્વક બતાવવામાં સમજાવવામાં આવ્યો છે. આ નવું ઉમેરણ છે. ત્રીજું પરિશિષ્ટ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો'નું છે. તેમાં (૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણા, (૩) પરિહરણ, (૪) વારણા, (૫) નિવૃત્તિ (૬) ગહ, (૭) શુદ્ધિ અને (૮) ઔષધ એ આઠ પર્યાયો-અર્થોનો મર્મ દષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યો છે. પ્રથમ ભાગની જેમ આ બીજા ભાગમાં પણ પ્રકાશકીય નિવેદન પછી સંકેત-સૂચી આપવામાં આવી છે. પ્રબોધટીકાના પહેલા ભાગમાં સપ્તાંગ વિવરણની સામાન્ય સમજૂતી આપી છે. બીજો ભાગ અલગ હોવાથી અભ્યાસીઓને એ સમજૂતી જોવા અને સમજવામાં સરળતા રહે તે માટે આ બીજા ભાગમાં પણ ફરીથી આપવામાં આવી છે. બીજા ભાગના પ્રકાશનમાં અમને પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનું બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યું છે. તેઓશ્રીએ પોતાની અનેકવિધ સમ્યફ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને આ ગ્રંથને આખરી સ્વરૂપ આપવામાં પ્રેમપૂર્વક ખૂબ જ પરિશ્રમ લીધો છે. તે માટે અમે તેઓશ્રીના સવિશેષ ઋણી છીએ. બીજા જે નામી, અનામી મહાનુભાવોએ પણ જે કાંઈ જરૂરી સૂચના, સલાહ અને માર્ગદર્શન આપ્યાં છે તે સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ११ પ્રૂફરીડિંગ શ્રી ગુણવંતલાલ અમૃતલાલ શાહે બહુ જ ઝીણવટ અને કાળજીપૂર્વક કર્યું છે. તેમાં તેઓએ શક્ય તેટલી કાળજી રાખી છે, છતાં દૃષ્ટિદોષ અને મુદ્રણમાં મશીન પર છપાતાં ઘણે સ્થળે કાનો, માત્રા, હ્રસ્વદીર્ઘ સ્વર, રેફ, અનુસ્વાર આદિ ખંડિત થઈ જવાથી કે નીકળી જવાથી જે કાંઈ અશુદ્ધિઓ જણાય તે અપરિહાર્ય ગણાય, તે સિવાય જે બીજી સ્કૂલનાઓ રહી જવા પામી છે તે માટે અમે ક્ષમા ચાહીએ છીએ. એવી મુદ્રણસ્ખલનાઓનું શુદ્ધિપત્રક ગ્રંથના અંતમાં આપ્યું છે. તે પ્રમાણે સુધારીને આ ગ્રંથને ઉપયોગમાં લેવાની અમે સુજ્ઞજનોને વિનંતિ કરીએ છીએ. ૧૧૨, એસ. વી. રોડ, વીલેપારલે. મુંબઈ-૪૦૦૦૫૬ તા. ૨૧-૬-૧૯૭૭ લિ. પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મંડળ Page #14 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) સાત અંગોની સામાન્ય સમજૂતી પહેલું અંગ મૂલપાઠ આ અંગમાં પરંપરાથી નિર્ણત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપેલો છે. બીજું અંગ-સંસ્કૃત છાયા આ અંગમાં સમજવાની સરળતા ખાતર મૂલપાઠના ક્રમ પ્રમાણે સંધિ કર્યા વિનાનાં સંસ્કૃત પદો આપેલાં છે. - ત્રીજું અંગ-સામાન્ય અને વિશેષ અર્થ આ અંગમાં વ્યુત્પત્તિ અને ભાષાના ધોરણે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થો આપેલા છે. ચોથું અંગ-તાત્પર્યાર્થ આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે થતાં પદો અને વાક્યોના અર્થનો નિર્ણય જણાવેલો છે. પાંચમું અંગ-અર્થ-સંકલના આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે નિર્ણત થયેલા અર્થની સંકલના શુદ્ધ ગુજરાતીમાં આપેલી છે. છઠું અંગ-સૂત્ર-પરિચય આ અંગમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચના અંગેનું મહત્ત્વ દર્શાવેલું છે. * પહેલા ભાગની બે આવૃત્તિમાં અને બીજા તથા ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં અષ્ટાંગી વિવરણ હતું તેનું હવે ત્રણેય ભાગમાં સપ્તાંગી વિવરણ કરવામાં આવ્યું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ १४ સાતમું અંગ પ્રકીર્ણક આ અંગમાં પાઠનો મૂળ આધાર કયા સૂત્ર, સિદ્ધાંત કે માન્ય ગ્રંથોમાં મળે છે, તે જણાવેલું છે. તદુપરાંત ઉપલબ્ધ થતી સઘળી માહિતીઓ આપવામાં આવી છે. શ્રી પ્રતિક્રમણ સત્ર-પ્રબોધટીકાના નામથી અષ્ટાંગ વિવરણપૂર્વક ત્રણ વિભાગમાં વિભક્ત હતું. તે ગ્રંથની નકલો અલભ્ય થતાં પહેલા ભાગની હવે ત્રીજી આવૃત્તિ તથા બીજા અને ત્રીજા ભાગની ત્રીજી આવૃત્તિ મુદ્રિત કરાવવા માટે તે ત્રણે ભાગોને આત્યંત તપાસી જઈને યોગ્ય સંસ્કરણ સાથે સપ્તાંગી વિવરણપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તેમાં આવશ્યકતા પ્રમાણે યોગ્ય સુધારાવધારા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની નિશ્રા નીચે કરવામાં આવ્યા છે. આ પ્રમાણે સંસ્કરણ કરાયેલા ત્રણેય ભાગોનું વિવરણ સાત અંગોમાં વિભક્ત થયેલું છે. જૂની આવૃત્તિમાં ત્રીજું અંગ-ગુજરાતી છાયા અનાવશ્યક જણાતાં તે પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. અર્થનિર્ણય-જૂની આવૃત્તિમાં વિવરણના આ પાંચમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં તાત્પર્યાર્થના નવા નામથી ચોથા અંગ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. આધારસ્થાન-જૂની આવૃત્તિમાં વિવરણના આ આઠમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં સાતમા અંગ પ્રકીર્ણકના નવા નામથી નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. તેમાં તે તે સૂત્રોના પ્રાચીન આધાર દર્શાવે તેવા ગ્રંથ આદિની નોંધ કરવામાં આવી છે, અને કાંઈ વિશેષ માહિતી હોય તે પણ આપવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથના ત્રણે ભાગોનું નામ હવેથી શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) રાખવામાં આવ્યું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ અ. ગા. અ. ચિ. અ. દી. આચા. શ્રત. અ. ઉં. આ. ટી. અ. આ. ટી. પૃ. આ. નિ. આ. નિ. દી. દ્વિ. વિ. પૂ. આ. પ્ર. આ. પ્ર. ટી. આ. હા. સંકેત-સૂચી અધ્યયન, ગાથા અભિધાન ચિંતામણિ અર્થદીપિકા આચારાંગ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશ આચારાંગ-ટીકા, અધ્યયન આવશ્યક-ટીકા, પૃષ્ઠ આવશ્યક નિર્યુક્તિ આવશ્યક નિર્યુક્તિ-દીપિકા, દ્વિતીય ભાગ, વિવરણ, પૃષ્ઠ આચારપ્રદીપ આચારપ્રદીપ-ટીકા આવશ્યક હારિભદ્રીય વૃત્તિ ઉપદેશમાલા ઉત્તરાધ્યયન સૂત્ર ઉપાસગદશાંગસૂત્ર-ટીકા ગાથા ગુણવિનયકૃત શાંતિસ્તવ ટીકા જૈન સ્તોત્ર સંદોહ ભાગ તત્ત્વાર્થસૂત્ર, અધ્યયન દશવૈકાલિકસૂત્ર-ટીકા દશવૈકાલિકસૂત્ર-નિર્યુક્તિ દશવૈકાલિક સૂત્ર હારિભદ્રીય વૃત્તિ ધર્મપ્રમોદ ગણિકૃત શાંતિસ્તવટીકા ધર્મસંગ્રહ, પૂર્વાર્ધ, પૃષ્ઠ નિર્યુક્તિ ગાથા નિશીથચૂર્ણિ, ઉદ્દેશ ઉત્ત. સૂ. ઉપા. સુ. ટીકા. ગી. ગુ. જૈ. સ્તો. સં. ભા. ત. અ. દશ. ટી. દશ. નિ. દશ. હારિ. વૃત્તિ. ધ. પ્ર ધ. સ. પૂ. પૃ. નિ. ગા. નિ. ચૂ. ઉ. Page #18 -------------------------------------------------------------------------- ________________ પચ્ચ. આવ. પાઇ. ના. પાઇ. સ. મહ. પ્ર. પ્રપં. સા. પ્ર. સા. દ્વા. પ્ર. પ્ર. ભ. ટી. શ. ઉં. ક. ભૈ.પ. મ. ચિ. યો. સ્વો. વૃ. પ્ર. લ. વિ. વં.. વિ. ભા. ગા. શ. ઉ. શ્રા. દિ. કૃ. શ્રા. પ્ર. પા. વૃ શ્રા. પ્ર., સૂ. શ્રા. વિ. સિ. સિ. હે. પ્રા. વ્યા. સે.પ્ર. સં. પ્ર. સ્કંદ. પુ. ખ. માર્ગ. અ. સ્થા. ટી. સ્થા. સ્થા. ટી. પ્ર. હ. १६ પચ્ચક્ખાણ આવશ્યક પાઇયલચ્છી નામમાલા પાઇય-સદ-મહષ્ણવો પ્રકાશ પ્રપંચસાર પ્રવચનસારોદ્ધાર, દ્વાર પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધટીકા ભગવતીસૂત્ર-ટીકા, શતક, ઉદ્દેશ ભૈરવ પદ્માવતીકલ્પ મંત્રાધિરાજ ચિંતામણિ યોગશાસ્ત્ર, સ્વોપક્ષવૃત્તિ, પ્રકાશ લલિત વિસ્તરા ‘વંદારુ’ વૃત્તિ વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા શતક, ઉદ્દેશ શ્રાદ્ધદિનકૃત્યસૂત્રમ્ શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર પાર્શ્વદેવવૃત્તિ શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર (દે. લા.) શ્રાદ્ધવિધિ સિદ્ધિચંદ્રગણિકૃત શાંતિસ્તવીકા સિદ્ધહેમચંદ્ર પ્રાકૃત વ્યાકરણ સેનપ્રશ્ન સંબોધ પ્રકરણ સ્કંદપુરાણ ખંડ માર્ગ અધ્યાય સ્થાનાંગ ટીકા સ્થાન સ્થાનાંગ ટીકા પ્રકાશ હર્ષકીર્તિકૃત શાંતિસ્તવ ટીકા Page #19 -------------------------------------------------------------------------- ________________ २६. भगवदादिवन्दनसूत्रम् ભગવાનૂહ સૂત્ર (૧) મૂળપાઠ भगवान्हं, आचार्यहं, उपाध्यायहं, सर्वसाधुहं ॥ (૨) સંસ્કૃત છાયા બાવચ્ચ, માર્વેગ, ૩૫ાધ્યાગ્ય, સર્વસાધુ: નિમ:] (૩) સામાન્ય અને વિશેષ અર્થ ભગવાનદં-વચ્ચ:]-ભગવંતોને. મવાદું રૂપ “બાવાન' શબ્દને “રું પ્રત્યય લાગવાથી બનેલું છે. અપભ્રંશ ભાષાના નિયમ અનુસાર ‘હું પ્રત્યય ષષ્ઠીનું બહુવચન બતાવે છે. અહીં તે ચતુર્થીનું બહુવચન દર્શાવવા માટે વપરાયેલો છે. પછીનાં ત્રણ પદોમાં પણ તે એ જ રીતે વપરાયેલો છે, એટલે “મવાનો અર્થ ભગવંતોને થાય છે. ભગવંત શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૫ તથા ૧૩. મારાÉ-[વાયેંગ:]-આચાર્યોને. આચાર્ય' શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧ તથા ૨. ૩પાધ્યાયદું [૩પાધ્યાયેગ્ય:]-ઉપાધ્યાયોને. ઉપાધ્યાય' શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧. સર્વસાધુદું [સર્વસાધુ:]-સર્વ સાધુઓને. સાધુ' શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧ તથા ૧૫. (૪) તાત્પર્યાર્થ ભગવાન આદિ ચારને જેના વડે સ્તોભવંદન કરવામાં આવે છે, તે ભવાદ્રિ-વનસૂત્રમ્. તેને “ભગવાહ સૂત્ર પણ કહે છે. આ સૂત્રમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ દર્શાવતું પ્રત્યેક પદ ખમાસમણ દઈને જ બોલવાનું હોય છે, એટલે તેમાં વંદન કરું છું—એવો ભાવ અધ્યાહાર રહેલો છે. ભવાનદં તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યને. ઉપા. શ્રી સોમવિજયજીગણિએ શ્રીવિજયસેનસૂરિને નીચેનો પ્રશ્ન પૂક્યો હતો. (સ. પ્ર. ભાષાંતર : પૃષ્ઠ ૩૨.) : “દેવસિય-પડિક્કમણમાં દેવવંદન પછી ચાર ખમાસમણાં દેવાય છે, તેમાં માવાનદં પદમાં માવાન શબ્દનો શો અર્થ ? કેટલાક “તીર્થકર' એવો અર્થ કરે છે, બીજાઓ “ધર્માચાર્ય” એવો અર્થ કરે છે, ત્યારે કોઈક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી ગુરુ મહારાજને વાંદે,” એમ પ્રતિક્રમણહેતુગર્ભ ગ્રન્થમાં કહ્યા પ્રમાણે “ગુરુ જ વંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય' એમ બોલે છે, આમાં કયા અર્થ ન્યાયયુક્ત છે ?' આનો ઉત્તર નીચે મુજબ આપવામાં આવ્યો હતો - પહેલે ખમાસમણે તીર્થકર અને ધર્માચાર્યને સંબોધીને વંદન કરાય છે.' ૫. ધનહર્ષગણિએ શ્રીવિજયસેનસૂરિને નીચેનો પ્રશ્ન પૂછ્યો હતો. (સ. પ્ર. ભા. પાનું. ૨૩૮.) : પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને ભગવાહ, આચાર્યહં ઇત્યાદિક ચાર ખમાસમણમાં પહેલું ભગવાહં બોલાય છે. આ પદમાં ભગવાનશબ્દનો અર્થ શો થાય ? કોઈક કહે છે કે “સુધર્માસ્વામી થાય અને કોઈક “મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે. અને કોઈક “તીર્થકર અર્થ થાય” એમ બોલે છે. અને પ્રતિક્રમણ-હેતુગર્ભ ગ્રંથના બાલબોધમાં “વ્યરે રવાસમને રિક્તાદિ વાં' એમ લખ્યું છે. અને લઘુ પ્રતિક્રમણહેતુગર્ભમાં ભગવ–શબ્દના ચાર અર્થ બતાવ્યા છે, માટે શો અર્થ થાય ?' તેનો ઉત્તર નીચે મુજબ આપવામાં આવ્યો હતો :પરંપરાએ ભગવ–શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે અને જે Page #21 -------------------------------------------------------------------------- ________________ ભગવાનાં સૂત્ર ૦૩ પ્રતિક્રમણ-હેતુગર્ભના બાળબોધમાં “ચ્યારે ખમાસમણે અરિહંતાદિક વાંદઈ” એમ કહ્યું છે, તે બાલબોધ કોનો કરેલ છે તે જણાવવું, તે જોયા બાદ જણાવાશે.' આ ઉત્તર પરથી વાહૂનો અર્થ “તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યને કરવો ઉચિત છે. શ્રાવકે તો તે (પાઠ) “સમસ્ત શ્રાવકોને વાંદું છું.” એમ પણ કહેવું. (“ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૦) (૫) અર્થ-સંકલના ભગવંતોને [તથા ધર્માચાર્યને] વંદન હો, આચાર્યોને વંદન હો, ઉપાધ્યાયોને વંદન હો, સર્વસાધુઓને વંદન હો. (૬) સૂત્ર પરિચય આધ્યાત્મિક જીવનનો ઉત્કૃષ્ટ આદર્શ ભગવાનું, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ ચાર પદોની યોજનામાં રજૂ થયેલો છે. અહીં “ભગવાન” શબ્દથી તીર્થકર અને ધર્માચાર્ય(પટ્ટાચાર્ય)નું સૂચન છે; તથા બાકીનાં પદો અનુક્રમે આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુઓનો સ્પષ્ટ અર્થ બતાવનારાં છે. તેમને પુનઃ પુનઃ વંદન કરવાથી ભાવની વિશુદ્ધિ થાય છે. શ્રીજયચંદ્રસૂરિએ “પ્રતિક્રમણહેતુગર્ભ (પોથી ૮ : પત્ર ૨)માં જણાવ્યું છે કે “સેવવન્દ્રનં વિધાથ વતુરતિક્ષમાશ્રમ: શ્રીપુરનું વન્દ્રતે . નોfપ દિ રાજ્ઞ: प्रधानादीनां च बहुमानादिना स्वसमीहितकार्यसिद्धिर्भवतीति । अत्र राजस्थानीयाः શ્રીતીર્થ: પ્રધાનસ્થાનીયા: શ્રીનીવાર્યાય રૂતિ’–‘દેવવંદન કરીને ચાર ખમાસમણ વડે શ્રીગુરુને વાંદે. લોકમાં પણ રાજા અને પ્રધાન આદિના બહુમાન વડે પોતાની ઇચ્છલી કાર્યસિદ્ધિ થાય છે. અહીં રાજાને ઠેકાણે શ્રીતીર્થકરો અને પ્રધાનને ઠેકાણે આચાર્યાદિ સમજવા.” * રૂછhifર સમસ્ત શ્રાવ વંદું એમ પણ કોઈ કહે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૭) પ્રકીર્ણક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર પ્ર. ૩)ની સ્વોપજ્ઞવૃત્તિ(પત્ર ૨૪૭-૨૫૦ ગ)માં ચિરંતનાચાર્ય-કૃત પ્રતિક્રમણવિધિની ૩૩ ગાથાઓનું અવતરણ કર્યું છે.* તેમાં ભગવદાદિ ચારને વંદન કરવાનો ઉલ્લેખ આવે છે.....“તારું વરાઇ માસમ ||રા એટલે આ પદો બોલીને ભગવદાદિ ચારને વંદન કરવાનો વિધિ ચિર-પ્રચલિત છે. આ સૂત્રની ભાષા મુખ્યત્વે સંસ્કૃત અને પ્રત્યય અપભ્રંશના છે. ★ प्रतिक्रमणविधिश्च योगशास्त्रवृत्त्यन्तर्गताभ्यश्चिरन्तनाचार्यप्रणीताभ्य एताभ्यो गाथा - ભ્યોવસેયઃ'-પ્રતિક્રમણનો વિધિ યોગશાસ્ત્રની વૃત્તિમાં આપેલી ચિરન્તનાચાર્યવિરચિત આ ગાથાઓ દ્વારા જાણવો. -શ્રીવિધિ-પૃ. ૨૪૫. Page #23 -------------------------------------------------------------------------- ________________ २७. पडिक्कमण-ठवणा-सुत्तं [प्रतिक्रमण - स्थापना - सूत्रम् ] પડિક્કમણે ઠાઉં સૂત્ર (૧) મૂલપાઠ इच्छाकारेण संदिसह भगवं ! देवसिअ पडिक्कमणे ठाउं ?x इच्छं । सव्वस्स वि देवसिअ दुच्चितिअ दुब्भासिअ दुच्चिट्ठिअ मिच्छामि दुक्कडं ॥ (२) संस्कृत छाया इच्छाकारेण संदिशत भगवन् ! दैवसिकप्रतिक्रमणे स्थातुम् । इच्छामि । सर्वस्य अपि दैवसिकस्य दुश्चिन्तितस्य दुर्भाषितस्य दुश्चेष्टितस्य मिथ्या मे दुष्कृतम् ॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ इच्छाकारेण [इच्छाकारेण] - स्वेच्छाथी. संदिसह - [ संदिशत] - खाज्ञा खापो. भगवं ! - [ भगवन् !] - हे भगवंत ! देवसिअ डिक्क्रमणे - [ दैवसिकप्रतिक्रमणे ] - हिवस संबंधी प्रतिमामां જે પ્રતિક્રમણ દિવસના અંતભાગે કરવામાં આવે છે, તે દૈવસિક પ્રતિક્રમણ. તેના સંબંધમાં. x गुरु : ठाएह. पाह नोंध पा. १ ३५२. + 'सर्वाण्यपि लुप्तषष्ठीकानि पदानि' (यो स्वो वृ. 3, पृ. २४४.) 'नहीं भूडेसां सर्व પો લુપ્ત થયેલી ષષ્ઠી વિભક્તિવાળાં છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કંથાતુ સ્થિર થવાને. સારું-એ “રા'-(થા) ધાતુનું હેત્વર્થ કૃદંત છે. ફર્સ્ટ [છાFિ]-એ ભગવદ્વચનને હું ઇચ્છું છું. ‘રૂછું' રૂછીયેતન્ વિવે; “ઇચ્છે એટલે હું ઇચ્છું છું એ ભગવદ્રવચનને. (યો. સ્વો. વૃ. પ્ર. ૩, પૃ. ૨૪૫.) સલ્વ-[સર્વશ્ય-સર્વેનું. વિ-[T]-પણ. બ્રતિમ-[શ્ચિતિત-દુષ્ટ ચિંતનનું, ખરાબ વિચારોનું. 'दुश्चिन्तितस्य दुष्टमार्त्त-रौद्रध्यानतया चिन्तितं यत्र तत् तथा तस्य શિક્તિતોદ્ધવચ્ચેત્વર્થઃ, નેન મનસતવારમાદ (યો. સ્વો. વૃ. પ્ર. ૩). આર્ત અને રૌદ્રધ્યાન વડે દુષ્ટ ચિત્તન થયેલું છે જેમાં, તે “દુશ્ચિત્તિત.' તેમાંથી ઉદ્ભવેલાનું.” આ પદ વડે માનસિક અતિચારનું સૂચન થાય છે. ‘ તુતિગ' વગેરે પદમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલો છે, જે સંસ્કૃત છાયા તથા અર્થમાં દર્શાવ્યો છે. સુમાસિક-[દુષિત-દુષ્ટ ભાષણનું, ખરાબ રીતે બોલાયેલાનું. ___ 'दुष्टं सावधवाग्रूपं भाषितं यत्र तत् तथा तस्य दुर्भाषितोत्पन्नस्येत्यर्थः, મનેન વવવં સૂવતિ' (યો. સ્વો. વૃ. પ્ર. ૩). “દુષ્ટ અર્થાત્ સાવદ્યવાણીરૂપ બોલાયેલું હોય જેમાં, તે “દુર્ભાષિત'. તેના વડે ઉત્પન્ન થયેલાનું.” આ પદ વડે વાચિક અતિચારનું સૂચન થાય છે. ચિંફિક-[ણિત-દુષ્ટ ચેષ્ટાનું, ખરાબ કાર્યોનું. 'दुष्टं प्रतिषिद्धं धावन-वल्गनादिक्रियारूपं चेष्टितं यत्र तत् तथा तस्य સુખિતોવત્યર્થ, મનેન ઋષિમા' (યો. સ્વો. વૃ. પ્ર. ૩.) “જેનો નિષેધ કરવામાં આવ્યો છે તેવું દોડવા-કૂદવા વગેરે ક્રિયારૂપ ચેષ્ટિત તે દુષ્ટિત. તેનાથી ઉત્પન્ન થયેલાનું.” આ પદ વડે કાયિક અતિચારનું સૂચન થાય છે. મિચ્છા મિ દુક્ષ૬-[fમથ્યા મે સુષુતY]-મારું પાપ મિથ્યા હો. Page #25 -------------------------------------------------------------------------- ________________ પડિક્કમણે ઠાઉ સૂત્ર (૪) તાત્પર્યાર્થ પડિક્ષમણ-ઢવી--સુત્ત [પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર.] પ્રતિક્રમણની સ્થાપના જે સૂત્ર વડે કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર'. આ સૂત્રથી દેવસિક પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે, તેથી તેને “પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર' કહેવામાં આવે છે. ધર્મસંગ્રહમાં આ સૂત્ર સંબંધી જણાવ્યું છે કે-“રૂટું ર સવરપ્રતિમા વીગમૂતં યમ્'- આ સૂત્રને સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું. કારણ કે ગ્રન્થોની રચના વગેરે અન્ય પ્રસંગે પણ શરૂઆતમાં આવી રીતે) બીજભૂત પાઠો જોવામાં આવે છે.-(ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧. પૃ.-૫૮૦) સ્થિતિન-મનની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર. તુમffષત-વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર. ટુણિત-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર. (૫) અર્થ-સંકલના હે ભગવન્! સ્વેચ્છાથી મને દૈવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપો.* હું ભગવંતના એ વચનને ઇચ્છું છું. દિવસ દરમિયાન મનની દુષ્ટ પ્રવૃત્તિથી, વાણીની દુષ્ટ પ્રવૃત્તિથી તથા કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વેનું મારું પાપ મિથ્યા હો. (૬) સૂત્ર-પરિચય કોઈ પણ વસ્તુનો વિશદ બોધ થવાને માટે તેનું કથન બે પ્રકારે કરવામાં આવે છે : વિસ્તારથી અને સંક્ષેપથી. તેમાં વિસ્તાર વડે થયેલું કથન તે વસ્તુની જુદી જુદી બાજુઓ, જુદા જુદા સંબંધો કે જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ રજૂ કરે છે; જ્યારે સંક્ષેપથી થયેલું કથન તે વસ્તુને લગતાં વિવિધ દષ્ટિબિંદુઓનો સમન્વય કરે છે, વિવિધ વર્ણનોનો સાર એ છે કે સત્ત્વરૂપ * અહીં ગુરુ આજ્ઞા આપે છે કે ‘' “પ્રતિક્રમણમાં સ્થિર થાઓ.” ત્યારે શિષ્ય કહે છે કે-રૂછું એ ભગવતુ વચનને હું ઇચ્છું છું. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ હકીકત ટૂંકમાં જ જણાવી દે છે. પ્રસ્તુત સૂત્ર પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્ત કથન છે, એટલે તેમાં પ્રતિક્રમણને લગતી વિવિધ ક્રિયાઓનો સાર ટૂંકમાં જ જણાવી દીધો છે. એ છે દુષ્ટ ચિન્તન, દુષ્ટ ભાષણ અને દુષ્ટ વર્તન અંગે સાચા હૃદયની દિલગીરી. બીજી રીતે કહીએ તો જ્યાં મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિ માટે દિલગીરી નથી, ત્યાં પ્રતિક્રમણની સ્થાપના થઈ શકતી નથી, પ્રતિક્રમણનો પ્રારંભ થઈ શકતો નથી, તે કારણે પણ આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ માનવું ઉચિત છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રાનું સૂચન, શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સ્વોપજ્ઞ યોગશાસ્ત્રના વિવરણ(પ્ર. ૩, પૃ. ૨૪૭)માં દર્શાવેલી પ્રતિક્રમણવિધિની પૂર્વાચાર્યની ગાથાઓમાં (ગા. ૨) મળે છે : वंदित्तु चेइआई, दाउं चउराइए खमासमणे । મૂ–નિહિ-સિરો, સતારૂયાર-મછો (છી-૬)તું તે | ચેત્યોને વંદન કરીને, ચાર વગેરેને (ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુઓને) ખમાસમણ દઈને, પૃથ્વી પર મસ્તક સ્થાપીને સકલ અતિચારોનું મિથ્યા દુષ્કૃત આપે. સૂત્રની ભાષા પ્રાકૃત છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૮. અચાર-વિચાર-હિ . [તિરા-વિરાર-થા: \] અતિચાર[વિચારવા માટેની આઠ ગાથા* (૧) મૂળપાઠ (ગાણા) नाणम्मि दंसणम्मि अ, चरणम्मि तवम्मि तह य वीरियम्मि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥१॥ काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । वंजण-अत्थ-तदुभए, अट्ठविहो नाणमायारो ॥२॥ निस्संकिअ निक्कंखिअ, निव्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह-थिरीकरणे, वच्छल-पभावणे अट्ठ ॥३॥ * શ્રી કુંવરજી આણંદજી (ભાવનગર)એ “જૈન ધર્મ પ્રકાશમાં વિ. સંવત ૧૯૯૦(આસપાસ)માં છપાવેલું કે અતિચારની આઠ ગાથા વસ્તુતઃ અતિચારની નથી પરંતુ પંચાચારની છે તેમ સમજવું જોઈએ તેના સમાધાનમાં પરમ પૂજ્ય આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરે એક વખત વ્યાખ્યાનમાં જણાવેલું કે એ આઠ ગાથાઓ અતિચારની જ છે. વિશેષમાં જણાવ્યું કે પંચાચારની તે ગાથાઓ હોવા છતાં અતિચારના ચિંતન માટે હોવાથી અતિચારની જ ગાથાઓ મનાય. પ્રતિક્રમણમાં ઘણાં સૂત્રો સ્તુતિ, સ્તવન રૂપે, ગુરુવંદન રૂપે અને ભક્તિવાચક પણ છે. છતાં પ્રતિક્રમણનાં સૂત્રોમાં સંકલિત હોવાથી તે “પ્રતિક્રમણ સૂત્રો' જ કહેવાય છે. તેમ પંચાચારની ગાથાઓ અતિચાર માટે હોવાથી અતિચારની જ ગણાય. આ પ્રમાણે વ્યાખ્યાનમાં તેમણે જે જણાવ્યું તે યુક્તિપુરઃસર તથા સંગત પણ છે. આ પ્રમાણે પરમ પૂજય શ્રી બાપજી મહારાજના) આચાર્ય શ્રી વિજયભદ્રકરસૂરિજી અમોને જણાવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ पणिहाण - जोग - जुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥४॥ बारसविहम्मि वि तवे, सब्भितर - बाहिरे कुसल - दिट्ठे ॥ अगिलाइ अणाजीवी नायव्वो सो तवायारो ॥५॥ अणसणमूणोअरिआ, वित्ती- * संखेवणं रस-च्चाओ । काय - किलेसो संली - णया य बज्झो तवो होइ ॥ ६ ॥ पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो वि अ, अब्भितरओ तवो होइ ॥७॥ अणिगूहिअ-बल-वीरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो । जुंजइ अ जहाथामं, नायव्वो वीरिआयारो ॥८॥ (२) संस्कृत छाया ज्ञाने दर्शने च चरणे, तपसि तथा च वीर्ये । आचरणम् आचारः, इति एष पञ्चधा भणितः ॥ १ ॥ काले विनये बहुमाने, उपधाने तथा अनिह्नवने । व्यञ्जने अर्थे तदुभये, अष्टविधः ज्ञानाचारः ॥२॥ निःशङ्कितं निष्काङ्क्षितं निर्विचिकित्सा अमूढदृष्टिः च । उपबृंहा- स्थिरीकरणे, वात्सल्य-प्रभावने अष्ट ॥३॥ प्रणिधान - योग-युक्तः, पञ्चभिः समितिभिः तिसृभिः गुप्तिभिः । एष चारित्राचारः, अष्टविधः भवति ज्ञातव्यः ॥४॥ द्वादश-विधे अपि तपसि साभ्यन्तर- बाह्ये कुशल-दिष्टे । अग्लान्या अनाजीविकः, ज्ञातव्यः स तप - आचारः ॥५॥ अनशनम् ऊनोदरिका, वृत्ति-संक्षेपणं रस - त्यागः । कायक्लेशः संलीनता च, बाह्यं तपः भवति ॥ ६ ॥ प्रायश्चित्तं विनयः, वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानम् उत्सर्ग अपि च, आभ्यन्तरं तपः भवति ॥७॥ પાઇય શબ્દાનુશાસનના સમાસને લગતા નિયમને લઈને ‘ૐ' નો ‘રૂં' છે. + Page #29 -------------------------------------------------------------------------- ________________ નાણમ્મિ ઇંસણમ્મિ સૂત્ર ૭ ૧૧ અનિવૃહિત-વ્રત-વીર્ય:, પાામતિ ય: યથો”મ્ આયુò:/ યુનત્તિ ચ યથાસ્થામ, જ્ઞાતવ્ય: વીર્યાચારઃ [૮] (૩) સામાન્ય અને વિશેષ અર્થ નાળમિ-[જ્ઞાને]-જ્ઞાનને વિશે. જેના વડે કે જેનાથી જણાય-બોધ થાય, તે ‘જ્ઞાન'. ‘જ્ઞાયતે અનેનાસ્માત્ વેતિ જ્ઞાનમ્'-વિશિષ્ટ અર્થમાં જેના વડે આત્મ-કલ્યાણનો માર્ગ સમજાય, મોક્ષમાર્ગનાં સાધનોનો બોધ થાય, તે ‘જ્ઞાન'. ઉપચારથી તેનું આયોજન કરનારી વાક્ય-રચના તથા તેના લિપિબદ્ધ વ્યવસ્થિત સંગ્રહને પણ ‘જ્ઞાન’ કહેવામાં આવે છે. તે સંબંધી આચારપ્રદીપમાં કહ્યું છે કે “યદ્યપિ જ્ઞાનં मति-श्रुतावधि-मनःपर्यव-केवलज्ञानभेदात् पञ्चविधं तथाऽप्यत्र श्रुतज्ञानं ग्राह्यं, वक्ष्यमाण-काल-विनयाद्यष्टविधज्ञानाचारस्य तत्रैव सम्भवात् । " ' “જો કે ‘જ્ઞાન’ “મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ”ના ભેદથી પાંચ પ્રકારનું છે, તો પણ અહીં ‘શ્રુતજ્ઞાન' ગ્રહણ કરવું, કારણ કે ‘કાલ,’ ‘વિનય’ આદિ ‘જ્ઞાનાચાર’ના આઠ ભેદો કહેવાના છે, તેનો સંભવ તેમાં જ છે.’ આટલા ખુલાસા પછી તેનો અર્થ કરતાં તેમણે જણાવ્યું છે કે ‘જ્ઞાને શ્રુતજ્ઞાનેद्वादशाङ्ग्यादिरूपे' ‘જ્ઞાને’ એટલે દ્વાદશાંગીરૂપ ‘શ્રુતજ્ઞાને વિશે.' ''. ' दंसणम्मि- - [ दर्शने] - ' तत्र दर्शनं सम्यग्दर्शनमुच्यते, न चक्षुरादिदर्शनम्'(દશવૈ. હારિ, વૃત્તિ. પૃ. ૨૦૨). અહીં ‘દર્શન શબ્દથી સામાન્ય ઉપયોગરૂપ દર્શનના ચક્ષુર્દર્શન આદિ ભેદો ગ્રહણ કરવાના નથી, પણ રત્નત્રયી પૈકીનું ‘સમ્યગ્દર્શન' ગ્રહણ કરવાનું છે. વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે :'તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્ । (અ. ૧-૨) તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થરૂપથી શ્રદ્ધાન અથવા રુચિ, તે સમ્યગ્દર્શન. તેના વિશે. દરમિ-[ચરળે-વારિÀ]-ચારિત્રના વિશે. ‘પરિત્રમેવ ચારિત્રમ્’-ચરિત્ર એ જ ‘ચારિત્ર’. ‘વર્’ ધાતુને ‘’ પ્રત્યય લાગવાથી ‘ચિરત્ર' શબ્દ બનેલો છે. તેનો સામાન્ય અર્થ આચરણ, ચાલચલગત કે વર્તન થાય છે. પરંતુ અહીં તે સંયમ કે વિરતિનો અર્થ બતાવે છે. ‘“વારિત્રે - Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સર્વવિરતિરૂપે, શ્રાદ્ધ છત્ય સેવિતરણે” (આ. પ્ર. પૃ. ૧). “ચારિત્ર' એટલે “સર્વવિરતિરૂ૫ ચારિત્રમાં,' શ્રાવકને અંગે “દેશવિરતિરૂપ ચારિત્રમાં” તમિ -[તપ-તપને વિશે. જેનાથી શરીરની રસાદિ ધાતુ અથવા કર્મ તપ-શોષાય, તે “તપ”. તાણજો રસવિધાતિવઃ ffણ વા અનેતિ તા: ' (ધર્મસંગ્રહ, ભાગ ૨, પૃ. ૩પ૬.) તેને કર્મ-નિર્જરાનું સાધન માનવામાં આવ્યું છે. તેના નિર્ન વે | (તા. અ. ૯-૩) અને “તપ” વડે (સંવર) અને નિર્જરા થાય છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૩૦મા અધ્યયનમાં જણાવ્યું છે કે “મવોડી-સંવર્ય H, તવના નિર્નારિફ' ક્રોડો ભવથી સંચિત કરેલું કર્મ “તપ” વડે ક્ષીણ થાય છે, તેના વિશે. વીરિનિ-[વી-વીર્યને વિશે, આત્મબલને વિશે. જીવનું સામર્થ્ય, આત્મ-શક્તિ કે આત્મબલને ‘વીર્ય' કહેવામાં આવે છે. તે માટે વિ. ભા.માં કહ્યું છે કે “વીરિયં તિ વ« નીવRવવ' (ગા. ૨૧૭૨) “વીર્ય એ બલ છે કે જે જીવનું લક્ષણ છે.” તે બે પ્રકારનું હોય છે : સકર્મ અને અકર્મ.' તેમાં કર્મના ઉદયથી ઔદયિક ભાવરૂપ જે સામર્થ્ય ઉત્પન્ન થાય છે, તે “સકર્મ વીર્ય' કહેવાય છે અને કર્મના ક્ષયથી ક્ષાયિકભાવરૂપ જીવનું સાહજિક સામર્થ્ય પ્રકટે છે, તે “અકર્મવીર્ય કહેવાય છે. સાયરdi-[પાવર -આચરણ, વર્તણૂક, વ્યવહાર. આયા-[કાવી:]-આચાર. શાસ્ત્ર-શુદ્ધ વર્તણૂક કે ધર્મ-વિહિત જીવન-વ્યવહારને “આચાર' કહેવામાં આવે છે. “સગવાનં ૩માવ:' (આ. પ્ર.) -[તિ-એ પ્રમાણે. -[S:-એ. પંરા-[પધા-પાંચ પ્રકારનો. મળો -[પળતઃ]-કહેવાયેલો, પ્રતિપાદન કરાયેલો, Page #31 -------------------------------------------------------------------------- ________________ નામ્મિ દંસમ્મિ સૂત્ર ૭ ૧૩ મ-બોલવું, કહેવું કે પ્રતિપાદન કરવું. તે પરથી ‘મળત’નો અર્થ બોલાયેલો, કહેવાયેલો કે પ્રતિપાદન કરાયેલો થાય છે. તે-[ાલે]-કાલે, કાલના નિયમને અનુસરવા વડે. ‘કાલ’ એટલે સમય. જે સમય શ્રુતજ્ઞાનના અભ્યાસ માટે નક્કી થયેલો છે, તેને અહીં ‘કાલ' શબ્દથી સૂચિત ક૨વામાં આવ્યો છે. કાર્ય-સિદ્ધિ માટે સમય એક અગત્યનું કારણ મનાય છે, એટલે કે અમુક કાર્ય અમુક સમયે કરવાથી જ સિદ્ધ થાય છે. અહીં જ્ઞાનોપાસના કે શાસ્ત્રાભ્યાસરૂપી કાર્યની સિદ્ધિને પણ તે જ નિયમ લાગુ પડે છે. એટલે નિયત થયેલા સમયે અધ્યયન કરવામાં આવે તે ઇષ્ટ છે. આ અર્થમાં ‘કાલ' એ ‘જ્ઞાનાચાર'નો પ્રથમ ભેદ છે. વિળ-[વિનય]-વિનયને વિશે. ‘વિનય’નો સામાન્ય અર્થ શિક્ષણ, શિષ્ટતા કે નમ્રતા થાય છે, પરંતુ અહીં તે ગુરુ, જ્ઞાની, જ્ઞાનાભ્યાસી, જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના (અનાદર) વર્જવાના અને યોગ્ય ભક્તિ કરવાના અર્થમાં વપરાયેલો છે. તે માટે આચારપ્રદીપમાં કહ્યું છે કે :- ‘તથા વિનયો યુરોÍનિનાં ज्ञानाभ्यासिनां ज्ञानस्य ज्ञानोपकरणानां च पुस्तक- पृष्ठक- पत्र-पट्टिका - कपरिकास्थापनिका - उलिका-टिप्पनक- दस्तरिकाऽऽदीनां सर्वप्रकारैराशातना वर्जनभक्त्यादिर्यथार्हं कार्यः ।' ‘તે જ રીતે વિનય એટલે ગુરુની, જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, પૂંઠું, પાનાં, પાટી, કવલી, ઠવણી (સાપડો-સાપડી), ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણોની–જ્ઞાન મેળવવાનાં સાધનોની આશાતનાનું વર્જન અને તેમની યથાયોગ્ય રીતે ભક્તિ વગેરે કરવાં.’ ગુરુનો વિનય-ઊભા થઈને સામે જવું, આસન આપવું, પગ ધોવા, વિશ્રામણા (અંગ મર્દન) કરવી, વન્દના કરવી, આજ્ઞા-પાલન કરવું, સાંભળવાની ઇચ્છા રાખવી વગેરે વડે થાય છે. તે સંબંધમાં પૂર્વાચાર્યોએ જણાવ્યું છે કે : अब्भुट्ठाणंजलिकरणं तहेवासण - दायणं । गुरुभत्ति - भावसुस्सूसा, विणओ एस विओहिओ ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૨ અભ્યત્થાન, અંજલિકરણ (બે હાથ જોડવા), આસન આપવું, ગુરુ-ભક્તિ અને ભાવશુશ્રુષા એ વિનય કહેવાય છે.” જ્ઞાન-દાતા ગુરુનો “વિનય કરવો આવશ્યક છે. જો તેમ કરવામાં ન આવે તો શાસ્ત્રાભ્યાસનું યોગ્ય ફળ મળી શકતું નથી. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક ટીકામાં જણાવ્યું છે કે 'વિનયગૃહીત દિ તતwei મવતિ' (પૃ. ૨૦૭). એટલે “અવિનયથી ગ્રહણ કરેલું જ્ઞાન નિષ્ફળ થાય છે. તે માટે માતંગ પાસેથી વિદ્યા શીખનાર શ્રેણિક રાજાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. ગુરુ વગેરેના વિનય' પૂર્વક શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવો તે વિનય' નામનો બીજો “જ્ઞાનાચાર' છે. વઘુમાળ-વિદુકાને]-બહુમાનને વિશે. વહુમાન માગ્યન્ત: પ્રીતિપ્રતિવશ્વ:' (આ. પ્ર. પૃ. ૧૫) “બહુમાન એટલે આંતરિક પ્રીતિ રાખવી તે. ગુર, જ્ઞાન તથા જ્ઞાનોપકરણ પ્રત્યે આંતરિક પ્રીતિ કે ભાવોલ્લાસ તે “બહુમાન' નામનો જ્ઞાનાચારનો ત્રીજો ભેદ છે. સર્વદા-[૩પધા-ઉપધાનને વિશે. “૩પ-સમીરે થીય-યિતે સૂત્રાતિ પેન તપસા તદુપધાનમ્” (આ. પ્ર. ટી. પૃ. ૧૭). જે તપ વડે સૂત્રાદિક [આત્મ-સમીપમાં કરાય, તે ઉપધાન.” ઉપધાન એ જ્ઞાનાચારનો ચોથો વિભાગ છે. મનિષ્ઠવ -[અનિદ્ભવ-ગુર, જ્ઞાન અને સિદ્ધાંત વગેરેનો અપલાપ ન કરવાને વિશે. નિહ્ન-છપાવવું. તે પરથી નિહ્વ-છુપાવનાર એવું પદ બને છે. તેનો જે ભાવ તે નિદ્ભવન. એટલે છુષ્પાવવાની ક્રિયા, અપલાપ કરવો કે શઠપણું તે નિધ્રુવન છે. તે ન હોવું તે નિદ્ભવન. તાત્પર્ય કે અશઠપણું કે નિખાલસતા એ જ “અનિદ્વવન' છે. જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય, તેનું નામ છુપાવવું તે નિદ્વવન દોષ' છે. તે જ રીતે સિદ્ધાંતને છુપાવવો કે તેના પર ઢાંકપિછોડો Page #33 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમિ સૂત્ર ૦૧૫ કરવો અથવા તેનાથી વિરુદ્ધ પ્રતિપાદન કરવું, તે પણ “નિતવન દોષ' છે. અનિદ્વવનએ “જ્ઞાનાચાર'નો પાંચમો ભેદ છે. વંગUT- Q-ત -[વ્યન-અર્થ-તતુ -વ્યંજન, અર્થ અને તદુભયને વિશે. અક્ષર, અર્થ અને તે ઉભય વિશે. વ્યખ્ય અને અર્થ: રૂતિ વ્યગ્નનમ્ “જેનાથી અર્થ પ્રકટ થાય તે વ્યંજન'. આ રીતે વર્ણમાલાના તમામ અક્ષરો વ્યંજન કહેવાય છે. અહીં વ્યંજન-શબ્દ વ્યંજન-શુદ્ધિ-શબ્દ-શુદ્ધિ માટે વપરાયેલો છે, જે જ્ઞાનાચારનો છઠ્ઠો વિભાગ છે. શબ્દના બોધ્ય વિષયને “અર્થ' કહેવામાં આવે છે. જેમ કે “પંકજ એટલે કમળ; “સુવર્ણ' એટલે સોનું; “મુક્તા” એટલે મોતી, વગેરે. “અર્થ શબ્દ અહીં અર્થ-શુદ્ધિ માટે વપરાયેલો છે. તે “જ્ઞાનાચાર'નો સાતમો વિભાગ છે. “વ્યંજન અને અર્થ” એ ઉભયનો સંબંધ જાળવી રાખવો તે તદુભય; જેમ કે અહમ્ શબ્દ સાંભળીને કે વાંચીને મન શબ્દ જ બોલવો ને તે વખતે પૂજાને યોગ્ય તે અહમ્ એવો ભાવ ચિંતવવો તે “તદુભય છે. “વ્યંજન અને અર્થ–ઉભયની શુદ્ધિ તે જ્ઞાનાચાર'નો આઠમો વિભાગ છે. મવિદો [ગઈવધ:]-આઠ પ્રકારે. ના [જ્ઞાન-જ્ઞાન. માયારો [આવા:]-આચાર નિરાં૩િ-[નિ:શહૂતY-નિઃશંકિત, શંકા-રહિત. સંશયને “શંકા' કહેવામાં આવે છે, તે બે પ્રકારની હોય છે : દેશ શંકા” અને “સર્વશંકા'. તેમાં વિષયના અમુક ભાગ પૂરતી શંકા હોય તે “દેશશંકા' કહેવાય છે અને સમસ્ત વિષયને લગતી શંકા હોય તો તે સર્વશંકા' કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક-નિર્યુક્તિ પરની ટીકામાં તેનાં દષ્ટાંતો આપતાં જણાવ્યું છે કે :- “જીવપણું સમાન છતાં એક ભવ્ય અને બીજો અભવ્ય એમ કેમ થાય ?' આવી શંકા તે “દેશ શંકા' છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ સ્થાને એવો વિચાર કરવો જોઈએ કે ‘કેટલાક પદાર્થો હેતુ વડે ગ્રાહ્ય છે અને કેટલાક પદાર્થો અહેતુ વડે ગ્રાહ્ય છે. તેમાં જે જીવાદિ પદાર્થો છે, તે હેતુ વડે ગ્રાહ્ય છે અને ભવ્યત્વ વગેરે અહેતુ વડે ગ્રાહ્ય છે, કારણ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાન વિના આપણા જેવા છદ્મસ્થોને સમજાતા નથી. તેનું જ્ઞાન માત્ર કેવલજ્ઞાનીઓના વચનમાત્રથી જ થાય છે.’ ‘સઘળા સિદ્ધાંતો પ્રાકૃતમાં રચાયેલા છે, માટે તે બધા કલ્પિત હશે' એવી શંકા કરવી તે ‘સર્વશંકા’ છે. તે સ્થાને એમ વિચારવું જોઈએ કે, સિદ્ધાંતોની રચના પ્રાકૃતમાં થઈ છે, તે બાળક વગેરે સર્વને સામાન્ય રીતે સહેલી પડે તે માટે થયેલી છે. કહ્યું છે કે ‘‘વાલ-સ્ત્રી-મન્ત્ર-મૂર્છાળાં, તૃળાં ચરિત્રાંક્ષિળામ્ । અનુપ્રાર્થં તત્ત્વજ્ઞ:, સિદ્ધાન્તઃ પ્રાòત: સ્મૃ()તા: "" (હરિભદ્રસૂરિની દશવૈકાલિક ટીકામાંથી ઉદ્ધૃત પૃ. ૧૦૨) ‘ચારિત્રની ઇચ્છાવાળા, બાળકો, સ્ત્રીઓ, મંદ અને મૂર્ખ મનુષ્યોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાંતને પ્રાકૃત[ભાષા]માં કરેલો છે.’ આ બન્ને પ્રકારની શંકાથી રહિત થવું તે ‘નિઃશંકિત’ નામનો પ્રથમ ‘દર્શનાચાર’ છે. નિવિઞ-[નિષ્ઠાંક્ષિતમ્]-નિષ્કાંક્ષિત, કાંક્ષા-રહિત. ઇચ્છા, અભિલાષા કે ચાહનાને ‘કાંક્ષા' કહેવામાં આવે છે. અહીં શ્રદ્ધા જાળવી રાખવાના વિષયમાં અન્ય મતની, મિથ્યા-દર્શનની ચાહના કરવી, તેને ‘કાંક્ષા’ નામનો દોષ ગણવામાં આવ્યો છે. તેનાથી રહિત થવું, તે ‘નિષ્કાંક્ષિત' નામનો ‘દર્શનાચાર’નો બીજો પ્રકાર છે. નિિિતશિા [નિવિવિત્ત્તિા]-મતિ-વિભ્રમથી રહિત. ‘વિવિત્સિા-મતિ--વિગ્નમ:, નિર્માતા-વિવિત્સિા મતિવિભ્રમો યતોસૌ નિર્વિચિત્સિા' (દશવૈ. ટી. હા. પૃ. ૨૦૩) ‘વિચિકિત્સા' એટલે ‘મતિવિભ્રમ' તે જેમાંથી ચાલ્યો ગયો છે, તે ‘નિર્વિચિકિત્સા’. એટલે એક વસ્તુ હિતકારી હોય, સુંદર ફળને આપનારી હોય, છતાં એવા વિચારો ક૨વા કે તે હિતકર હશે કે કેમ ? અથવા તેનું ફલ સારું આવશે કે કેમ ? તો એ Page #35 -------------------------------------------------------------------------- ________________ નાણમેિ દંસણમિ સૂત્ર ૧૭ “વિચિકિત્સા' કરી કહેવાય. અહીં “જિનદર્શન તો સારું છે, પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહિ ? કારણ કે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને જાતનાં પરિણામો આવતાં જોવાય છે, એટલે ફળ મળે પણ ખરું અને ન પણ મળે.' એવી વિચારણા કરવી તે “વિચિકિત્સા' નામનો દોષ ગણાય છે. તેનાથી રહિત થવું. તે નિર્વિચિકિત્સા' નામનો “દર્શન'નો ત્રીજો આચાર છે. મૂટ્ટિનમૂઢg-અમૂઢદષ્ટિ, જેની દષ્ટિ ચલિત થઈ નથી તેવો. જેનામાં વિવેકની ખામી હોય એટલે કે સારું ખોટું પારખવાની શક્તિ ખીલેલી ન હોય કે ખીલ્યા છતાં ચાલી ગઈ હોય તે “મૂઢદષ્ટિ' કહેવાય છે. કોઈનો ઠઠારો, ભપકો કે લોક-સમૂહને આંજી નાખનારા ચમત્કારો જોઈને સમ્યગ્દર્શનમાંથી ચલિત ન થવું, તે “અમૂઢદૃષ્ટિ' નામનો “દર્શન'નો ચોથો આચાર છે. ૩વવૂદ-fથરી -[૩પવૃંદળ-સ્થિરીહરળે-ઉપવૃંહણા અને સ્થિરીકરણ. સમાનધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી, તે “ઉપવૃંહણ” અને ધર્મથી ટ્યુત થતા એવા ધર્મીને યોગ્ય રીતે સ્થિર કરવા, તે સ્થિરીકરણ'. આ બંને ગુણો અનુક્રમે “દર્શનાચાર'નો પાંચમો અને છઠ્ઠો આચાર છે. વચ્છ-માવા-[વાત્સલ્ય-પ્રભાવને-વાત્સલ્ય અને પ્રભાવના. સમાનધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો ને તેના પર ઉપકાર કરવો (તેના હિતના ઉપાયો લેવા), તે “વાત્સલ્ય' અને ધર્મકથા આદિથી તીર્થની ખ્યાતિ કરવી, તે “પ્રભાવના'. આવી “પ્રભાવના' આઠ પ્રકારના વિશિષ્ટ શક્તિશાલી મહાત્માઓ દ્વારા થાય છે, તે માટે કહ્યું છે કે : "पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा-सिद्धो अ कवी, अट्ठेव पभावणा भणिया ॥" (સમ્યક્તસપ્તતિ ગા. ૩૨, પૃ. ૧૦૮) પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાનું, સિદ્ધ અને કવિ એ આઠ જાતના પ્રભાવકો કહેલા છે. તેમાં જે મહાત્મા વિદ્યમાન પ્ર.-૨-૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જિનાગમના પારગામી બની શાસનની પ્રભાવના કરે, તે “પ્રાવચનિક પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીવજસ્વામી. જે મહાત્મા “ધર્મકથા' કરવાની વિશિષ્ટ શક્તિ વડે હૃદયના ગૂઢ સંશયોને પણ દૂર કરી શકે તથા ભવ્ય જીવોના ચિત્તને આનંદમગ્ન બનાવી શકે, તે “ધર્મકથી નામના બીજા પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીમહાવીર પ્રભુના શિષ્ય શ્રીનંદિષેણ. જે મહાત્મા પ્રમાણો, યુક્તિઓ અને સિદ્ધાન્તોના બલથી પરવાદીઓ સાથે વાદ કરીને તેમના એકાન્ત મતનો ઉચ્છેદ કરી શકે, તે “વાદી' નામના ત્રીજા “પ્રભાવક” ગણાય; જેમ કે આચાર્ય શ્રીમલ્લવાદી. જે મહાત્મા “અષ્ટાંગ નિમિત્ત' તથા જ્યોતિષ શાસ્ત્રના બલથી શાસનની ઉન્નતિ કરે, તે “નૈમિત્તિક' નામના ચોથા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીભદ્રબાહુસ્વામી, જે મહાત્મા વિવિધ પ્રકારની તપસ્યાઓ વડે ધર્મનો પ્રભાવ વધારે, તે “તપસ્વી' નામના પાંચમા “પ્રભાવક' ગણાય; જેમકે શ્રીવિષ્ણુકુમાર-મુનિ. જે મહાત્મા મંત્ર-તંત્ર આદિ વિદ્યાનો ઉપયોગ શાસનની ઉન્નતિ માટે કરે પણ અંગત સ્વાર્થ માટે કરે નહિ, તે “વિદ્યા-પ્રભાવક' નામના છઠ્ઠા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીઆર્ય ખપૂટાચાર્ય. જે મહાત્મા અંજન, ચૂર્ણ અને લેપ આદિ સિદ્ધ કરેલા યોગો વડે જિનશાસનનું ગૌરવ વધારે, તે “સિદ્ધ' નામના સાતમા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીપાદલિપ્તસૂરિ. અને જે મહાત્મા અદ્ભુત કાવ્યશક્તિ વડે સહુના હૃદયનું હરણ કરી શકે તે “કવિ' નામના આઠમા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીસિદ્ધસેન દિવાકર. શ્રાવકને માટે “પ્રભાવનાનો માર્ગ એ છે કે તેણે બને તેટલું ધન “સાત ક્ષેત્ર અને અનુકંપાદાનમાં વાપરવું. સાત ક્ષેત્રો નીચે મુજબ છે : “(૧) જિન- ચૈત્ય, (૨) જિન-બિબ, (૩) જિનાગમ, (૪) સાધુ, (પ) સાધ્વી, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા.” “અનુકંપા-દાન' એટલે દયાથી દ્રવ્યાદિ વડે દીન-દુઃખીઓનો ઉદ્ધાર. પાહાઈ-ગોવા-નુત્તો-[yળધાન-યો-યુp:]-ચિત્તની સમાધિ-પૂર્વક. 'प्रणिधानं-चेतःस्वास्थ्यं तत्प्रधाना योगाः व्यापारास्तैर्युक्त:-समन्वितः પ્રણિધાનો યુp:'-(દશવૈ. ટી. હારિ. પૃ. ૨૧૦). “પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા, તેની પ્રધાનતાવાળા “યોગો' એટલે વ્યાપારો, તેનાથી Page #37 -------------------------------------------------------------------------- ________________ નાણમ્પિ દંસણમિ સૂત્ર૦ ૧૯ યુક્ત’ તે પ્રણિધાનયોગયુક્ત'. તાત્પર્ય કે જે સ્થિતિમાં ચિત્ત સમાધિવાળુંપ્રસન્નતાવાળું રહે, તેનાથી યુક્ત. પંÉિ સમિ[િમ: સમિતિષ:]-પાંચ સમિતિઓ વડે. સમ્યફ ચેષ્ટા તે “સમિતિ'. એની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨. તfહં મુત્તહિં [તિકૃમિ: ગુfif]-ત્રણ ગુપ્તિઓ વડે. સંયમ કે નિગ્રહ તે “ગુપ્તિ'. એની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨. -[ષ:-એ ચરિત્તાયા -[વારિત્રાવ:]-ચારિત્રાચાર. મવિદો-[ગઈવિધ:-આઠ પ્રકારે. હોદ્દે-મિતિ:-હોય છે. નાયબ્બો-[જ્ઞાતવ્ય:-જાણવો. વારસવિઝ-દ્ધિાશવ-બાર પ્રકારના. તવે-[તપસિ]-તપને વિશે. મિતર-વાદિ-વિખ્યત્તર-વી-આભ્યન્તર અને બાહ્ય ભેદોવાળા. મ+અત્તર-અંતરની સન્મુખ તે “સખ્યતર', તેનાથી સહિત તે સામ્યન્તર’. ‘અભ્યત્તર' એટલે અંદરનું અને બાહ્ય” એટલે બહારનું. - ન-હિદ્દે-શિન-વિB]-જિનેશ્વરોએ ઉપદેશેલું, તેને વિશે. શજોન છિમિત શત-વિરું તસ્મિન'-કુશલ એવા જિનેશ્વરોએ જેનો ઉપદેશ કર્યો છે, તેના વિશે'. જો શનિનો સંસ્કાર કુશન-દષ્ટ કરવામાં આવે, તો જિનેશ્વરોએ જોયેલું એવો અર્થ થાય. કિનારૂ ૩ નીવી-[ નીચા નાગવિશ:]-ગ્લાનિ વગર, આજીવિકાની ઇચ્છા વગર. રત્નાનિ-કંટાળો. તે જેમાં નથી, તે ‘સત્તાનિ' તેના વડે. માનવી - ()-[મા નીfa:]-આજીવિકાની ઈચ્છાવાળો. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘મન+નીવી' –આજીવિકાની ઇચ્છા વગરનો-નિઃસ્પૃહ. સો-સ]-તે. તવાયા-[તપ-આવા:]-તપાચાર. (૧-૨) માનસ મૂ રિ -[ગનાશનમ્, નોકરો]-અનશન અને ઊનોદરતા-ઊનોદરિકા. [+મશન-ન ખાવું તે “અનશન' તપ છે, અને ઝન –૩ ઓછું પેટ ભરવું ચાલુ ખોરાકથી ઓછું ખાવું, તે “નોરતા' છે, જેને “ઊનોદરિકા તપ' કહેવામાં આવે છે. “નમુનમૂનોવાં તી રમૂનોરિક્ષા' (આ. પ્ર. પૃ. ૮૫). (૩) વિ-સંઘેવU-[વૃત્તિ-સંક્ષેપ:]>વૃત્તિ-સંક્ષેપ. વૃત્તિઃ' એટલે દ્રવ્ય અથવા આહાર-પાણીની વસ્તુઓ. “વર્તતડનતિ વૃત્તિ:- શૈશ્ય' (આ. પ્ર. પૃ. ૮૫) તેનો “સંક્ષેપ' એટલે ધ્રાસ કે ઘટાડો. સંક્ષેપ ટૂ', (આ. પ્ર. પૂ. ૮૫). જેમાં ખાવા-પીવાની વસ્તુઓની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવામાં આવે, તે “વૃત્તિ-સંક્ષેપ'. (૪) રસ-રુવા-રિસ-ત્યા:]-રસ-ત્યાગ. રસવાળા પદાર્થનો ત્યાગ, વિશિષ્ટ રસવાળા માદક પદાર્થોનો ત્યાગ. અહીં રકમમાંથી મહુવ પ્રત્યયનો લોપ થયો છે. (ધર્મસંગ્રહ ભાગ-૨, પૃ. ૩૯૩) શરીરની ધાતુઓને વિશેષ પુષ્ટ કરે, તે “રસ કહેવાય છે. જેમ કે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પક્વાન્ન. તેનો ત્યાગ કરવો, તે “રસત્યાગ.' (૧) વાવ-વિન્નેનો-[ફાય-ગ્નેશ:]-કષ્ટ સહન કરવું તે, તિતિક્ષા.” કાયાને ક્લેશ આપવો-કષ્ટ આપવું, તે કાય-ક્લેશ.” અહીં કષ્ટ આપવાનું પ્રયોજન સંયમનું પાલન કે ઇંદ્રિયોના વિકારોનું દમન છે. (૬) સંભીયા-[સંતીનતા]-સંલીનતા. શરીરાદિનું સંગોપન સંતીન) સંવૃતસ્ય પર્વ: સંતીનતા' – “સંલીનતા એટલે સંવૃત્ત Page #39 -------------------------------------------------------------------------- ________________ નાણામે દંસણમિ સૂત્ર૦ ૨૧ સંયમી, તેનો જે ભાવ તે સંલીનતા.' ઇંદ્રિયો તથા કષાય પર જય મેળવવા માટે શરીરનું સંગોપન કરીને રહેવું, તે “સલીનતા' કહેવાય છે. વો -[વાહ્ય:]-બાહ્ય, સ્થૂલ. તવો-[તપ-તપ. રો-[મવતિ]-હોય છે. (૨) પાછિત્ત-[પ્રાચરમ્-પ્રાયશ્ચિત્ત. વિગત માટે જુઓ સૂત્ર ૭. પ્રાયશ્ચિત્ત એ આત્યંતર તપનો પહેલો ભેદ છે. (૨) વિ -[વિનય:]-જ્ઞાનાદિ મોક્ષ-સાધનોની યથાવિધ આરાધના. વિનીયતેડનેનાષ્ટકાર વર્ષેતિ વિનય -“જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરાય, તે વિનય'. (આ પ્ર. પૃ. ૮૭) તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારના ભેદથી પાંચ પ્રકારનો છે. કહ્યું છે કે વંસ-નાઈ-વત્તેિ, ત મ ત૬ ગોવા|િ વેવ | एसो अ मोक्ख-विणओ, पंचविहो होइ नायव्वो ॥३१४॥ શર્વત્રિ-નિર્યુક્ઝિ. “દર્શન-સંબંધી, જ્ઞાન-સંબંધી, ચારિત્ર-સંબંધી, તપ-સંબંધી તેમજ ઔપચારિક, એવી રીતે “મોક્ષ-વિનય' પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે. (૩) વેમાવળં-વૈયાવૃજ્ય{]-વૈયાવૃજ્ય, શુશ્રુષા. વૈયાવૃજ્યની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૫. તદેવ-[તથૈવ-તે જ પ્રમાણે. સામ-સ્વાધ્યાય:સ્વાધ્યાય. સ્વરૂધ્યાયે સ્વાધ્યાય. “સ્વ” એટલે પોતાનું કે આત્માનું “અધ્યાય” એટલે અધ્યયન કે મનન. તે પરથી વિશિષ્ટ અર્થમાં આત્માને હિતકર એવાં શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન, તે સ્વાધ્યાય.” સાપ-ધ્યાન-ધ્યાન. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા, તે ‘ધ્યાન’. ‘ધ્યાનમ્અન્તર્મુહૂર્તાનમાત્રમેાગ્રચિત્તતા' (આ. પ્ર. પૃ. ૮૯) તેના શુભ અને અશુભ એવા બે પ્રકારો છે. તેમાં અહીં શુભનો જ અધિકાર છે. ‘શુભ ધ્યાન' એટલે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન. ગુસ્સો-[ef:]-ત્યાગ. ઉત્સર્ગના વધારે વિવેચન માટે જુઓ સૂત્ર ૭. વિ અ-[ગપિ ]-અને વળી. અમિતઓ-[આભ્યન્તર]-આંતરિક જેનો સંબંધ અંતર સાથે છે, તે આત્યંતર. અળિમૂહિમ-વન-વીડિયો-[ગનિમૂહિત-વત્ત-વીર્ય:]-જેણે બળ અને a વીર્ય નથી છુપાવેલું તે. નિમૂહ-છુપાવવું, તે પરથી ‘નિવૃતિ'-છુપાવેલું. ‘અનિર્દેહિત’-ન છુપાવેલું. ‘વત’-શારીરિક શક્તિ. “વાં શરીર: પ્રાળ:' (ભ. ટી. શ. ૧. ઉ. ૩). . . ‘વીર્ય’-આત્માનો ઉત્સાહ, મનોબળ. ‘વીર્યં નીવોત્સાહ' (ભ. ટી. શ. ૧. ઉ. ૩). એટલે શારીરિક અને માનસિક બળનો સદાચા૨માં ઉપયોગ કરનાર ‘અનિગૃહિતબલ-વીર્ય' કહેવાય છે. પીમ$-[પરામિતિ]-પરાક્રમ કરે છે, પ્રબલ ઉદ્યમ કરે છે. પદ્મ-વિશેષ. મ- પ્રયત્ન કરવો. વિશેષ પ્રયત્ન કરવો તે ‘પરાક્રમ’. વિશિષ્ટ અર્થમાં ઇષ્ટ ફળને સાધનારો જે પુરુષાર્થ, તે ‘પરાક્રમ’. ‘“પરામર્શ્વ સર્વ સાધિતામિમતપ્રયોગન: પુરુષારપરામ:' (ભ. ટી. શ. ૧. ઉ. ૩). અથવા શત્રુનું નિરાકરણ કરનારી જે ક્રિયા, તે ‘પરાક્રમ’. ‘‘પમસ્તુ શત્રુનિસમિતિ'' (ભ. ટી. શ. ૧. ઉં. ૩) અહીં શત્રુ-શબ્દથી આપ્યંતર શત્રુ સમજવા. નો-[ય:]-જે નહુત્ત-[યથોત્તમ્]-યથોક્ત, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે. યથા+3h*= Page #41 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૨૩ થો-જે પ્રમાણે શિાસ્ત્રમાં કહ્યું છે, તે યથોક્ત. આ૩ો-[કયુ–સારી રીતે યોજાયેલી, સાવધાન થઈને જ્ઞાનાદિમાં પ્રવૃત્ત થનાર. ના+-સારી રીતે જોડાવું, તે પરથી ગાયુ -સારી રીતે જોડાયેલો, બરાબર સાવધાન થઈને પ્રવૃત્ત કરનારી. મુંબ-યુિન-િજોડે છે. નાથામ-[કથાથામ-શક્તિ પ્રમાણે. યથા+સ્થામ=યથા-જેવું. થામ-સામર્થ્ય, બળ. [જેવું બળ હોય તે પ્રમાણે.] વીાિયા-[વીવાર:-વીર્યાચાર. (૪) તાત્પર્યાર્થ ગયાર-વિચાર-મહા-અતિચારની વિચારણા માટેની ગાથાઓ. કાયોત્સર્ગમાં પંચાચાર-ચિતન પ્રસંગે આચારથી વિરુદ્ધ શું શું થયું છે ? તે વિચારવા માટે આ ગાથાઓનો ઉપયોગ થાય છે, તેથી કેટલાક તેને અતિચારની ગાથાઓ' પણ કહે છે, પરંતુ દશવૈકાલિક નિર્યુક્તિના ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિએ ‘૩ દ્રવ્યવાર:, સામ્પ્રત બાવાવારમાદ' એવી પીઠિકા પછી આ ગાથાઓ દર્શાવી તેના પર ટીકા કરી છે, તેમજ ખુદ નિર્યુક્તિકારે પણ નીચેની ગાથાના ઉપોદ્ઘાત-પૂર્વક તેની રજૂઆત કરી છે હંસા-નાળ-ત્તેિ, તવ-૩યારે ગ વરિયાય | एसो भावायारो, पंचविहो होइ नायव्वो ॥" એટલે આ ગાથાઓ પાંચ પ્રકારના ભાવાચારને દર્શાવનારી છે. તેનું અવલંબન લઈને લાગેલા અતિચારોની વિચારણા કરવામાં આવે છે. મારો-ભાવાચાર. આચાર બે પ્રકારનો છે : “દ્રવ્યાચાર’ અને ‘ભાવાચાર'. તેમાં રૂઢિ, રિવાજ કે પરંપરાથી ચાલ્યા આવતા લૌકિક આચારને અનુસરવું, તે ‘દ્રવ્યાચાર” છે અને આત્મ-ગુણોનો વિકાસ કરવા માટે શક્તિ મુજબ પુરુષાર્થ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા- ૨ કરવો, તે ‘ભાવાચાર’ છે. અહીં ‘આચાર' શબ્દથી આ ઉભય આચારો પૈકીનો ‘ભાવાચાર' ગ્રહણ કરવાનો છે. તેના ‘(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપ-આચાર અને (૫) વીર્યાચાર’એવા પાંચ ભેદો છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં ‘આચાર'ના ભેદો નીચે મુજબ બતાવ્યા છે ઃ “વિષે આયારે પન્નત્તે, તું બહા-નાળાયારે ચેવ નોનાળાયારે ચેવ ! नोनाणायारे दुविहे पन्नत्ते, तं जहा - दंसणायारे चेव नोदंसणायारे चेव । नोदंसणायारे दुविहे पन्नत्ते, तं जहा - चरित्तायारे चेव नोचरित्तायारे चेव । णोचरित्तायारे दुविहे પન્નત્તે, તું બહા-તવાયારે વેવ વીરિયાયારે એવ ॥' ‘આચાર' બે પ્રકારે કહ્યો છે. તે આ રીતે : 'જ્ઞાનાચાર’ અને ‘નોજ્ઞાનાચાર.’ ‘નોજ્ઞાનાચાર' બે પ્રકારનો કહ્યો છે. તે આ રીતે : ‘દર્શનાચાર' અને ‘નોદર્શનાચાર’. ‘નોદર્શનાચાર' બે પ્રકારનો હ્યો છે. તે આ રીતે : ‘ચારિત્રાચાર’ અને ‘નોચારિત્રાચાર,’‘નોચારિત્રાચાર’ બે પ્રકારનો કહ્યો છે. તે આ રીતે ‘તપ-આચાર’ અને ‘વીર્યાચાર’. એટલે તેનું વર્ગીકરણ નીચે પ્રમાણે થાય છે ઃ આચાર જ્ઞાનાચાર નોજ્ઞાનાચાર દર્શનાચાર નોદર્શનાચાર ચારિત્રાચાર નોચારિત્રાચાર તપ-આચાર જાન-સ્વાધ્યાય-કાલ. જ્ઞાન-પ્રાપ્તિ માટે સ્વાધ્યાય કરવાનો નિયત થયેલો જે ‘કાલ' સમય વીર્યાચાર Page #43 -------------------------------------------------------------------------- ________________ તે સ્વાધ્યાય-કાલ'. તેનો વિશિષ્ટ અધિકાર દશવૈકાલિકસૂત્ર, નિશીથસૂત્ર, વ્યવહારસૂત્ર વગેરેમાં છે. લોક-વ્યવહારમાં પણ સ્વાધ્યાયને સંધ્યા-કાલે વજર્ય ગણેલો છે. કહ્યું છે કે : "चत्वारि खलु कर्माणि, सन्ध्याकाले विवर्जयेत् । आहारं मैथुनं निद्रां, स्वाध्यायं च विशेषतः ॥" “સંધ્યા-સમયે ચાર કર્મોનો ત્યાગ કરવો જોઈએ : આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષ કરીને સ્વાધ્યાય.” વિનય-ગુરુ-સેવા. વિનય'ના અર્થો જુદી જુદી અનેક રીતે ઘટાવવામાં આવે છે. જેમ 3 “विनयति नाशयति सकल-क्लेशकारकमष्टप्रकारं कर्म, स विनयः' 'विनीयते વાડનેન Íતિ વિનય:' “માન્તરતાવિશેષ:' વગેરે. પરંતુ જ્ઞાનાચારના સંબંધમાં તેનો અર્થ ગુરુ-શુશ્રુષા કે ગુરુ-સેવા કરવા યોગ્ય છે, કારણ કે તે પણ આઠ પ્રકારનાં કર્મોના ક્ષયમાં અનન્ય કારણ છે. એ વિનયનાં મુખ્ય લક્ષણો “આજ્ઞા-પાલન, પ્રીતિ અને વિચક્ષણતા” છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ વિનયાધ્યયનમાં કહ્યું છે કે : “HUTI-નિદેસરે ગુરૂમુવવIRL I યા IR-સંપન્ન, તે વિણ ત્તિ વૃવ રા” જે આજ્ઞાને પાળનાર હોય, ગુરુની નિકટ રહેનાર હોય અને ઇંગિત તથા આકારને જાણનાર હોય, તે “વિનીત' કહેવાય છે.” જૈન શાસ્ત્રોમાં ગુરુવિનય સાત પ્રકારનો બતાવ્યો છે. તે નીચે મુજબ છે : “(૧) સત્કાર, (૨) સન્માન, (૩) વંદન, (૪) અભ્યસ્થાન (ગુરુ આવે ત્યારે ઊભા થવું.) (૫) અંજલિકરણ (ગુરુની સામે હાથ જોડીને ઊભા રહેવું.), (૬) આસન-પ્રદાન (ગુરુને બેસવા માટે આસન આપવું., (૭) આસનાનપ્રદાન (બીજથી લાવીને આસન મૂકવું-ગુરુને આસન આપ્યા પછી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પોતે આસન સ્વીકારવું.)”* શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં “(ગુરુ) વિનયનું સ્વરૂપ દર્શાવતાં જણાવ્યું છે કે : (૧) ગુરુજનોની પીઠ પાસે કે આગળ-પાછળ અડીને બેસવું નહિ. (૨) એકદમ પાસે બેસી પગ સાથે પગ અડાડવા નહિ. (૩) શય્યા કે પોતાના આસન પર બેસીને જ પ્રત્યુત્તર આપવો નહિ. (૪) ગોઠણ છાતી પાસે રાખી હાથ બાંધીને બેસવું નહિ. (૫) પગ લાવીને પણ બેસવું નહિ. (૬) આચાર્ય બોલાવે ત્યારે બેસી ન રહેતાં વિવેક-પૂર્વક પોતાનું આસન છોડીને તેમની પાસે જવું અને તેમને શું કહેવાનું છે તે સાંભળવું. (૭) પોતાની શય્યા કે આસન પર બેઠાં બેઠાં ગુરુને પ્રશ્ન પૂછવો નહિ. (૮) ગુરુની પાસે જઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને પ્રશ્નનું સમાધાન મેળવવું. (૯) આવી રીતે વિનયથી વર્તનારને ગુરુએ સૂત્ર-વચન અને અર્થ એ બંને વસ્તુ અધિકાર મુજબ આપવી. [ગાથા ૧૮થી ૨૩.] તાત્પર્ય કે ગુરુની દરેક રીતે મર્યાદા સાચવવી અને તેમની સેવા કરવી એ ગુરુ પ્રત્યેનો “વિનય' છે. વઘુમા-ગુરુ પ્રત્યે પૂર્ણ આદરભાવ. વિનય બાહ્ય રીતે પણ થઈ શકે છે, એટલે આંતરિક ભાવની આવશ્યકતા દર્શાવવાને માટે “બહુમાન'નો જુદો ભેદ બતાવ્યો છે. ગુરુ પ્રત્યે અંતરથી પૂર્ણ સભાવ, પૂર્ણ પ્રીતિ કે પૂર્ણ આદર એ “બહુમાન'નું સ્વરૂપ છે. * યોગશાસ્ત્ર પ્રકાશ ૩, શ્લોક ૧૨૫-૬ . Page #45 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમિ સૂત્ર૭ ૨૭ શાસ્ત્રકારોએ ‘વિનય' અને “બહુમાનજીની ચતુર્ભાગી બતાવી છે. તે આ રીતે (૧) કોઈમાં “વિનય હોય, પણ “બહુમાન ન હોય. (૨) કોઈમાં “બહુમાન” હોય, પણ “વિનય' ન હોય. (૩) કોઈમાં “વિનય' પણ હોય અને “બહુમાન પણ હોય. (૪) કોઈમાં “વિનય” કે “બહુમાન' એકેય ન હોય. આ ભંગો પૈકી પહેલો અને બીજો ભંગ મધ્યમ છે, ત્રીજો ઉત્કૃષ્ટ છે અને ચોથો ત્યાગ કરવાને યોગ્ય છે. રોગાદિ કારણે ગુરુનો યોગ્ય વિનય થઈ શક્યો ન હોય તો તે દોષ ગણાતો નથી. ૩વહા-જ્ઞાનારાધન માટેનું તપોમય અનુષ્ઠાન. ઉપધાન'નો સામાન્ય અર્થ આલંબન છે, પણ “જ્ઞાનાચાર'ના સંબંધમાં તે આલંબન તપોમય ખાસ અનુષ્ઠાનને માટે વપરાય છે. આત્માની શક્તિઓ પૂર્ણરૂપે પ્રકટ ન થવાનું કારણ કર્મનું બંધન છે. આ કર્મનું બંધન તપ વડે જ કપાય છે. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય પણ તપ વડે જ થાય છે. જ્ઞાનાચારના વર્ણનમાં તપનું વિધાન કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાનારાધનમાં બાધક એવા પ્રમાદ અને જાડ્યનો નાશ તપ વડે જ થઈ શકે છે. તેમાં ઉપવાસ અને આયંબિલ સાથે સૂત્રોના આરાધન નિમિત્તે ખાસ ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રી શાંત્યાચાર્ય ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા અ૧૧, ગા. ૧૪માં જણાવ્યું છે કે : "उपधानम्-अङ्गानङ्गाध्ययनादौ यथायोगमाचाम्लादितपोविशेषः" ઉપધાન' એટલે “અંગ અને અંગ-બાહ્ય શ્રુતના અધ્યયનોની આદિમાં કરવામાં આવતું યોગોહન-પૂર્વકનું આયંબિલાદિ તપ-વિશેષ.” અહીં ‘બાવાજ્ઞાતિમાં આદિ’ શબ્દથી ઉપવાસ, રસત્યાગ, વૃત્તિ-સંક્ષેપ આદિ અભિપ્રેત છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રામાં ‘૩વદા' શબ્દ નીચેની ગાથાઓમાં વપરાયેલો છે : “તવોવાણમાલાય, પડખે પડવMો ! પર્વ પિ વિદરો છે, છ૩ ન નિયટ્ટ | ક. ૨-૪રૂા” Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ “તપ અને ‘ઉપધાન' ગ્રહણ કરીને તથા ભિક્ષુ-પ્રતિમા વહન કરીને વિચરવા છતાં મારું છ[સ્થ]પણું-અજ્ઞાન કેમ દૂર થતું નથી ?' (વિનીત શિષ્ય કેવા વિચારો કરવા નહિ એ સંબંધમાં આ ગાથા આપેલી છે.) “વસે ગુરુતે નિરૂં, નોવં વાળવું । પિયંરે પિયંવાડું, તે સિવવું તદ્રુમરિહર્ફ | અ. ૧, TM. ૧૪।'' “જે હંમેશાં ગુરુ-કુલમાં રહે છે, ‘યોગવાન’ તથા ‘ઉપધાનવાન’ છે તથા પ્રિય કરનાર અને પ્રિય બોલનાર છે, તે શિક્ષા(શિક્ષણ)પ્રાપ્તિને યોગ્ય છે. [શિક્ષા-પ્રાપ્તિ-શાસ્ત્રનો અભ્યાસ.].'' “નીયાવિત્તી અચવસે, અમારૂં મતે । વિનીય-વિળણ્ અંતે, ગોળવું વાળવું || ઞ. ૩૪, ગા. રા पियधम्मे दढधम्मे, ऽवज्जभीरु हिएसए । ય-ગોળ-સમાઽત્તો, તેઓતેમં તુ રિમે || ઞ. ૩૪, ૧. રા' “નમ્રતાથી વર્તનાર, ચપલતાથી રહિત, છલ-કપટથી રહિત, કુતૂહલને ન સેવનાર, પરમ વિનયયુક્ત, ઇંદ્રિયોનું દમન કરનાર, યોગવાન, ‘ઉપધાનવાન,’ ધર્મપ્રેમી, દૃઢધર્મ, પાપથી ડરનાર, સર્વનું હિત ચાહનાર વગેરે ગુણોથી યુક્ત એવો શિષ્ય તેજોલેશ્યાને પ્રાપ્ત કરે છે.” ‘ઉપધાન' શબ્દ આ દરેક સ્થળે ઉપર જણાવેલ અર્થમાં જ વપરાયેલો છે. બત્રીસ પ્રકારના યોગ-સંગ્રહનો ઉલ્લેખ જે ઉત્ત, સૂત્રના ચરણવિધિ નામના ૩૧મા અધ્યયનમાં આવે છે, તેનું વર્ણન સમવાયાંગસૂત્રના ૩૨મા સૂત્રમાં આપેલું છે. તેમાં યોગના છઠ્ઠા પ્રકારમાં ‘િિસ્તઓવહાળે ય ત્તિ' એ સૂત્રથી અન્યની સહાયની અપેક્ષા રાખ્યા વિના ‘ઉપધાન’ કરવું એમ જણાવ્યું છે. આ સૂત્રના પ્રસિદ્ધ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીએ અહીં તેનો અર્થ માત્ર તપ જ કરેલો છે. જેમ કે-‘નિશ્રિતોપખાનું પરસાદીય્યાનપેક્ષ તો વિષેયમિત્યર્થ: ।' (પૃ. ૫૭). ‘અનિશ્રિત ઉપધાનનો અર્થ પરની સહાયની અપેક્ષા રાખ્યા વિના તપ કરવું એ છે.' શ્રાવક માટેના ‘ઉપધાન’ની વિશેષ વિગતો શ્રીમહાનિશીથ-સૂત્રમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ મળે છે. નાણમ્મિ દંસણમ્મિ સૂત્ર ૨૯ અનિવળ-ગુરુનો અને સર્વજ્ઞ-ભાષિત સિદ્ધાંતનો અપલાપ ન કરવો તે. જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હોય તે બહુ પ્રસિદ્ધ ન હોય કે જાતિ અથવા કુળથી ઉચ્ચ ન હોય તેટલા માટે તેમના નામનો અપલાપ કરીનેતેમનું નામ છુપાવીને કોઈ જાણીતા કે સમર્થ પુરુષનું ભળતું જ નામ લેવું, તે ‘નિહ્નવતા’ છે. તેમ કરવામાંથી બચવું-તેમ ન કરવું, તે ‘અનિહ્નવતા' છે. જ્ઞાનોપાસના અને જ્ઞાન-પરંપરા યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે આ આચાર અતિ અગત્યનો છે. જેઓએ તેથી વિરુદ્ધ વર્તન કર્યું છે, તેના જ્ઞાનથી ક્ષતિ થયાના-વિદ્યાઓ ન ફળ્યાના દાખલાઓ શાસ્ત્રમાં નોંધાયેલા છે. લોકોમાં પણ એ માન્યતા પ્રસિદ્ધ છે કે એક પણ અક્ષરનું જ્ઞાન આપનાર ગુરુને ખોળવવો નહિ. જ્ઞાનનો પ્રદેશ અતિગહન છે. તેનું પૂર્ણ સ્વરૂપ માત્ર બુદ્ધિથી પામી શકાય નહિ. જેઓ માત્ર બુદ્ધિની લીલા વડે શાસ્રનાં પરમ રહસ્યો પામવાને મથ્યા છે, તેઓ એમાં સફળ થયા નથી, અથવા તો અવળે માર્ગે ચઢી ગયા છે. એટલે જ જ્ઞાનોપાસનામાં સર્વજ્ઞ-પ્રણીત સૂત્રો કે સિદ્ધાંતોને દીવાદાંડી સમાન માની તેને જ બરાબર અનુસરવું એ હિતાવહ છે. એમ કરતાં કોરી બુદ્ધિને કદાચ સંતોષ ન થાય તો એવા પ્રસંગે એમ વિચારવું ઘટે કે ‘જે પુરુષો રાગ-દ્વેષથી રહિત હતા, જેમને આ જગતમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હતો અને જેઓ પૂર્ણ જ્ઞાની હતા, તેઓ સત્યથી વિરુદ્ધ કથન કેમ કરે ? એટલે મારી બુદ્ધિની ઊણપને લીધે જ મને સમજાતું નથી.’ તેમ વિચારવાને બદલે તેમણે પ્રરૂપેલા સત્ય સિદ્ધાંતોનો અપલાપ કરવો તે સાચા જ્ઞાનોપાસકને માટે જરાય શોભાસ્પદ નથી, અર્થાત્ ‘નિહ્નવન’ છે. જિનશાસનમાં જેમણે એકાદ સિદ્ધાંતનો પણ અપલાપ કર્યો છે, તેમને ‘નિહ્નવ’ નામથી ઓળખવામાં આવ્યા છે. સ્થાનાંગસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ આદિના ઉલ્લેખો પ્રમાણે તેમની સંખ્યા સાતની છે. તે આ રીતે : (૧) જમાલિ, (૨) તિષ્યગુપ્તાચાર્ય, (૩) આષાઢાચાર્ય (ના શિષ્યો), (૪) અશ્વમિત્રાચાર્ય, (૫) ગંગાચાર્ય, (૬) ષડૂલુકાચાર્ય અને (૭) ગોષ્ઠામાહિલ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ “નિલવો' શ્રીવીરપ્રભુના સમયથી માંડીને તેમના નિર્વાણ બાદ ૫૮૪ વર્ષ સુધીમાં થયેલા છે. એટલે સિદ્ધાંતનો અપલાપ ન કરવો, એ પણ મનદ્વવા “અનિદ્વવન' છે. વંશ-વ્યંજન-શુદ્ધિ, ભાષા-શુદ્ધિ. પ્રાજ્ઞ પુરુષોએ ઉપદેશેલા સત્ય સિદ્ધાંતો આપણા સુધી ભાષાના વાહન મારફત પહોંચે છે. એ ભાષાનું બંધારણ “યંજનો' એટલે અક્ષરો, તેનાં બનેલાં પદો અને પદોનાં બનેલાં વાકયો પર આધાર રાખે છે. તેની એ રચનામાં જો કાંઈ પણ ફેરફાર થાય તો તેના મૂળ આશયને ક્ષતિ પહોંચે છે અને તેટલા અંશે જ્ઞાનોપાસક સત્ય જ્ઞાનથી વંચિત રહે છે. તેથી એ અક્ષરરચનાને બરાબર વફાદાર રહેવું-એ જ્ઞાનોપાસકનું કર્તવ્ય છે. અક્ષર-રચનામાં નીચે જણાવેલી રીતે વિપર્યાસ થવા સંભવ છે : (૧) કાનાનો વધારો-ઘટાડો :- કોઈ પણ પદમાં એક સ્થળે કાનો વધારી દેવાથી કે ઓછો કરવાથી અર્થમાં મોટું પરિવર્તન થઈ જાય છે. જેમ કે “પત્ર” અને “પાત્ર'. “પવન' અને “પાવન', “પ્રમદઅને “પ્રમદા”. “પ્રમદ’ એટલે હર્ષ અને પ્રમદા એટલે સ્ત્રી. “પ્રસાદ'-“પ્રાસાદ”. પ્રસાદ એટલે પ્રસન્નતા, કૃપા અને ‘પ્રાસાદએટલે મંદિર કે મહેલ. (૨) –ઈનો વધારો-ઘટાડો - કોઈ પણ પદમાં એક સ્થળે હ્રસ્વ કે દીર્ઘ ઈ વધારી દેવાથી કે ઘટાડી દેવાથી તેના અર્થમાં મોટું પરિવર્તન થઈ જાય છે. જેમ કે-“નર” અને “નીર”. “નર' એટલે પુરુષ અને “નીર' એટલે પાણી. “જનવાણી” અને “જિન-વાણી'. જન-વાણી એટલે લોકોની ભાષા અને “જિન-વાણી' એટલે જિનેશ્વરની ભાષા. ‘કરણ” અને “કિરણ”. “કરણ” એટલે કરવું અથવા કરવાનું સાધન અને “કિરણ” એટલે રશ્મિ. “કલ' અને “કલિ”. “કલ એટલે મધુર, મનોહર અને “કલિ' એટલે કલહ અથવા કલિયુગ. (૩) ઉ-ઊનો વધારો-ઘટાડો :- કોઈ પણ પદમાં એક સ્થળે ઉ કે ઊનો ઉમેરો કરવાથી કે ઘટાડી દેવાથી તેના અર્થમાં ભારે પરિવર્તન થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ નાણમ્મિ દેસણમ્મિ સૂત્ર ૭ ૩૧ જેમ કે-‘પત્ર’-‘પુત્ર’ ‘ફલ'-ફૂલ’, ‘મલ’-‘મૂલ', ‘યતિ’-‘યુતિ’. (૪) એક કે બે માત્રાનો વધારો-ઘટાડો :- પદના કોઈ પણ અક્ષર પર એક કે બે માત્રા ચઢાવી દેવાથી કે કાઢી નાખવાથી અર્થમાં મોટો ફેરફાર થાય છે. જેમ કે-‘સોદર્ય’ અને સૌંદર્ય’, સોદર્ય એટલે એક માતાના ઉદરથી જન્મેલી સગી બહેનો અને સૌંદર્ય એટલે સુંદરતા. ‘છદ’ અને ‘છેદ’. છદ એટલે પત્ર અને છેદ એટલે કાપવું. ‘મધ્ય’ અને ‘મેધ્ય’ ‘મધ્ય' એટલે વચ્ચેનું અને મેધ્ય એટલે પવિત્ર. ‘વર’ અને ‘વૈર’. ‘વર’ એટલે શ્રેષ્ઠ અને વૈર એટલે શત્રુતા. ‘કલિ’ અને ‘કેલિ’. કલિ એટલે કલહ અને કેલિ એટલે ક્રીડા. (૫) કાના અને માત્રાનો વધારો-ઘટાડો ઃ- તેનું પરિણામ પણ ઉપર મુજબ અર્થ-પરિવર્તનમાં આવે છે. ‘રાગ’-‘રોગ’, ‘ચર’-‘ચોર’ ‘કોમલ‘કમલ’, ‘સખ્ય’-‘સૌખ્ય’. (૬) અનુસ્વારનો વધારો કે ઘટાડો :- તેનું પરિણામ પણ ઉપર મુજબ અર્થ-પરિવર્તનમાં આવે છે. ‘કટક’-‘કંટક', ‘તંત્ર’-‘તંત્ર’, ‘વશ’‘વંશ', ‘મદ-’-‘મંદ,’ ‘અધીયઉ’-‘અંધીયઉ’(અધીયતામ્-અંધીયતામ્) વગેરે. (૭) અક્ષર-પરિવર્તન :- પદનો કોઈ પણ અક્ષર ફેરવી નાખવાથી અર્થમાં પરિવર્તન થાય છે. જેમકે-‘વચન’-‘વમન', ‘નયણ’-‘વયણ', ‘ષષ્ટિ’(૬૦)-‘ષષ્ઠી' (છઠ્ઠી), ‘કમલ’-‘કવલ', ‘સ્વજન’-શ્વજન' સ્વજન એટલે સગાં અને શ્વજન એટલે કૂતરાં. (૮) પદચ્છેદ ખોટો કરવો :- પદચ્છેદ ખોટો કરવાથી પણ અર્થમાં ફેરફાર થઈ જાય છે. જેમ કે-‘દીવાનથી’- ‘દીવા નથી', ‘નરો’-‘ન રો’, ‘કરવાળું’-‘કર વાળું’. વગેરે. (૯) અક્ષરોના ઉચ્ચારણમાં ફેર પડવાથી પણ અર્થમાં પરિવર્તન થાય છે. જેમ કે ‘સલ’-આખું, ‘શત’-ટુકડો, ‘સત્’-એક વાર, ‘શત્’-વિષ્ટા. અશુદ્ધ પાઠનું લખવું, લખાવવું, પ્રકાશિત કરવું, ભણવું-ભણાવવું, ઉચ્ચારણ કરવું, એ જ્ઞાનની આશાતના છે તથા ‘સ્વ' અને ‘પર' ઉભયને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અહિતકારી છે. અસ્થિ-અર્થ-શુદ્ધિ. શબ્દનો અર્થ બરાબર કરવો એટલે કે તેના મૂળ ભાવને જાળવી રાખવો તે “અર્થ-શુદ્ધિ' નામનો આચાર છે. તેમ ન કરતાં જો અર્થમાં ગમે તેવી છૂટ લેવામાં આવે, તો તેના મૂળ ભાવની વિકૃતિ થવાનો સંભવ છે. દાખલા તરીકે-રર-વસઈ' –“નર-વૃષભ'—એ શબ્દનો મૂળ અર્થ નરમાં શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ નર એવો છે. પરંતુ તેનો અર્થ જો એમ કરવામાં આવે કે “નર' એટલે માણસ અને “વૃષભ' એટલે બળદ, અર્થાત્ જે માણસમાં બળદ જેવો છે-મૂર્ખ છે તે નરવૃષભ, તો મૂળ ભાવથી તદ્દન વિપરીત ભાવ પેદા થાય છે. અહીં સમજવાનું એ છે કે પ્રાચીન કાલથી આ પ્રયોગ માન સૂચવવાને માટે થાય છે, પણ કોઈને પણ બળદ કહેવાનો અર્થમાં થતો નથી; છતાં કોઈ કરે તો અર્થમાં ફેરફાર કર્યો કહેવાય છે. તે જ રીતે “પરિગ્વી” શબ્દ વ્રતધારી અર્થને સૂચવે છે. જેમ કે-“પારવવું-વ્રત તાતીતિ વિઠ્ઠી' (દશ. વૈ. ટીકા શ્રીહરિભદ્રસૂરિ. પૃ. ૧૬૭.) પરંતુ અહીં “પાખંડી'નો ઉપર્યુક્ત આ અર્થ કરવાને બદલે જો તેનો અર્થ દંભી કે ઢોંગી કરવામાં આવે તો અર્થનો વિપર્યાસ કર્યો ગણાય. માટે શબ્દના મૂળ ભાવને જાળવી રાખવાની સંપૂર્ણ કાળજી રાખવી એ જ્ઞાનોપાસનાનું અગત્યનું અંગ છે, અને તેથી અર્થભેદ ન કરવો તેને “જ્ઞાનાચાર'નો ખાસ પ્રકાર ગણાવેલો છે. તમય-શબ્દ-શુદ્ધિ સાથે અર્થ-શુદ્ધિ. ભાષા અને અર્થની ચૌભંગી નીચે મુજબ થાય છે :(૧) ભાષા શુદ્ધ બોલે, પણ અર્થ શુદ્ધ ન કરે. (૨) ભાષા અશુદ્ધ બોલે, પણ અર્થ શુદ્ધ કરે. (૩) ભાષા અશુદ્ધ બોલે ને અર્થ પણ અશુદ્ધ કરે. (૪) ભાષા અને અર્થ બંને શુદ્ધ કરે. આ ચૌભંગીમાંથી ચોથો પ્રકાર શ્રેષ્ઠ હોઈ તેને અનુસરવાનું છે. ‘તદુભય' એ જ્ઞાનનો આઠમો અને છેલ્લો વિભાગ છે. નિર્વાવિય-શંકા-રહિતપણું. Page #51 -------------------------------------------------------------------------- ________________ નાણમ્મિ દંસણમ્મિ સૂત્ર ૦ ૩૩ મનુષ્યમાં જ્યાં સુધી સત્ય-શોધનની વૃત્તિ જાગતી નથી ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ થતી નથી અને સત્ય-પ્રાપ્તિ વિના આત્મ-શક્તિને પ્રકટ કરવાનો માર્ગ હાથમાં આવતો નથી. આ સત્ય-શોધનની વૃત્તિ વડે જ્યારે એવી પ્રતીતિ થાય કે જે શ્રીજિનેશ્વરદેવે કહ્યું છે, તે જ સત્ય છે-‘તમેવ સખ્ખું ખિસ્સું નં બિળેદિ પર્વેË ।' (આચારાંગસૂત્ર-સૂ. ૧૬૩), ત્યારે તેને સમ્યગ્-વર્શનની-સાચા દષ્ટિબિંદુની પ્રાપ્તિ થઈ ગણાય. જો આ દૃષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને વર્તવામાં આવે તો જ્ઞાન અને ક્રિયા ઉભયનું સમ્યક્ પ્રકારે આરાધન થઈ શકે છે અને પરિણામે મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. આ સમ્યગ્દર્શન કે શુદ્ધ શ્રદ્ધાને જાળવી રાખવા માટે શું કરવું ? અને શું ન કરવું ? તે જાણવાની જરૂર છે અને તે જાણ્યા પછી તેને લગતી ઉપાદેય બાબતો અમલમાં મૂકવાની આવશ્યકતા છે. તે જ છે ‘દર્શનાચાર'નું સ્વરૂપ. તેની પહેલી શરત એ છે કે, જિનવચનમાં નિઃશંક થવું. ‘નિઃશંક’ એટલે શંકા-રહિત. અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે બુદ્ધિ તો શંકા ઉઠાવ્યા જ કરે છે અને તેનું સમાધાન ન થાય તો મનની તે બાબતની રુચિ ઊડી જાય છે. જો મનનો સ્વભાવ જ એવો છે તો અહીં નિઃશંક થવાનું કહ્યું, તેનો અર્થ શો સમજવો ? એ પ્રશ્નનો જવાબ એ છે કે વસ્તુના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નો ઊઠવા, વિશેષ પ્રશ્નો ઉદ્ભવવા સહજ છે, તેથી તેનું સમાધાન મેળવવા પ્રયત્નશીલ રહેવું ઇષ્ટ છે, પણ જેના પર બધા માર્ગ-દર્શનનો આધાર છે, તેવા શ્રીજિનેશ્વરદેવના વચનની પ્રામાણિકતામાં શંકા કરવી તે કોઈ પણ રીતે ઉચિત નથી. દર્શનાચારનો પાલક મુમુક્ષુ અહીં એવો વિચાર કરે કે ઃ " वीतरागा हि सर्वज्ञाः, मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात् तस्माद् वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ॥" 1 ‘વીતરાગો ખરેખર સર્વજ્ઞ છે, તેઓ કદી પણ મિથ્યા બોલતા નથી, તેથી તેમનું વચન તથ્ય છે, જગતના સ્વરૂપનું સત્ય દર્શન કરાવનારું છે.” જો શ્રીજિનેશ્વરદેવની સર્વજ્ઞતામાં શંકા કરવામાં આવે તો મન-સમક્ષ કોઈ પણ નિશ્ચિત ધ્યેય રહેવાનું જ નહિ અને કોઈ પણ નિશ્ચિત ધ્યેયના અભાવે અધઃપતનનો માર્ગ અનિવાર્ય છે. અન્યત્ર પણ કહ્યું છે કે-‘સંશયાત્મા 44.-2-3 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિનશ્યતિ’-સંશયવાળા આત્માનો વિનાશ થાય છે.' આ કથનનો પરમાર્થ પણ નિઃશંક થવાનું સૂચન કરે છે. આ રીતે શંકા-રહિત થવું તે ‘દર્શનાચાર'નો પહેલો ભેદ છે. નિર્દેવિય-અન્ય મતની અભિલાષાનો ત્યાગ. ‘કાંક્ષિત’–‘કાંક્ષા’ એટલે ઇચ્છા કે અભિલાષા. મનુષ્યનું મન જ્યારે એક ધ્યેયરૂપી ખીલે બંધાયું હોતું નથી, ત્યારે તે જ્યાં ત્યાં ભટકે છે અને જેની તેની ઇચ્છા કરે છે. એનું પરિણામ એ આવે છે કે તેની એકાગ્રતા કોઈ નિશ્ચિત ધ્યેય પર જામતી નથી અને તેથી કોઈ પણ જાતની પ્રગતિ સાધી શકાતી નથી. અહીં દર્શનાચારના (સમ્યક્ત્વ પ્રત્યેના) સંબંધમાં ધ્યેય નિશ્ચિત છે કે જે પ્રમાણે શ્રીજિનેશ્વરદેવે જીવન-વિકાસનો માર્ગ બતાવ્યો છે, તે જ સત્ય છે. તે જ આચરવા યોગ્ય છે અને તે જ મુક્તિ પંથે પહોંચાડનાર છે એવી અડગ શ્રદ્ધા રાખીને એ પ્રમાણે જ વર્તવું. એ માટે જરૂરી એ છે કે સ્વીકારેલા ધ્યેયની પ્રાપ્તિ માટે જ સમગ્ર શક્તિઓને એકઠી કરવી, પણ જ્યાં ત્યાં જે તે મતની અથવા મિથ્યાદર્શનની અભિલાષા કરવી નહિ. એટલે અન્ય મતને ગ્રહણ કરવાની ઇચ્છા એટલે કે મિથ્યાત્વદેવાદિ પ્રત્યેની શ્રદ્ધા. છેવટે મુક્તિએ લઈ જનાર આચરણ-સન્માર્ગરૂપ ધ્યેયમાંથી વિચલિત કરે છે, માટે તેવી અભિલાષાને છોડી દેવી, દર્શનની શુદ્ધિ જાળવી રાખવા માટે આ આચરણ-આચારની જરૂર છે, તેથી તેને ‘દર્શનાચાર’નો બીજો ભેદ ગણવામાં આવે છે. નિવૃિતિભિન્ન-સ્થિર બુદ્ધિ. નિર્વિચિકિત્સાનો એક અર્થ એ છે કે સાધુ-સાધ્વીનાં વસ્ત્રો કે ગાત્રોને મલિન જોઈને તેની જુગુપ્સા-ઘૃણા કરવી નહિ. તથા બીજો અર્થ એ છે કે મતિ-વિભ્રમનો નાશ. મતિ-વિભ્રમ એટલે મતિનો વિભ્રમ, બુદ્ધિનો ભ્રંશ, કે બુદ્ધિમાં થયેલું અનિષ્ટ પરિવર્તન. એટલે પ્રથમ એક ધર્માચરણને પૂર્ણ વિચાર કરીને સારું માન્યું હોય અને તેનો સ્વીકાર કર્યો હોય, છતાં કલ્પનામાત્રથી કે કોઈ પણ વિશિષ્ટ પ્રયોજના વિના તે તો ઠીક નથી' અથવા તેના ફળ વિષયમાં સંદેહ ઉત્પન્ન કરી, તેમાં ચલચિત્ત થવું તે ‘મતિ-વિભ્રમ‘ છે. એ પ્રકારનો વિભ્રમ શ્રદ્ધારૂપી દીપકને જવલંત રાખી શકે નહિ, તેથી Page #53 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમ્પિ સૂત્ર ૦ ૩૫ નિર્વિચિકિત્સ” બનવું એ હિતાવહ છે. આ રીતે ધર્મના ફળ સંબંધમાં સ્થિર બુદ્ધિવાળા થવું એ “દર્શનાચારનો ત્રીજો ભેદ છે. અમૂરિ-મૂઢ દૃષ્ટિવાળા ન થવું તે. સરળ થવું તે બરાબર છે, પણ મૂઢ થવું તે બરાબર નથી. મૂઢતા એ બુદ્ધિના વિકાસની ખામી સૂચવે છે. એક માણસનો બાહ્યાડંબર, વાચાતુરી કે અટપટી રમતને સમજી લેવા જેટલી બુદ્ધિ કેળવાઈ ન હોય તો સંભવ છે કે સાચો રસ્તો હાથમાં આવ્યો હોય તો તે છૂટી જાય. તે માટે ત્રણ ધુતારાઓએ બ્રાહ્મણની પાસેથી બકરીનું બચ્ચે કેવી રીતે પડાવી લીધું હતું, તે ઉદાહરણ પ્રસિદ્ધ છે. કેટલાક માણસો જુદી જુદી જાતના ચમત્કારો બતાવી લોકોને વિશ્વાસ પમાડે છે ને પછી તેમની મૂઢતાનો લાભ લે છે. કેટલાક ધર્મ, સેવા, કર્તવ્ય વગેરેનાં નામે એક જાતનું અસરકારક વાતાવરણ ઊભું કરે છે, પછી તેના નામે લોકોને આડે રસ્તે ચડાવી પોતાનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સાધે છે. ત્યારે કેટલાક પોતે ખોટા રસ્તે હોઈને તેને જ સાચો રસ્તો માની બીજાને પણ તે રસ્તે ચડાવવા માટે બુદ્ધિને છળ પમાડનારું વાતાવરણ ઊભું કરે છે. એટલે શ્રીજિનેશ્વરદેવે બતાવેલા સત્યના માર્ગ પર સ્થિર રહેવું હોય તો એવી મૂઢતાથી રહિત થવું ને પોતાનું સાચું હિત શેમાં છે તે બરાબર લક્ષ્યમાં રાખવું. આ રીતે મૂઢતાથી રહિત થવું, એ “દર્શનાચાર'નો ચોથો ભેદ ૩વવૃદલ્સમાનધર્મીના ગુણની પુષ્ટિ-પ્રશંસા. જે વ્યક્તિઓ શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલા સત્યમાર્ગ તરફ શ્રદ્ધા ધરાવતી હોય, અને તે દિશામાં યથાશક્તિ પ્રયત્ન કરી રહી હોય, તેના ગુણોની પ્રશંસા કરવી અને તે ગુણોમાં વૃદ્ધિ થાય તેવું આચરણ રાખવું, તે “ઉપબૃહણા' નામનો દર્શનનો પાંચમો આચાર છે. fથરીક્ષT-ધર્મમાં સ્થિર કરવું તે. કોઈ સાધક શ્રીજિનેશ્વરદેવે બતાવેલા સત્ય માર્ગથી વિચલિત થયો હોય ને તે માર્ગ છોડી જવાની તૈયારી કરતો હોય, તો તેને મૂળ માર્ગમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો, તેને સમજાવવા માટે પ્રેમ, વિનય અને શાણપણ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ એ ત્રણેનો ઉપયોગ કરવો. સંભવ છે કે તેની એ નિર્બલ ક્ષણો ચાલી ગયા પછી પાછો શ્રીજિનેશ્વરના ધર્મમાં સ્થિર બનીને તે નવીન ઉત્સાહથી ધર્મનું આરાધન સારી રીતે કરે. આ જાતની વૃત્તિ રાખવાથી પોતાનો શ્રદ્ધાગુણદર્શનગુણ ખૂબ મજબૂત બને છે અને તેથી જ તેને ‘દર્શનાચાર'નો પાંચમો ભેદ કહેલો છે. ૩૬ વ-સમાનધર્મી પ્રત્યે વાત્સલ્ય. બાળકને જોઈને માતાને જે ભાવ સ્ફુરે છે તે વાત્સલ્ય કહેવાય છે. એ ભાવ બાળકના સ્વભાવની વિચિત્રતા કે ખોડખાંપણ જોવા છતાં ઓછો થતો નથી. તે તો નિરંતર વહેતો જ રહે છે. એ મુજબ જ સમાનધર્મીને જોતાં હૃદયમાં વાત્સલ્યની ભાવના સ્ફુરવી, તેને પોતાના જેવો કે તેથી પણ અધિક માનવો ને તેનો દરેક રીતે અભ્યુદય થાય તેમ ઇચ્છવું અને યથાશક્તિ વચન અને કાયા દ્વારા પ્રવૃત્તિ કરવી એ ‘વાત્સલ્ય' ગુણ છે. આ પ્રકારની વૃત્તિ કેળવવાથી મૂળ ધ્યેય પ્રત્યેની આપણી વૃત્તિ ખૂબ જ બલવતી બને છે અને વાતાવરણ પણ આપણને તેમાં વિશેષ દૃઢ થવાથી અનુકૂળતા પ્રાપ્ત કરી આપે છે. પદ્માવળા-ધર્મની પ્રભાવના. ધર્મનો પ્રભાવ લોકોના હૃદય પર પડે અને તેઓ ધર્માચરણ કરવાની વૃત્તિવાળા થાય, તેવાં જે જે કાર્યો કરવાં, તે ‘પ્રભાવના' છે. સમય અને સંયોગ પ્રમાણે આ ‘પ્રભાવના’ અનેક પ્રકારની હોઈ શકે છે. ‘પ્રભાવના' એ ‘દર્શનાચાર’નો આઠમો ભેદ છે. બિદાળ-નોન-નુત્તો-ચિત્તની સમાધિ-પૂર્વક. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે ‘યોગ'. તે જયારે એકાગ્રતાવાળો, સ્વસ્થતાવાળો કે ચિત્તની સમાધિવાળો હોય ત્યારે ‘પ્રણિધાનયોગ' કહેવાય. તેનાથી જે યુક્ત તે પ્રણિધાન-યોગ-યુક્ત. આ વિશેષણ ચારિત્રાચારને માટે વપરાયેલું છે. એટલે જે આચરણ વેઠ સમજીને કે કંટાળા-પૂર્વક કરાયેલું ન હોય, પણ ચિત્તની સમાધિ-પૂર્વક કરાયેલું હોય તે ‘ચારિત્રાચાર’ કહેવાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ નામ્મિ દંસમ્મિ સૂત્ર ૩૭ વંતિ સમિતિ, તીર્ફેિ મુન્નીěિ-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત વડે. “ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા’” એ પાંચ સમિતિઓ છે અને “મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ” એ ત્રણ ગુપ્તિઓ છે; તેમાં ‘સમિતિ’ સમ્યક્ ક્રિયારૂપ છે અને ‘ગુપ્તિ’ નિગ્રહરૂપ છે. એકમાં પ્રવૃત્તિ કેવી રીતે કરવી, તેનું વિધાન છે અને બીજામાં પ્રવૃત્તિનાં જે મુખ્ય સાધનો મન, વચન અને કાયા, તેનો નિગ્રહ કેવી રીતે કરવો તેનું વિધાન છે. આ આઠ બાબતોને સમગ્રપણે ‘અષ્ટ પ્રવચનમાતા' કહેવામાં આવે છે. એમાં ‘પ્રવચન’ શબ્દથી પ્રવચનના સારરૂપ ચારિત્ર અને ‘માતા’ શબ્દથી તેને ઉત્પન્ન કરનાર-પાલન કરનાર-વૃદ્ધિ પમાડનાર એવો અર્થ લેવાનો છે. એટલે જેના વડે ચારિત્રનું ધારણ, પોષણ આદિ થાય છે, તેવા આઠ પ્રકારના નિયમોને ‘પ્રવચન-માતા' કહેવામાં આવે છે. કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કે : "एताश्चारित्रगात्रस्य जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्त्तिताः ॥४६॥" “આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધુઓનાં ચારિત્રરૂપી શરીરને (માતાની માફક) જન્મ દેતી હોવાથી, તેનું પરિપાલન કરતી હોવાથી, તેમજ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ-નિર્મળ રાખતી હોવાથી, તેમની આઠ માતારૂપે શાસ્ત્રોમાં કથન કરાયેલી છે.” એ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે ચિત્તની સમાધિવાળો આઠ પ્રકારનો આચાર, તે ‘ચારિત્રાચાર’ છે. ચરિત્તાયાર-ચારિત્રાચાર. ‘ચારિત્ર’ બે પ્રકારનું છે : ‘સર્વવિરતિ' અને ‘દેશવિરતિ.' તેમાં ‘સર્વવિરતિ’ ચારિત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત પંચ મહાવ્રતના પાલનરૂપ છે. જ્યારે ‘દેશવિરતિ’ ચારિત્ર પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતના પાલનરૂપ છે. એટલે અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ‘ચારિત્રાચાર'ની જે વ્યાખ્યા કરી છે, તે શ્રમણધર્મને અનુસરીને સમજવાની છે. તથા શ્રાવકધર્મમાં પણ સામાયિક, પોસહ આદિ વ્રતો વખતે Page #56 -------------------------------------------------------------------------- ________________ તેનું પાલન આવશ્યક મનાયું છે. શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા કરે છે, તે મુખ્યત્વે ‘પંચાચાર'ની શુદ્ધિ માટે કરે છે. જેમ કે ‘૪ પન્નુવિધાનારાતિારવિષ્ણુર્થાં શ્રાવ: પ્રતિમાં જોતિ ।' (શ્રાદ્ધ-પ્રતિક્રમણસૂત્ર-વૃત્તિ); શ્રીજયચંદ્રસૂરિએ પણ પ્રતિક્રમણહેતુગર્ભના પ્રારંભમાં એ જ હકીકત જણાવી છે કે ‘પશ્ચાત્તાવિશુર્વ્યર્થ શ્રીગુરુસમાં, તવિદ્ધે સ્થાપનાવાય સમક્ષ વા પ્રતિમાં વિધેયમ્' એટલે શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા ખાસ કરીને ‘પંચાચાર'ની વિશુદ્ધિ અર્થે કરે છે. આ ક્રિયામાં આચાર અંગે જે જે અતિચારો લાગ્યા હોય, તેનું ચિંતન કરવા માટે પ્રસ્તુત ગાથાઓનું સ્મરણ કાયોત્સર્ગમાં કરવામાં આવે છે. તેમાં આચારના ભેદોમાં જે જે ક્ષતિઓ થઈ હોય, તે અતિચાર છે એમ સમજવાનું છે. અહીં ‘ચારિત્રાચાર’ અંગે શ્રાવકે સામાયિક અને પોષધાદિ ક્રિયાઓમાં સમિતિ અને ગુપ્તિનું પાલન અવશ્ય કરવાનું છે તથા બાકીના સમયમાં પણ તેનો આદર્શ દૃષ્ટિ-સમક્ષ રાખીને વર્તવાનું છે. એટલે કે તેનું ગમનાગમન પતના-પૂર્વક હોય (ઈર્યા-સમિતિ), તેનો વાણીવ્યવહાર યતના-પૂર્વક હોય (ભાષા સમિતિ), તે ભોજનપાણી યતના-પૂર્વક ગ્રહણ કરે (એષણા-સમિતિ), તે વસ્તુઓની લે-મૂક યતના-પૂર્વક કરે (આદાન-નિક્ષેપ-સમિતિ), તે નકામી વસ્તુઓ ફેંકી દેવામાં પૂરતી યતના રાખે (પારિષ્ઠાપનિકા-સમિતિ), તથા તે મન, વચન તથા કાયાનો બને તેટલો નિગ્રહ કરે (મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ). એમાં જે જે ક્ષતિઓ થઈ હોય, તે ‘અતિચાર’. અભિતાડ઼-અખાનીવી-કંટાળા વગર અને આજીવિકાના હેતુથી રહિત. ૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘તપાચાર’નું આ વિશેષણ છે. તેમાં ‘તપાચાર’ની મુખ્ય બે શરતો જણાવી છે : એક તો તે પરાણે-પરાણે કે કંટાળા-પૂર્વક કરવું ન જોઈએ અને બીજું તેમાં આજીવિકાનો હેતુ હોવો ન જોઈએ. એટલે કે તપ કરવાથી ઘરખર્ચમાં કરકસર થશે અથવા તો બીજા સમાનધર્મીઓ મારી ભક્તિ કરશે, એવા વિચારને આધીન થઈને તપનું અનુષ્ઠાન કરવાનું નથી. તે શુદ્ધ કર્મનિર્જરાના હેતુથી જ કરવાનું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ નાણશ્મિ દંસણમિ સૂત્ર ૩૯ માસ-આહારનો ત્યાગ-ઉપવાસ. R મશીનમનશનમૂ-મહત્યા રૂત્યર્થ: ', ભોજન ન કરવું, તે “અનશન' એટલે આહાર-ત્યાગ. તે બે પ્રકારનો હોય છે : “(૧) ઇવર અને (૨) યાવતકથિક'. તેમાં જે આહારત્યાગ નિયત સમય માટેનો પૂરો થયા બાદ ભોજન કરવાની આકાંક્ષા હોય છે. જ્યારે મૃત્યુ-પર્યન્તનો આહાર-ત્યાગ “યાવકથિક' કહેવાય છે. તેમાં આહારનો ત્યાગ કર્યા પછી ભોજનની આકાંક્ષા હોતી નથી. “ઇત્વરિક અનશન' છ પ્રકારનું હોય છે : “(૧) શ્રેણિ તપ, (૨) પ્રતર તપ, (૩) ઘન તપ, (૪) વર્ગ તપ (૫) વર્ગ-વર્ગ તપ અને (૬) પ્રકીર્ણ.” તેમાં શ્રેણિના અંક પ્રમાણે જે તપ કરાય તે શ્રેણિ તપ. તેની છ શ્રેણિઓ હોય છે. ૧, ૨. [એટલે એક ઉપવાસ અને પારણું, પછી બે ઉપવાસ અને પારણું ૪. એમ સર્વત્ર સમજી લેવાં.] ૧, ૨, ૩, ૪, ૫. ૧, ૨, ૩, ૪, ૫, ૬. ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭. કુલ ૮૩ ઉપવાસ ને ૨૭ પારણાં. પ્રતર, ઘન, વર્ગ અને મહાવર્ગ તપ આ રીતે ગણિતના વિસ્તાર મુજબ સમજી લેવાનાં છે. પ્રકીર્ણ તપ એ શ્રેણિબદ્ધ નહિ, પરંતુ ખાસ કોઈ ક્રમ વિના કરવાનું હોય છે. તેમાં પણ અનેક પ્રકારો હોય છે. આ તપથી તેજોલેશ્યા આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. યાવતકથિક અનશન ત્રણ પ્રકારનું હોય છે : “(૧) પાદપો પગમન, (૨) ઇંગિનીમરણ અને (૩) ભક્તપરિજ્ઞા.” તેનો વિસ્તાર આચારાંગાદિ સૂત્ર-ગ્રંથોથી સમજવો. ه ه ه Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કોરિયા-ઊણોદરી તપ. આહારના પ્રમાણ માટે કહ્યું છે કે :"बत्तीसं किर कवला, आहारो कुच्छि-पूरओ भणिओ । पुरिसस्स महिलिआए, अठ्ठावीसं हवे कवला ॥ कवलाण य परिमाणं, कुक्कुडि-अंडय-पमाणमेत्तं तु । जो वा अविगिअ-वयणो, वयणम्मि छुहेज्ज वीसत्थो ॥" “પેટ ભરવાને માટે પુરુષનો આહાર બત્રીશ કવલ (કોળિયો) પ્રમાણ અને સ્ત્રીનો આહાર અઠ્ઠાવીસ કવલ-પ્રમાણ કહ્યો છે. તેમાં કવલનું પ્રમાણ કુકડીના ઈંડા જેટલું સમજવું, અથવા તો મોટું ખાસ પહોળું કર્યા સિવાય માણસ સરળતાથી મોઢામાં મૂકી શકે તેટલું સમજવું.” આ પ્રમાણથી ઓછું ખાવાનો વિવિધ પ્રકારનો નિયમ, તે ઊનોદરિકા' તપ છે. વિત્તી સંવેવળ-વૃત્તિ સંક્ષેપ. આ તપ સાધુઓને માટે ગોચરીના અભિગ્રહરૂપ હોય છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું હોય છે. જેમ કે અમુક સ્થિતિમાં રહેલો સાથવો મળે તો લેવો, એ ‘દ્રવ્ય અભિગ્રહ’, અમુક ચોક્કસ સ્થાનમાં રહેલી વ્યક્તિઓના હાથે આહારાદિ મળે તો જ લેવો, તે “ક્ષેત્ર-અભિગ્રહ. બધા સાધુ ગોચરી ગયા પછી ગોચરી લેવા જવું. તે “કાલ-અભિગ્રહ અને દાતા હસતો, રડતો કે અમુક ભાવવાળો હોય અને આપે તો જ લેવું. તે ભાવ-અભિગ્રહ'. શ્રી મહાવીરસ્વામીએ ધારણ કરેલો અતિકઠિન અભિગ્રહ ચંદનબાલા દ્વારા પૂર્ણ થયો હતો, તે વાત સુપ્રસિદ્ધ છે. આ અભિગ્રહ વૃત્તિસંક્ષેપ નામક તપનો એક પ્રકાર હતો. શ્રાવકો પણ ખાન-પાનનાં દ્રવ્યાદિની સંખ્યા ઘટાડીને જુદી જુદી અનેક રીતે આ તપ કરી શકે છે. રણ-વાબો-રસ-ત્યાગ, વિકૃતિનો ત્યાગ. રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે. માટે તેને Page #59 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમ્પિ સૂત્ર ૪૧ વિકૃતિ'ના સૂચક નામથી ઓળખવામાં આવે છે. “વિડુિં વિશીગો, વિર્ય નો ૩ મુંઝણ સાહૂ ! विगई विगइ-सहावा, विगई विगई बला नेइ* ॥१॥" વિગતિ એટલે દુર્ગતિ. દુર્ગતિથી ભય પામેલો સાધુ વિકૃતિ કરનાર એટલે કે દુર્ગતિમાં ગમન કરાવનાર-વિગઈ(રસવાળા પદાર્થો)નું જો ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગઈ તેને બલાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. આ “વિકૃતિ' સ્વરૂપની દષ્ટિએ ત્રણ પ્રકારની છે : “(૧) દ્રવરૂપ, (૨) પિડરૂપ અને (૩) દ્રવ-પિંડરૂપ.” જો પ્રવાહી હોય, તે “દ્રવરૂપ' કહેવાય જેમ કે દૂધ, મધ, તેલ વગેરે. જે પિંડ જેવી હોય તે “પિંડરૂપ’ કહેવાય. જેમ કે માખણ અને પક્વાન્ન, અને જે દ્રવ અને પિંડ બંનેના મિશ્રણરૂપ હોય, તે દ્રવ-પિંડરૂપ” કહેવાય. જેમ કે ઘી, ગોળ, દહીં વગેરે. વિકૃતિના મુખ્ય ભેદો ૧૦ છે : (૧) મધ, (૨) મદિરા, (૩) . માખણ, (૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮) તેલ, (૯) ગોળ, (૧૦) પક્વાન. તેમાંથી પહેલી ચાર મહાવિકૃતિ હોઈ સર્વથા ત્યાજય ગણાયેલી છે, જ્યારે બીજી છનું બને તેટલું ઓછું સેવન કરવાનું છે. આ વિકૃતિના ઉત્તરભેદો વગેરે પ્રત્યાખ્યાનના વિવેચનમાંથી જોઈ લેવા. વાય-વિન્ટેસ-તિતિક્ષા. કાય-ક્લેશ” શબ્દથી અહીં અજ્ઞાનકષ્ટ સમજવાનું નથી, જેમ કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાગ્નિ તાપની આતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધે માથે લટકી રહેવું વગેરે. કારણ કે તેમાં જીવોની હિંસા રહેલી છે તથા સંયમના સાધનરૂપ દેહ અને ઇંદ્રિયોની પ્રત્યક્ષ હાનિ થાય છે. પરંતુ અહીં સમજણપૂર્વકની તિતિક્ષા સમજવાની છે. માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૩૦મા અધ્યયનમાં કહ્યું છે કે "ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं ॥२७॥" * પચ્ચખાણ ભાષ્ય ગાથા ૪૦. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જીવથી સુખે કરી શકાય (સ્થિરસુરવમાનમ) તેવાં વીરાસન વગેરે આસનો જે રીતે ઉગ્ર પ્રકારે ધારણ કરાય, તે “કાય-ક્લેશ' નામનું તપ કહેવાય છે. તાત્પર્ય કે કાયાને અપ્રમત્ત રાખવા માટે જ્યાં સુધી વીરાસન, ગોદોતિકાસન પદ્માસન આદિ આસનો દ્વારા કાયાને ક્લેશ આપવામાં ન આવે ત્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત થવી કઠિન છે. ઉપલક્ષણથી ઉઘાડા પગે ચાલવું, થોડાં વસ્ત્રોથી ચલાવી લેવું, ડાંસમચ્છરનો ઉપદ્રવ સહન કરવો, લોચ કરાવવો વગેરે સંયમની પુષ્ટિ અર્થે જે. જે તિતિક્ષા કરવામાં આવે છે, તે પણ “કાય-ક્લેશ' કહેવાય છે. “કાયયોગનો નિરોધ પણ આ તપમાં સમાવેશ પામે છે. કાયક્લેશ-કાયા એટલે શરીર તેને શાસ્ત્રવિરોધ ન થાય તેમ (શાસ્ત્રની મર્યાદામાં રહીને) ક્લેશ-બાધા (પીડા) ઉપજાવવી. જો કે શરીર જડ છે, તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહીં, તો પણ અહીં શરીર અને કાયક્લેશથી આત્મક્લેશ પણ સંભવિત છે. (માટે તેને તપ કહ્યો છે), તે કાયક્લેશ અમુક વિશિષ્ટ આસનો કરવાથી તથા શરીરની સાર-સંભાળ, રક્ષા, કે પરિચર્યા નહીં કરવાથી, અથવા કેશનો લોચ કરવા વગેરેથી કરી શકાય. આ કાયક્લેશ સ્વયં કરેલા ક્લેશના (પરીષહના) અનુભવરૂપ છે; જ્યારે પરીષહ સ્વયં તથા બીજાઓએ કરેલા ક્લેશના અનુભવરૂપ છે. આ પ્રકારે ક્લેશમાં અને પરીષહમાં ભિન્નતા છે. સંતાય-પ્રવૃત્તિ-સંકોચ. “સલીનતાનો સામાન્ય અર્થ જો કે શરીરાદિનું સંગોપન થાય છે, તો પણ શાસ્ત્રકારોના અભિપ્રાયથી પ્રવૃત્તિઓનો સંકોચ કરવો, પ્રવૃત્તિઓને ઘટાડવી ને એકાંત-સેવન કરવું તે એનું મુખ્ય સ્વરૂપ છે. એના પ્રચલિત ચાર વિભાગો નીચે મુજબ છે : (૧) ઇંદ્રિય-જય, (૨) કષાય-જય, (૩) યોગ નિરોધ અને (૪) વિવિક્ત ચર્યા.” તેમાં પાંચ ઇંદ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવવી, તે ‘ઇંદ્રિય Page #61 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમ્પિ સૂત્ર ૪૩ જય' છે; ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો પણ નિષ્ફળ કરવા, તે “કષાય-જય' છે; અપ્રશસ્ત યોગનો નિરોધ અને કુશળ યોગની ઉદીરણા અમલમાં લાવવાનો પ્રયત્ન, તે “યોગ-નિરોધ' છે અને સ્ત્રી, પશુ તથા નપુંસક આદિ અયોગ્ય સંસર્ગથી રહિત શુદ્ધ સ્થાનમાં શયન તથા આસન રાખવું, તે “વિવિક્ત ચર્યા છે. તે માટે કહ્યું છે કે : “મિ-સાય-ગોહ, ઙવ સંતીયા મુળવ્યા ! ત૬ , વિવિત્ત-વરિયા, પUUત્તા વીકરી હિં !” “ઇંદ્રિય, કષાય અને યોગને આશ્રીને સંલીનતા સમજવી. તેમજ વિવિક્ત-ચર્યા નામના ભેદને પણ વીતરાગોએ સંલીનતા કહેલી છે.” પાછિન્ન-પ્રાયશ્ચિત્ત, પાપનો છેદ અથવા ચિત્તનું શોધન, “પ્રાયશ્ચિત્ત' એટલે મૂલગુણો અને ઉત્તરગુણોમાં થયેલા અતિચારની શુદ્ધિ માટે કરવામાં આવતું વિશિષ્ટ અનુષ્ઠાન. તેમાં કેટલાંક “પ્રાયશ્ચિત્ત' આલોચના'ને યોગ્ય હોય છે, કેટલાંક પ્રતિક્રમણ'ને યોગ્ય હોય છે, કેટલાંક તે ઉભયને યોગ્ય હોય છે એટલે કે “મિશ્ર' હોય છે, કેટલાંક “વિવેકરૂપ હોય છે, કેટલાંક “કાયોત્સર્ગને યોગ્ય હોય છે, કેટલાંક “તપને યોગ્ય હોય છે, કેટલાંક દીક્ષા-પર્યાયના “છેદ'ને યોગ્ય હોય છે, કેટલાંક “મૂળને યોગ્ય એટલે ફરીને મહાવ્રતોના આરોપણને યોગ્ય હોય છે, કેટલાંક “અનવસ્થાપ્ય” એટલે ભારે તપશ્ચર્યા અને ફરી મહાવ્રત લેવા યોગ્ય હોય છે, તો કેટલાંક લિંગ(વષ), કુલ, ગણ અને સંઘથી બહાર કરવા યોગ્ય હોય છે, તે “ પારાંચિક' કહેવાય છે. આ દશે પ્રાયશ્ચિત્તનો વિસ્તાર ભગવતીસૂત્ર અને છેદસૂત્ર આદિ ગ્રંથોમાં આપેલો છે. છેલ્લા બે પ્રકારનાં પ્રાયશ્ચિત્તનો હાલમાં વિચ્છેદ ગણાય છે, કારણ કે “પ્રથમ સંહનન” અને “ચૌદ પૂર્વી'નો હાલમાં વિચ્છેદ છે. “પ્રાયશ્ચિત્ત' એ પહેલા પ્રકારનું “આત્યંતર તપ છે. વિમો-શાસ્ત્રાનુસારી વિનય. ‘વિનીયતેગનેનાષ્ટywાર નિ વિનય તિ'-“જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય છે, તે વિનય.” તે પાંચ પ્રકારનો છે : “(૧) જ્ઞાન - Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિનય, (૨) દર્શન-વિનય, (૩) ચારિત્ર-વિનય (૪) તપ-વિનય અને (૫) ઉપચાર-વિનય.” “ઉપચાર' એટલે આચાર્યાદિ પાસેથી શિક્ષા ગ્રહણ કરવા અંગેનો વિનય, તેના ભેદો બીજી અનેક રીતે પણ પાડેલા છે. વિનયની મહત્તા જણાવતાં વાચક શ્રીઉમાસ્વાતિજીએ કહ્યું છે કે“વિનય-નં શુકૂષા, ગુરુશુકૂષા-નં શ્રુતજ્ઞાનમ્ | ज्ञानस्य फलं विरतिविरति-फलं *चाश्रव-निरोधः ॥७२॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥७३।। योगनिरोधाद् भवसन्तति-क्षयः सन्ततिक्षयान्मोक्षः । તસ્માત્ ત્યાખાનાં, સર્વેષાં માગ વિનયઃ II૭૪ો” (પ્રશમરતિ-પ્રકરણ) વિનયનું ફળ ગુરુ-શુશ્રુષા છે. ગુરુ-શુક્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિનું ફળ આસ્રવ-નિરોધ છે. આગ્નવનિરોધ એટલે સંવર, તેનું ફળ તપોબલ છે અને તપોબલનું ફળ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયા-નિવૃત્તિ થાય છે અને ક્રિયા-નિવૃત્તિથી અયોગિપણું પ્રાપ્ત થાય છે. અયોગિપણું એટલે યોગ-નિરોધ તેથી ભવ-સંતતિ-ભવપરંપરાનો ક્ષય થાય છે. અને ભવ-પરંપરાનો ક્ષય થતાં મોક્ષ મળે છે. એ રીતે સર્વ કલ્યાણોનું ભાજન “વિનય' છે. “વિનય' એ બીજા પ્રકારનું “આત્યંતર તપ” છે.” વેચાવશ્વ-વૈયાવૃત્ય, સેવા. દશ પ્રકારના વૈયાવૃત્ય માટે જુઓ સૂત્ર ૨૫મું. “વૈયાવૃજ્ય' એ ત્રીજા પ્રકારનું “આત્યંતર તપ” છે. સટ્ટા સ્વાધ્યાય. X અહીં દત્ય શું વાળા પ્રયોગો મળે છે ખરા પણ પ્રાયઃ ઓછા હોય છે. પરંતુ યોગશાસ્ત્રમાં આશ્રવ ભાવનાના અધિકારમાં તાલવ્ય શ નો જ પ્રયોગ મળે છે. માટે અહીં તાલવ્ય શ નો પ્રયોગ કર્યો છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ નાણમ્પિ દંસણમ્પિ સૂત્ર ૦ ૪૫ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે : “(૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા અને (૪૫) ધર્મકથા.” સૂત્ર-પાઠ અને તેનો અર્થ ગ્રહણ કરવો, તે “વાચના'. તેના અંગે થતી શંકાઓનું નિરાકરણ કરવા પ્રશ્ન પૂછવા, તે “પ્રચ્છના'. તેની આવૃત્તિ કરવી-પુનરાવર્તન કરવું, તે પરિવર્તના'. તેનું તત્ત્વ ચિંતવવું, તે “અનુપ્રેક્ષા” અને તેનો અન્યને યોગ્ય રીતે વિનિમય કરવો, તે “ધર્મ-કથા'. આ પાંચ પ્રકારનો “સ્વાધ્યાય' એ ચોથા પ્રકારનું “આત્યંતર તપ” છે. મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો જ સ્વાધ્યાય'નો વિષય મનાયેલો છે; અને તે ચોથા પ્રકારનું “આત્યંતર તપ” છે. રૂપ-ધ્યાન. ધ્યાન'ના ચાર ભેદો છે : “(૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુક્લ.” તે પૈકી “ધર્મધ્યાન' અને “શુક્લધ્યાન” ઉપાદેય મનાયેલાં છે. પરંતુ આ જાતના “ધ્યાનમાં કેવી રીતે સ્થિર થવાય તે સમજવું ઘટે છે. મન અતિ ચંચળ હોઈને જુદા જુદા અનેક વિષયોમાં પરિભ્રમણ કરતું જ રહે છે. એટલે વિષયોની આસક્તિ જ્યાં સુધી ઘટે નહિ, ત્યાં સુધી મન ધર્મધ્યાનમાં સ્થિર થતું નથી. તે માટે જ ઉપવાસ ઊનોદરતા, દ્રવ્ય-સંક્ષેપ, રસ-ત્યાગ, આસનાદિ કાય-ક્લેશ અને ઇંદ્રિય-જય, કષાય-જય, યોગ-નિરોધ તથા એકાંત-સેવન આદિનું વિધાન છે. એ બધાં તપો મનને શાંત અને સ્થિર કરવા માટે ઉપયોગી છે. એ રીતે મન જ્યારે અમુક અંશે શાંત અને સ્થિર થાય, ત્યારે જ તે ધર્મધ્યાનમાં ઉપષ્ટભક ટકાવનાર મૈત્રી આદિ શુભ ભાવનામાં રહી શકે છે. “ધર્મધ્યાન'માંથી આગળ વધતાં “શુક્લધ્યાનમાં પહોંચાય છે, જે અતિ ઉચ્ચ કક્ષાનું ધ્યાન' છે. એમાં આરૂઢ થયેલો આત્મા ક્રમશઃ આગળ વધતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે “ધ્યાન' એ પાંચમા પ્રકારનું “આત્યંતર તપ' છે. રસો -ત્યાગભાવ. ‘ઉત્સર્ગ' એટલે ત્યાગ. તે બે પ્રકારનો હોય છે : “દ્રવ્યવ્યત્સર્ગ અને ભાવ-બુત્સર્ગ.” તેમાં ‘દ્રવ્ય-બુત્સર્ગ ચાર પ્રકારનો છે : “(૧) ગણવ્યુત્સર્ગ (લોકસમૂહનો ત્યાગ કરી એકાકી વિચરવું.), (૨) શરીર-બુત્સર્ગ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (કાયોત્સર્ગ), (૩) ઉપધિ-વ્યુત્સર્ગ અને (૪) ભક્તપાન-બુત્સર્ગ.” “ભાવ વ્યુત્સર્ગ' ત્રણ પ્રકારનો છે. જેમ કે “(૧) કષાય-બુત્સર્ગ, (૨) સંસારવ્યુત્સર્ગ અને (૩) કર્મ-વ્યુત્સર્ગ.” એટલે કષાયનો ત્યાગ, સંસારનો ત્યાગ અને આઠ પ્રકારનાં કર્મોનો ત્યાગ. સંક્ષિપ્તમાં ત્યાગ-ભાવનો અમલ તે ભુત્સર્ગ' નામનું છઠ્ઠા પ્રકારનું “આત્યંતર તપ છે. બૂદિક-વન વીરિયો..વરિયો . (ગદુત્ત) ઉપર કહેલા આઠ જ્ઞાનના, આઠ દર્શનના, આઠ ચારિત્રના અને બાર તપના મળી છત્રીસ આચારોને વિશે (નો) જે (પિપૂદિ–વત્તવીfો) બાહ્ય અને આત્યંતર સામર્થ્યને ન ગોપવતાં-ન છુપાવતાં (પશ્ચિમડું) પરાક્રમ કરે છે અને (૩) તેના પાલનમાં (નહીં-થાનું) યથાશક્તિ પોતાના આત્માને (મું) જોડે છે-જોડી રાખે છે, (તો) તેવા આચારવાનનો આચાર (વીડિયો) વીર્યાચાર (નાયબો) જાણવો. જેઓ એકાંતે એમ માને છે કે"प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ।। भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, नाभव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥" “નિયતિના પ્રભાવે જે શુભ કે અશુભ અર્થ મનુષ્યોને મળવાનો હોય છે, તે અવશ્ય મળે છે. જીવો ગમે તેવો મોટો પ્રયત્ન કરે તો પણ ન થવાનું તે થતું નથી અને થવાનું છે તે ફરતું નથી.” તેઓ પ્રત્યક્ષ-સિદ્ધ પુરુષાર્થનો અપલાપ કરનારા હોઈ પ્રામાણિક નથી. જ્યારે “ઉત્થાન” (ઊભું થવું-પ્રવૃત્ત થવું) કર્મ (ઊંચ-નીચું કરવુંફેંકવું), “બલ' (શારીરિક શક્તિ), “વીર્ય (આત્યંતર શક્તિ-જીવનો ઉત્સાહ) અને પરાક્રમ' (ઇષ્ટ-સિદ્ધિ માટેનો પ્રયાસ) વગેરેનું પરિણામ પ્રત્યક્ષ સિદ્ધ હોઈને માનવા યોગ્ય છે. મોક્ષમાર્ગની સિદ્ધિનો સંપૂર્ણ આધાર વર્ષોલ્લાસની વૃદ્ધિ ઉપર રહેલો છે, ગુર્નાદિક વગેરે તો માત્ર વીર્યના ઉલ્લાસની વૃદ્ધિમાં હેતુરૂપ છે; Page #65 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમ્પિ સૂત્ર૦૪૭ તેથી વીર્યાચારનું પાલન એ મોક્ષમાર્ગમાં અતિ અગત્યનું મનાયેલ છે. (૫) અર્થ-સંકલના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય(પુરુષકારોની બાબતમાં જે આચરણ કરવું તે “આચાર' કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો છે : “(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર.”૧. જ્ઞાનાચારના આઠ પ્રકાર છે : “(૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (પ) અનિહનવતા, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય.” ૨. | દર્શનાચારના આઠ પ્રકાર છે : “(૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિતા, (૫) ઉપબૃહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના.” ૩. ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો. તે આ રીતે : “ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન.” ૪. જિનેશ્વરોએ કહેલું “બાહ્ય અને આત્યંતર તપ બાર પ્રકારનું છે. તે જ્યારે ગ્લાનિ-રહિત અને આજીવિકાના હેતુ વિના થતું હોય, ત્યારે તેને તપ-આચાર' જાણવો. ૫. (૧) અનશન, (૨) ઊનોદરતા, (૩) વૃત્તિ-સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાય-ક્લેશ અને (૬) સંલીનતા” એ “બાહ્ય તપ” છે. ૬. “(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ” એ “આત્યંતર તપ છે.” ૭. ઉપર કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આચારોને ગ્રહણ કરવામાં જે બાહ્ય અને આત્યંતર સામર્થ્યથી પરાક્રમ કરે છે અને ગ્રહણ કર્યા પછી તેના પાલનમાં પોતાના આત્માને યથાશક્તિ જોડે છે-જોડી રાખે છે, તે [આચારવાનનો આચાર] “વર્યાચાર' જાણવો. ૮. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૬) સૂત્ર-પરિચય. વિચારનો સાર તત્ત્વજ્ઞાન છે; તત્ત્વજ્ઞાનનો સાર ધર્મ છે; અને ધર્મનો સાર “આચાર' છે. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે- માવદ પ્રથમો. ઘર્ષ:'-આચાર એ પહેલો ધર્મ છે. અર્થાત્ જ્યાં આચારની મુખ્યતા નથી, ત્યાં ધર્મની સંભાવના નથી. પરંતુ “આચાર અથવા આચરણ' એ સહેલી વસ્તુ નથી. કલ્પનાના ઘોડા ગમે તેમ દોડી શકે છે, તર્કથી ગમે તેવી વસ્તુ પુરવાર કરી શકાય છે અને તત્ત્વજ્ઞાનથી મનને એક પ્રકારનું સમાધાન પણ સાંપડે છે, પરંતુ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા તે તો કોઈ વીરલા પુરુષો જ કરી શકે છે. સંસ્કારોની પ્રબળતાને જીતવી એ ઘણું કપરું કામ છે. “આચાર સંબંધી જુદા જુદા ધર્મ-પ્રવર્તકોએ જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. કોઈએ માત્ર શૌચને જ “આચાર' કહ્યો છે, તો કોઈએ કુલ-ક્રમાગત રિવાજને જ “આચાર' કહ્યો છે, તો કોઈએ વળી માંસાહાર, મદિરા-પાન, મસ્ય-ભક્ષણ, મુદ્રા અને મૈથુન-એ પાંચ પ્રકારનાં નિદ્યકર્મને પણ એક પ્રકારનો “આચાર' ગણાવ્યો છે. અને તેનાથી શીઘ્ર મુક્તિ મળે છે એવું નિરૂપણ કરીને એક પ્રકારની ભ્રમજાળ પણ લાવી છે. એટલે “આચાર” કોને કહેવો ? એ સહુથી પહેલાં વિચારવા યોગ્ય છે. તે માટે યોગ અને આત્મ-વિદ્યાના પરમનિષ્ણાત એવા નિગ્રંથનાયકોએ જણાવ્યું છે કે _ 'नाणम्मि दंसणम्मि, चरणम्मि तवम्मि तह य वीरियम्मि आयरणं નાયાશે.” અર્થાત જે આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય કે જ્ઞાનનો પ્રકાશ થાય, જે આચરણથી દર્શનની પ્રાપ્તિ થાય, દર્શનની શુદ્ધિ થાય કે દર્શનનો વિકાસ થાય, જે આચરણથી ચારિત્રની નિર્મલતા પ્રગટે, જે આચરણથી તપનું અનુષ્ઠાન થાય અને જે આચરણથી જ્ઞાનાદિ માટે પ્રબલ પુરુષાર્થ જાગ્રત થાય, તે “આચાર” છે. અર્થાત જે ક્રિયાઓ આમાંના કોઈ પણ ઉદ્દેશની પૂર્તિ કરતી નથી, તેને “આચાર' ગણી શકાય નહિ. “આચાર' બે પ્રકારનો છે : એક “લૌકિક અથવા દ્રવ્ય” અને બીજો “લોકોત્તર કે ભાવ” Page #67 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૪૯ તેમાં જે “લોકોત્તર' કે “ભાવાચાર' છે તે જ ઉપાદેય છે. આ “ભાવાચાર'નું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય તે માટે તેના હેતુ પરત્વે પાંચ વિભાગો કરવામાં આવ્યા છે : “(૧ ) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપચાર ને (૫) વીર્યાચાર.” તેમાં “જ્ઞાનાચાર'ને પ્રથમ પદ આપવાનું કારણ એ છે કે તેના વિના અન્ય “આચાર'નું પાલન કેવી રીતે કરવું તે સમજાતું નથી. કહ્યું છે કે "पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । અન્ના ( હી ?, જિ વા નાહી છે --પાવર ?' (દશવૈકાલિકસૂત્ર અ. ૪, ગા. ૧૦.) “પ્રથમ જ્ઞાન અને પછી દયા એવી રીતે સર્વ સંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની હશે તે શું કરશે ? તે શ્રેય-પુણ્ય અને પાવગ-પાપને કેવી રીતે જાણશે ?” “જ્ઞાન” પછી બીજું સ્થાન “દર્શન અથવા શ્રદ્ધા” ને આપવામાં આવ્યું છે, કારણ કે આત્મ-વિકાસના પ્રવાસીને માટે તે ધ્રુવ તારો છે. જ્યાં શ્રદ્ધા નથી ત્યાં આચરણ કેળવવાનો પુરુષાર્થ થાય જ કેવી રીતે ? ત્યાર પછી ચારિત્રને સ્થાન આપવાનું કારણ એ છે કે એ જ્ઞાન અને દર્શન વડે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ એછે. જ્ઞાન હોય, શ્રદ્ધા હોય પણ ચારિત્ર ન હોય તો સરવાળે મીંડું. ત્યાર પછી તપનું ખાસ વિધાન કરેલું છે, કારણ કે તે કર્મનિર્જરાનો હેતુ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની સિદ્ધિમાં તે અગત્યનો ભાગ ભજવે છે; અને છેવટે વર્યાચારને મૂક્યો છે, કારણ કે પૂરો પ્રયત્ન કર્યા સિવાય, સબળ પુરુષાર્થ સેવ્યા સિવાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સંપૂર્ણ આરાધના થઈ શકતી નથી. “આચાર'ની વ્યાખ્યા અને વિભાગો બતાવ્યા પછી તેનું ક્રમશઃ વર્ણન કરવું જોઈએ, એટલે સૂત્રકારે તેમાંથી પહેલો “જ્ઞાનાચાર' લઈને તેને લગતા આઠ નિયમો બતાવ્યા છે. તે આ રીતે : “(૧) કાલ, (૨) વિનય, (૩) ૨. છે [શ્રેય પુણ્ય. ૨. પાવર-પાવ [પાપી પાપ. પ્ર.-૨-૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી શ્રાદ્ધ-સ્પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ - બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિદ્ભવતા, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય.” તેનો ભાવાર્થ એ છે કે જો જ્ઞાનોપાસના કરવી હોય તો પ્રતિદિન “નિયત કાલે’–‘નિયત સમયે' શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. જે આવા કોઈ પ્રકારના નિયમમાં નથી, તે વ્યવસ્થિત રીતે જ્ઞાન-પ્રાપ્તિ કરી શકતો નથી. બીજું જ્ઞાનોપાસના કરવા ઇચ્છનારે જ્ઞાન આપનાર ગુરુનો યથાર્થ “વિનય કરવો જોઈએ અને તેનું હૃદયથી બહુમાન કરવું જોઈએ. જો એ પ્રકારના નિયમનું દઢતાથી પાલન કરવામાં ન આવે, તો કયા ગુરુ એવા અવિનીત શિષ્યને જ્ઞાન આપે ? અર્થાત એ સંયોગોમાં જ્ઞાન-ગંગાનો પ્રવાહ અટકી જાય ને તેથી મુમુક્ષુને-જ્ઞાનપ્રાપ્તિનો લાભ થઈ શકે નહિ. ઉપર્યુક્ત નિયમો સાથે એ પણ જરૂરનું છે કે શાસ્ત્રોનો મર્મ યથાર્થ રીતે સમજવા માટે બુદ્ધિની જડતા દૂર કરવી, અને તે માટે ઉપવાસ, આયંબિલ આદિ વિધિપુર:સરનાં “તપોનું અનુષ્ઠાન કરવું. “તપ” અને “જ્ઞાન'ને ઘનિષ્ઠ સંબંધ છે. કોઈ પણ કમનું બળ તોડવા માટે “તપ” ઉત્તમ શસ્ત્ર છે. એટલે જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા માટે તેનું વિધાન ઉચિત છે. વળી આ નિયમો સાથે એક એ પણ યાદ રાખવા જેવું છે કે સિદ્ધાંતોનો અભ્યાસ પૂરેપૂરી નમ્રતા અને સબુદ્ધિથી કરવો, પણ બુદ્ધિ-મદ કે દુરાગ્રહને વશ થઈ સિદ્ધાંતોનું ‘નિકૂવન” કરવું નહિ, અપાલાપ કરવો નહિ. ગુરુને ઓળવવા એ પણ તેટલું જ ખરાબ કૃત્ય હોઈ, તેમનું સાચું નામ છુપાવવાની વૃત્તિ કદી પણ રાખવી નહિ. આ પાંચ નિયમોની સાથે ત્રણ નિયમો જ્ઞાનનો સાક્ષાત્ વિનય કરવા અંગેના છે. તે એ રીતે કે પ્રથમ તો સૂત્રનો પાઠ શુદ્ધ બોલવો. એટલે કે તેમાં કાનો, માત્રા, મીંડું આઘાપાછાં કરવાં નહિ, વર્ણવ્યત્યય કરવો નહિ, તેમ જ ઉચ્ચાર બરાબર શુદ્ધ કરવો, ગમે તેવા ગોટા વાળવા, હ્રસ્વને બદલે દીર્ઘ કે દીર્થને બદલે હ્રસ્વ બોલવો અથવા બંનેની જગાએ હુત ઉચ્ચારો કરવા અને શબ્દો જે પદ-રચના, પદચ્છેદ કે પદયોજના પ્રમાણે બોલવા જોઈએ, તે પ્રમાણે ન બોલતાં ઉતાવળ, અધીરાઈ કે કંટાળાની વૃત્તિ બતાવવી તે જ્ઞાનનો અવિનય છે, જ્ઞાનનું અપમાન છે. સૂત્રના ઉચ્ચારી શુદ્ધ કરવા, તેની સાથે તેના અર્થો પણ શુદ્ધ જ કરવા ઘટે. એટલે કે પૂર્વાપરનો સંબંધ વિચારી વિષયને અનુરૂપ તથા પ્રણાલિકાને છાજે તે રીતે તેના અર્થો કરવા જોઈએ. વળી આ અર્થો સૂત્રોના ઉચ્ચારણની સાથે જ વિચારવા Page #69 -------------------------------------------------------------------------- ________________ જોઈએ, એટલે કે તદ્ઉભયનો મેળ બરાબર સાધવો જોઈએ. ઉચ્ચાર શુદ્ધ હોય પણ અર્થ બરાબર ન હોય, અથવા અર્થ બરાબર હોય પણ ઉચ્ચાર શુદ્ધ ન હોય, તો તે ચાલે નહિ. તે જ રીતે શું બોલાય છે તેનો અર્થ પણ તે જ વખતે વિચારવો જોઈએ. ધર્મના બંધારણની દૃષ્ટિએ જોઈએ તો શાસ્ત્રનો વ્યંજનભેદ કરવો, અર્થભેદ કરવો કે તદુભય-ભેદ કરવો તે મહાપાતક છે, કારણ કે તેથી જ્ઞાનનો પવિત્ર માર્ગ વિરાધાય છે. જ્ઞાન પ્રત્યેની સન્માન-વૃત્તિ ટકાવી રાખવા માટે તેનાં ઉપકરણો-સાધનો પ્રત્યે પણ વિનય રાખવો-એ પણ જ્ઞાનની આરાધનાનું અંગ છે. “જ્ઞાનાચાર'ના આટલા ભેદો વર્ણવ્યા પછી બીજો ‘દર્શનાચાર” લેવામાં આવ્યો છે. તેના પણ આઠ વિભાગો બતાવ્યા છે : જેમ કે-”(૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ટિતા, (૫) ઉપબૃહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના.” તેનો ભાવાર્થ એ છે કે-શ્રદ્ધા ટકાવી રાખવી હોય, તો વારંવાર અને જે તે પ્રકારની શંકાઓ કરવી નહિ, અન્ય સિદ્ધાંતોની કે અન્ય દર્શનની અભિલાષા કરવી નહિ, ફલ સંબંધી વારંવાર વિચાર કરીને બુદ્ધિને ડહોળી નાખવી નહિ અર્થાત સ્થિર રાખવી. અન્યના ચમત્કારો કે બાહ્ય દેખાવો યા ભપકો જોઈને ચલિત થઈ જવું નહિ, સમાનધર્મીના ગુણની પ્રશંસા તથા પુષ્ટિ કરવી; તેમને ધર્મ-માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો અને તેના યોગ-ક્ષેમ માટે વાત્સલ્યભાવ દર્શાવવો. આ ઉપરાંત ધર્મના સિદ્ધાંતો પ્રત્યે જનતાનું વલણ થાય, ધર્મની યોગ્યતા જનતાના મનમાં વસે અને તે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે, તે માટે શાસન-પ્રભાવનાનાં કાર્યો કરવાં. “ચારિત્રાચાર'ના ભેદો પણ આઠ છે. તે આ રીતે : મનની એકાગ્રતાપૂર્વક ઈર્યા આદિ પાંચ સમિતિઓ તથા મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓનું યથાર્થ પાલન. આ વિધાન જો કે નિગ્રંથો અથવા સાધુઓનાં પૂરતું છે, તો પણ સાધુધર્મ એ શ્રાવકોનો આદર્શ હોવાથી તેને અનુસરતું યથાશક્તિ પાલન તેઓએ પણ કરવાનું છે. તે એ કે તેનાથી ચાલવું, યતનાથી બોલવું, યતનાથી ભોજનાદિ કરવાં, યતનાથી વસ્તુઓ લેવી-મૂકવી અને મળ, મૂત્ર Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તથા કચરો ગમે તેમ ન ફેંકતાં યતનાપૂર્વક યોગ્ય સ્થળે જ પરઠવવો. તપાચાર'ના મુખ્ય ભેદો બે છે : “બાહ્ય અને આત્યંતર'. તે દરેકના પણ છ છ ભેદો છે, એટલે તપને કુલ બાર પ્રકારમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ દરેક ભેદ સારી રીતે સમજવા જેવો છે. એમાં ઉપવાસ, એકાશન આદિ વડે યથાશક્તિ આહાર-ત્યાગ કરી શકાય છે; ઊનોદરતા, વૃત્તિસંક્ષેપ અને રસ-ત્યાગ વડે રસના (જિલ્લા) વગેરે ઇંદ્રિયો પર કાબૂ મેળવી શકાય છે; વીરાસનાદિ આસન વડે અપ્રમત્ત બની શકાય છે તથા નિર્દોષ સ્થાનમાં રહીને ઇંદ્રિય અને કષાયના જય ઉપરાંત મનની વૃત્તિઓનો તથા વાણીનો નિરોધ પણ કરી શકાય છે. એટલે તપના આ બાહ્ય પ્રકારમાં આરોગ્ય, અધ્યાત્મ અને ધર્મના સિદ્ધાંતોનો યોગ્ય સમન્વય સાધવામાં આવ્યો છે. એ જ રીતે આભ્યતર તપ'માં પ્રાયશ્ચિતનું વિધાન છે, એટલે દોષની શુદ્ધિ બતાવી છે, વિનયનું વિધાન છે. એટલે નમ્રતા અને ભક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે, વૈયાવૃજ્યનું વિધાન છે, એટલે નિઃસ્વાર્થ ભાવે કરાયેલી સેવા શુશ્રુષાને સન્માનવામાં આવી છે; સ્વાધ્યાયનું વિધાન છે, એટલે જ્ઞાનના અભ્યાસનું મહત્ત્વ પ્રકાશવામાં આવ્યું છે; ધ્યાનનું વિધાન છે, એટલે યોગમાર્ગને અપનાવવામાં આવ્યો છે અને વ્યુત્સર્ગના વિધાનથી સર્વ પ્રકારના ત્યાગને-તેમાં પણ કાયા ઉપરના મમત્વભાવના ત્યાગને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભાવ-શુદ્ધિ માટે આ સાધનાની ઉપયુક્તતા વિદિત છે. કાયા અને મનની શુદ્ધિ કરવા માટે અને તે દ્વારા આત્મવિકાસનાં અજવાળાં જોવા માટે અહીં ભિન્ન ભિન્ન તપ-પ્રણાલિકાઓનો જે સમન્વય કરવામાં આવ્યો છે, તે ખરેખર ઘણો જ સુંદર છે અને નિર્ચથ-નાયકોની વિશ્વ(સમગ્ર)દષ્ટિનો અચૂક પુરાવો છે. હવે રહ્યો “વીચાર.” તેની શરત એક જ છે કે અંતરમાં ભરેલી અમિત શક્તિને પ્રગટ કરવા માટે પ્રાપ્ત શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને તે ઉપર બતાવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના માટે છતી શક્તિએ કાંઈ ન કરવું એ વીર પુરુષનું લક્ષણ નથી. એક લડવૈયો રણક્ષેત્રમાં જે અદાથી લડે છે તેના કરતાં સહસ્ર-ગણી વીરતાથી આ Page #71 -------------------------------------------------------------------------- ________________ નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૫૩ આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મ-રિપુઓની સામે લડવાનું છે અને તો જ મનુષ્યભવમાં મળેલી શક્તિઓ સાર્થક થવાની સંભાવના છે. આ છે ભાવાચારનું સુંદર સ્વરૂપ. આ છે પંચાચારની પવિત્ર રૂપરેખા. (૭) પ્રકીર્ણક આ ગાથાઓનું આધાર-સ્થાન શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી દશવૈકાલિકસૂત્રની “નિર્યુક્તિ'માં મળે છે, કે જેના પર શ્રીહરિભદ્રસૂરિની ટીકા ઉપલબ્ધ છે. ઉત્તરાધ્યયનસૂત્રની ત્રણ ગાથાઓ પણ આ ગાથાઓને બરાબર મળતી છે. તેની યાદી નીચે મુજબ : ગા. ૧. નિ. ગા. ૧૮૧ (થોડા ફેરફાર સાથે) ગા. ૨. નિ. ગા. ૧૮૪ ગા. ૩. નિ. ગા. ૧૮૨ (ઉત્ત. અ. ૨૮-ગા. ૩૧). ગા. ૪. નિ. ગા. ૧૮૫ ગા. ૫. નિ. ગા. ૧૮૬ ગા. ૬. નિ. ગા. ૪૭ (ઉત્ત. અ. ૩૦, ગા. ૮ થોડો ફેરફાર) ગા. ૭. નિ. ગા. ૪૮ (ઉત્ત. અ. ૩૦, ગા. ૩૦ થોડો ફેરફાર) ગા. ૮. નિ. ગા. ૧૮૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ २९. सुगुरु-वंदण - सुत्तं [सुगुरुवन्दन-सूत्रम् ] સુગુરુ-વંદન સૂત્ર (૧) મૂલપાઠ इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए, * अणुजाणह मे मिउग्गहं । निसीहि अहोकायं काय-संफासं खमणिज्जो भे ! किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे ! दिवसो वइकंतो ?” जत्ता भे ?" जवणिज्जं च भे १२ खामेमि खमासमणो ! देवसिअं वइक्कमं, आवस्सिआए पडिक्कमामि । खमासमणाणं देवसिआए आसायणाए, तित्तीसन्नयराए, ★ गुरु हे :- 'छंदेणं' अभमां होय तो प्रतीक्षस्व ( राह दुखो ) अथवा तिविहेण खेम કહે; જુઓ પ્રસ્તુત સૂત્ર વિભાગ ૪. + गुरु उडे :- 'अणुजाणामि' X गुरु उडे 'तहत्ति' तुब्भं पि वट्टए ? ૧. ગરુ કહે :२. गुरु हे :- एवं 3. गुरु हे :- अहमवि खामेमि तुभे Page #73 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦૫૫ जं किंचि मिच्छाए, मण-दुक्कडाए वय-दुक्कडाए काय-दुक्कडाए, कोहाए माणाए मायाए लोभाए, सव्वकालियाए सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए, आसायणाए जो मे अइआरो कओ, तस्स खमासमणो ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ (२) संस्कृत छाया इच्छामि क्षमाश्रमण ! वन्दितुं यापनीयया नैषेधिक्या ।' अनुजानीत मे मितावग्रहम् ।। नैषेधिकी अध:कायं काय-संस्पर्श करोमि] क्षमणीयः भवद्भिः क्लमः । अल्प-क्लान्तानां बहुशुभेन भवतां दिवसः व्यतिक्रान्त: ? यात्रा भवताम् ? यापनीयं च भवताम् ? क्षमयामि क्षमाश्रमण ! दैवसिकं व्यतिक्रमम् । आवश्यिक्या प्रतिक्रमामि, क्षमाश्रमणानां दैवसिक्या आशातनया, १. गुरु डे :- छन्देन (ो मेवी ४ ८७ छोय तो तेम ) २. १२ ४३. :- अनुजानामि (मारी आपुंछु.) 3. गुरु 3 :- तथेति (तम ४ .) ४. गुरु हे :- तवापि वर्तते ? (तने ५९५ संयम-यात्रा वर्ते छे.) ५. गुरु :- एवम् (मे ४ घरे छ.) ६. गुरु ४३ :- अहमपि क्षमयामि त्वाम् (९ ५९। तने समायुं .) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ त्रयस्त्रिंशदन्यतरया, यत् किञ्चित् मिथ्यया, मनो-दुष्कृतया वचो-दुष्कृतया काय-दुष्कृतया, क्रोध-युक्तया मान-युक्तया माया-युक्तया लोभयुक्तया, सार्वकालिक्या सर्वमिथ्योपचारया सर्वधर्मातिक्रमणया, आशातनया ય: મયા તિવાર: વૃત્ત:, તે ક્ષમાશ્રમUા ! प्रतिक्रामामि निन्दामि गर्दै आत्मानं व्युत्सृजामि ॥ (૩) સામાન્ય અને વિશેષ અર્થ રૂછામિ-[ફચ્છ]િ-ઇચ્છું છું. રવાસમ !-[ક્ષમાશ્રમણ !]-હે ક્ષમાશ્રમણ ! (વિગત માટે જુઓ સૂત્ર ૩.) વં૪િ-[વન્દિતુમ-વાંદવાને. ગાવા -વાપીયા]-વિષય અને વિકારથી રહિત. (વિગત માટે જુઓ સૂત્ર ૩.) નિરીUિ -[ધિક્યા]–પાપ-નિષેધવાળી કાયાથી, નિષ્પાપ બનેલા શરીરથી. (વિગત માટે જુઓ સૂત્ર ૩) [છr-ઇન્વેન-ઇચ્છા પ્રમાણે કરો.] છન્દ્ર એટલે ઇચ્છા, મરજી કે અભિલાષા. તેના વડે અર્થાત તમે મને વંદન કરશો તો તે હરકત નથી, માટે ખુશીથી તમારી ઇચ્છા પ્રમાણે કરો. મનુગાદિ [મનુનાની-અનુજ્ઞા આપો, અનુમતિ આપો, પરવાનગી આપો. મનુ+જ્ઞા-અનુમતિ આપવી, સમ્મતિ આપવી, તે પરથી આજ્ઞાર્થના દ્વિતીય પુરુષના બહુવચનમાં આ રૂપ સધાયેલું છે. તેનો અર્થ તમે અનુજ્ઞા આપો, અનુમતિ આપો કે પરવાનગી આપો. Page #75 -------------------------------------------------------------------------- ________________ મે [મે] મને. મિકારૂં-[મિતાવગ્રહમ]-પરિમિતિ અવગ્રહમાં આવવા માટે, આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશ કરવા માટે. મિત+ઞવગ્રહ તે મિતાવગ્રહ. ‘મિત’ એટલે મર્યાદિત, માપેલો કે નિયત. ‘અવગ્રહ' એટલે ગુરુની આસપાસની શરીર-પ્રમાણ જગા. તેના પ્રત્યે સામાન્ય રીતે શિષ્ય ગુરુથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર રહેવાનું હોય છે, પરંતુ તેથી વધારે નજીક જવું, તેને અવગ્રહમાં પ્રવેશ કર્યો કહેવાય. છે. એટલે ‘મિતાવગ્રહ' પ્રત્યે જવાનો અર્થ અવગ્રહની અંદ૨ જવું કે ગુરુની મર્યાદિત ભૂમિમાં નજીક જવું એમ થાય છે. સુગુરુ-વંદન સૂત્ર ૫૭ અબુનાળામિ-[અનુનાનામિ]-અનુજ્ઞા આપું છું. નિશીદિ-[નૈવેષિી]-પાપ-વ્યાપારનો ત્યાગ કર્યો છે, એવું સૂચવતો શબ્દ-સંકેત. નિવેદ્ય-છોડવું તે, વર્જન. તે પરથી નૈષધિ શબ્દ ‘નિષેધ'વાળી અશુભ પ્રવૃત્તિને નિષેધ કરનારી ક્રિયાના અર્થમાં યોજાયેલો છે. અર્થાત્ હું પાપકારક પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. નૈનેધિજી-એવી સંસ્કૃત છાયાવાળો આ નૌસÎદિ શબ્દપ્રયોગ વિલક્ષણ છે. અહોળાય-[અધઃાયમ્]-ચ૨ણને. ‘અથસ્તાર્ ાયોડથ:ાય: પાલક્ષળસ્તમ્'-અધોભાગે રહેલી-નીચે રહેલી કાયા, તે અધઃકાય. લક્ષણાથી તેનો અર્થ પાદ-ચરણ સમજવો. જાય-સંહાસ-[જાય-સંસ્પર્શમૂ]-મારી કાયા વડે સંસ્પર્શ. ‘જાયન સંસ્પર્શી જાય-સંસ્પર્શમ્'-કાયા વડે સંસ્પર્શ, તે કાય-સંસ્પર્શ. અહીં કાય એટલે નિજદેહ અને સ્પર્શ એટલે હસ્ત, લલાટ આદિ વડે ગુરુ-ચરણને કરવામાં આવેલા સ્પર્શ સમજવાનો છે. રોમિ પદ અહીં અધ્યાહાર છે. ‘વળિખ્ખો-[ક્ષમળીય:]-સહન કરવા યોગ્ય છે. ‘ઘુળનો ક્ષમળીય: મોઢવ્ય:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩. પૃ. ૨૩૯) Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ક્ષમણીય એટલે સહન કરવા યોગ્ય છે. છે [મવમિ:]-આપના વડે. આ રૂપ મવ અથવા બવંત શબ્દની તૃતીયાનું બહુવચન છે. અને મવ અથવા મવંત શબ્દના પ્રથમા બહુવચન, દ્વિતીયા બહુવચન, તૃતીયા એકવચન, તૃતીયા બહુવચન અને પછી બહુવચનનું રૂપ પણ છે થાય છે. વિનાનો-[7:]-ખેદ, પરિશ્રમ, ગ્લાનિ. નિમો : તિ ફેર-તનિઃ ' (યો. સ્વો. વૃ. પ્ર. ૩. પૃ. ૨૩૯) “કિલામો’ એટલે સ્પર્શ કરવાથી થતો દેહ-ગ્લાનિરૂપ ખેદ. અખં-વિનંતા-[કત્વજ્ઞાન્તાનામ-ઓછી ગ્લાનિવાળા આપનો. 'अल्पं स्तोकं क्लान्तं क्लमो येषां तेऽल्पक्लान्तास्तेषामल्पवेदनामित्यर्थः' (યો. સ્વો. વૃ. પૃ. ૨૩૯) મજૂ-થોડી. વત્તાનાં-ગ્લાનિ-વેદના જેને છે તે અપ્નસ્નાત તેઓને વદુસુમેપર-(વહૂમેન)-ઘણા સુખપૂર્વક. વહુ વ તજ્જુમં ૨ વહુરામ તેન વઘુસુનેત્વર્થઃ'- (યો. સ્વો. વૃ, પૃ.૨૩૯) બહુ જ શુભ તે બહુશુભ, તેના વડે. એટલે કે બહુમુખ-પૂર્વક. બહુ-ઘણું, “શુભ'કલ્યાણકારી, સારું; ભાવાર્થથી આત્મિક સુખ, તેના વડે, તે પૂર્વક. જે-(અવતા)-આપનો. *વિવસો (વિસ:)-દિવસ. વરૂદક્ષત-(વ્યતિન્ત:)-વીત્યો? પસાર થયો ? વિ+તિ-વિશેષ ઓળંગી જવું, પસાર કરવું-પરથી વ્યતિરુતિ પદ બનેલું છે. તેનો અર્થ વીતી ગયેલ કે પસાર થયેલ થાય છે. તે દિવસનું વિશેષણ છે. (તદ ઉત્ત-તથા રૂત્તિ-તે પ્રમાણે છે.) નિત્તા (યાત્રી)-યાત્રા, સંયમ-યાત્રા * હે ભગવંત ? અલ્પમાત્ર બાધાવાળા આપને સુખપૂર્વક દિવસ પૂર્ણ થયો ? અહીં દિવસ ગ્રહણ કરવાથી રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પણ પ્રસંગાનુરૂપ સમજી લેવું. -યોગશાસ્ત્ર ગૂર્જરાનુવાદ તૃતીય પ્રકાશ, પૃ. ૩૨૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર૦ ૫૯ યાત્રા સંયમ-તપ-નિયમદ્રિતક્ષા ' - (યો. સ્વો. વૃ. પૃ. ૨૩૯) સંયમ, તપ અને નિયમાદિ લક્ષણવાળી યાત્રા', સામાન્ય રીતે તીર્થની મુસાફરીએ જવું તેને “યાત્રા' કહેવાય છે, પરંતુ પંચમહાવ્રતધારી ગુરુને માટે સંયમ, તપ અને નિયમો ભાવતીર્થરૂપ હોઈને તેનું પાલન “યાત્રા' સમાન છે. (તુમ પિ વક્ત વાપિ વર્તત--તને પણ વર્તે છે ?) નવનિં -(થાપનીયમ) ઇન્દ્રિયો અને મનના ઉપશમ વગેરે પ્રકારો વડે યુક્ત, વ્યાબાધા-રહિત. પાપનીયન્દ્રિય-નોન્દ્રિયોપમાદ્રિના પ્રશ્નારે વધતું વ' (યો. સ્વો. વૃ. પૃ. ૨૩૯). પર્વ-[વ૫-એ જ પ્રકારે છે. રામિક-[ક્ષમF]-ખમાવું છું, સહન કરાવું છું, માફી માગું છું. માસનો-ક્ષમાશ્રમણ !-હે ક્ષમાશ્રમણ ! વિગત માટે જુઓ સૂત્ર ૩. ફેવસિ-ટ્રિસિ%E]-દિવસ સંબંધી. ‘દિવસે વો સૈવસિસ્તમ્'–દિવસમાં થયેલો તે દેવસિક. અર્થાત્ દિવસ-સંબંધી. aફીમે-તમવ્યતિક્રમને, અપરાધને. ‘તિમHવશ્વરીય-યો વિરાધનારૂપHપરાયમ્' (યો.સ્વ.ગૃપૃ. ૨૩૯) અવશ્ય કરવા યોગ્ય યોગની વિરાધનારૂપ અપરાધ તે વ્યતિક્રમ, તેને. [ગવિ જવામિ તુcષે –મદHપ ક્ષમાયામિ યુઝા–હું પણ તમને ખમાવું છું.] માવાણ [માવવા *]-આવશ્યક ક્રિયા વડે. “આવશ્યક' અધિકારે. ૨. મદનવિ વાવેfમ તુમે-આવો આગમપાઠ ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ ૧, પૃ. ૪૯૮માં પ્રાપ્ત થાય છે. * માવા -અવશ્ય અર્થાત્ ચરણસિત્તરી કરણસિત્તરી રૂપ અવશ્ય કરવા યોગ્ય કાર્યોને અંગે જે અયોગ્ય વર્તન થયું હોય. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આવશ્યિકી એટલે “આવશ્યક' સંબંધી. “આવશ્યક ને લગતી. અવશ્ય કર્તવ્યનિતિ વિશ્વમ્' અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક.” તે માટે કહ્યું છે કે समणेण सावएण य, अवस्सकायव्वं हवई जम्हा । મંતો મહો-નિસિ૩ ૩, તહાં વિસય નામ " -વિશેષાવશ્યકભાષ્ય ગા. ૮૭૩. શ્રમણે અને શ્રાવકે દિવસ અને રાત્રિના અંત ભાગે અવશ્ય કરવા યોગ્ય છે, તેથી તે “આવશ્યક' કહેવાય છે. પરમાર-[પ્રતિઋામા]િ-પ્રતિક્રમણ કરું છું. રવામvi-[ક્ષHશ્રમણાના-ક્ષમાશ્રમણોની. રેસિગા-ઢિસિક્ય-દિવસ-સંબંધી. આસીયUTIU-[આશાતના-આશાતના વડે. “જ્ઞાનાવસ્થ રાતના 13ના શાતિના તયા' (યો. સ્વો. વ. પૂ. ૨૩૯) જ્ઞાનાદિના લાભનું જે ખંડન અથવા જેનાથી ખંડન થાય, તે આશાતના.” તેના વડે. રિસન્નર-[ત્રયત્રિશચતરયા]-તેત્રીસમાંથી કોઈ પણ એક (અગર બે ત્રણ) વડે. રાત્રિશત્-તેત્રીસ. મચત-કોઈ એક. દ્વિત્રિ-ચિત્ વિશ્ચિત-જે કાંઈ. મિચ્છા-[fશ્ચય-મિથ્યાભાવ વડે. આ પદ આશાતનાનું વિશેષણ હોવાથી તૃતીયામાં છે. ‘મિયા મિથ્થાયુન' (યો. સ્વો. વૃ. પૃ. ૨૩૯) મન-હૃદડી-[મનો-દુષ્ણુયા]-મન વડે કરાયેલી દુષ્કૃતરૂપ આશાતનાથી. મનસા દુષ્કતા મનોહુકૃતી તથા'-મન વડે કરાયેલી દુષ્ટતા તે મનની Page #79 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૧ દુષ્ટતા, તેના વડે. તાત્પર્ય કે પ્રદેષ આદિ ભાવો વડે કરાયેલી આશાતનાથી. વય-રુડા-[વવો -દુષ્કૃતયા-વાણી વડે કરાયેલી દુષ્કૃતરૂપ આશાતનાથી. વા-દુષ્કૃતયા મખ્ય-પુરુષાતિવન-નિમિત્તયા' –વાગુદુષ્કૃત વડે એટલે અસભ્ય, કઠોર વગેરે પ્રકારના વચનના વ્યવહાર દ્વારા કરાયેલી આશાતના વડે. #ાય-દુAિડાઈ-[વ-કુતિયા]-કાયા વડે કરાયેલી દુષ્કૃતરૂપ આશાતના વડે. ય-તુતયા આસન-મન-સ્થાનાવિનિમિત્તયા' –આસન, ગમન અને સ્થાનાદિ નિમિત્તે થયેલું કાયાનું દુષ્ટ પ્રવર્તન, તે કાયાની દુષ્ટતા, તે રૂપ આશાતના વડે. E-[ો યુ -ક્રોધવાળી. મા -માનયુજીયા]-માનવાળી. માયા-માવાયુજીયા-માયાવાળી. નોમાઇ-[નોમયુય]-લોભવાળી. આ ચાર પદો “આશાતના'નાં વિશેષણ છે. અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભથી યુક્ત થઈને વિનય ચૂકવો વગેરે પ્રકારની “આશાતના'. - સત્રવાતિયાણ-[સાર્વત્રિવય-સર્વકાલ-સંબંધી, તેના વડે. સર્વોત્તેષ મવા સાર્વત્રિી તયા' –સર્વકાલમાં ઉત્પન્ન થયેલી, તે સાર્વકાલિકી,' તેના વડે. સર્વકાલમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેનો સમાવેશ થાય છે. ભવિષ્યની આશાતના ગુરુ વિશે ખોટા તર્ક-વિતર્કો કરવાથી કે તેમનું ભાવિ અહિત ચિંતવવાથી થાય છે. સવ્યપિછવાઈ-સિમિથ્થોપવરયા]-બધી જાતના મિચ્યોપચારમિથ્યા આચાર વડે. ‘fમથ્યા' –ખોટું. માયા કપટ, ‘૩૫ વર' -માયા-કપટથી કરાતું આચરણ, તેના વડે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સબૂથમાફHOTIL-નિર્વધતિમળયા-સર્વ ધર્મના અતિક્રમણવાળી, તેના વડે. સર્વ પ્રકારના “ધર્મ' એટલે અષ્ટ પ્રવચન-માતા (પ સમિતિ, અને ૩ ગુપ્તિ), અથવા સામાન્ય રીતે કરવા યોગ્ય પ્રવૃત્તિઓ, તે “સર્વધર્ષ,' તેનું “અતિક્રમણ” એટલે ઉલ્લંઘન, તેના વડે. ગો-ય:]-જે મે-મિયા]-મારા વડે. મારો [તિવાર:]-અતિચાર, વિરુદ્ધ આચરણ. -તિ :]-કર્યો હોય. તસ-[1]-તે સંબંધી. મામો !-[ક્ષમાશ્રમણ !] હે ક્ષમાશ્રમણ ! પડદામ-[પ્રતિગ્રામમિ]-પ્રતિક્રમણ કરું છું. નિમિ-(નિમિ)-નિંદું છું. રિમિ-નિર્દે-ગુરુ-સમક્ષ નિંદું છું. મMાdi-[માત્માન-આત્માને. વોસિરામિ-[બુનામ-છોડી દઉં છું. છેલ્લાં પાંચ પદોના વિસ્તાર માટે જુઓ સૂત્ર ૧૦. (૪) તાત્પર્યાર્થ સુગુરુવંતળવં-સુગુરુને વંદન કરવાનું સૂત્ર. ગુરુને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે, તેથી તેનું નામ ગુરુવંદન સૂત્ર પડેલું છે. “ગુરુ' શબ્દથી અહીં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પદવાળા ગુરુઓ સમજવાના છે. “આચાર્ય એટલે ગચ્છના નાયક, “ઉપાધ્યાય' એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરાવનાર' પ્રવર્તક' એટલે સાધુઓને તપ, સંયમ આદિ પ્રશસ્ત યોગમાં પ્રવર્તાવનાર તથા તેમની યથોચિત સાર-સંભાળ કરનાર સ્થવિર' એટલે વયોવૃદ્ધ-ઠરેલ, Page #81 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૩ ડગમગતા સાધુઓને હિતશિક્ષા આપી સંયમ-માર્ગમાં સ્થિર કરનાર અને રત્નાધિક” એટલે વયમાં નાના પણ ચારિત્રગુણમાં અધિક હોય તેવા સાધુ “ગુરુ' શબ્દ અહીં સુગુરુનો વાચક છે, પણ નામધારી ગુરુઓનો વાચક નથી. એટલે વંદન સુગુરુને જ કરવાનું છે, પણ કુગુરુને કરવાનું નથી. શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરવંદનભાષ્યમાં જણાવ્યું છે કે "पासत्थो उस्सन्नो, कुसील-संसत्तओ अहाछंदो । ટુ-ડુ-તિ-દુ-ળે વિહા, અવંખિન્ના નખમર્યામિ ” બે પ્રકારના “પાસસ્થા', બે પ્રકારના “અવસન્ના', ત્રણ પ્રકારના કુશીલો,' બે પ્રકારના સંસક્તો' અને અનેક પ્રકારના “યથાછંદો” જિનમતમાં-જૈનશાસનમાં અવંદનીય કહ્યા છે.” જે સાધુ દોષિત આહાર-પાણી લે અને સાધુપણાનો ખોટો ગર્વ રાખે, તે “દેશ-પાસસ્થા” કહેવાય, અને જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપકરણો પાસે રાખ્યા છતાં તેનો લાભ ન લે, તે “સર્વ-પાસત્થા' કહેવાય. જે સાધુ સાધુ યોગ્ય નિત્ય-કરણીમાં શિથિલતા રાખતા હોય, તે દેશ-અવસગ્ન' કહેવાય અને જે પડી પથારીએ સૂઈ રહેતા હોય તથા પ્રમાદવશ બની દેહને જ પોષતા હોય તથા સંયમ-કરણીમાં તદ્દન નમાલા હોય તે “સર્વ-અવસગ્ન” કહેવાય. જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પાળવા યોગ્ય આચાર ન પાળે તે અનુક્રમે “જ્ઞાન-કુશીલ,” “દર્શન-કુશીલ” અને “ચારિત્ર-કુશીલ' કહેવાય. જે સાધુ આપમતે જીવ-હિંસાદિક અને કર્મબંધનાં કારણોનું સેવન કરે, પારકા ગુણ સહન ન કરી શકે, તથા સુખશીલિયાપણું આચરે, તે “સંક્લિષ્ટ-સંસક્ત' કહેવાય તથા સારા-ખોટાના વિવેક વિના સારાની સાથે સારો અને બૂરાની સાથે બૂરો એમ વર્તે, તે “અસંક્લિષ્ટ-સંસક્ત' કહેવાય. “યથાછંદ' સાધુઓ અનેક પ્રકારના છે. જેઓ બેઠા બેઠા કંઈક પ્રકારના તરંગો બાંધે, મનમાં આવે તેમ લવતા ફરે, ઉસૂત્ર ભાષણ કરે, પોતાનો કલ્પિત-સ્વાર્થ સધાય તેવું બોલે, પર-નિંદા કરે, કોઈ પર આળ ચઢાવે, લોકોમાં પૂજાવા માટે મિથ્યાડંબર કરે વગેરે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કુગુરુને વંદન કરવાથી આત્મ-ગુણોની પુષ્ટિ થવાને બદલે હાનિ થાય છે, માટે તેમને અવંદનીય કહ્યા છે. ગુરુ-વંદનાના ત્રણ પ્રકારો છે : “(૧) ફિટ્ટા-વંદન, (૨) થોભ-વંદન અને (૩) દ્વાદશાવર્ત્ત વંદન.” (વિગત માટે જુઓ સૂત્ર ૩.) તેમાં છેલ્લા ‘દ્વાદશાવર્ત્ત વંદન’–પ્રસંગે આ સૂત્ર બોલવામાં આવે છે, તેથી કેટલાક સ્થળે તેનો ‘દ્વાદશાવર્ત વંદન' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુરુચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ-લલાટે સ્પર્શ કરવો, તે ‘આવર્ત’ કહેવાય. તેવા છ આવર્તો એક વંદનમાં આવે છે. એટલે બે વાર વંદન કરતાં બાર ‘આવર્તો' થાય છે. ગુરુ-વંદનને “વંદન, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ કે વિનયકર્મ’ કહેવામાં આવે છે. ‘વંદ્ળ-વિજ્ઞ-માિં, પૂયામાં ૨ વિળયમાંં ત્ર' (આ. નિ. ૩) તેમાં દ્વાદશાવર્ત્ત વંદનને માટે ‘કૃતિકર્મ’ શબ્દનો પ્રયોગ વિશેષ થાય છે. ‘ગુરુ-વંદન’નો ખાસ અર્થ શાસ્ત્રકારોએ નીચે મુજબ કરેલો છે :'वन्दनं वन्दनयोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्करणम्' (યો. સ્વો. વૃ. પૃ. ૨૩૪). ‘વંદન’ એટલે વંદન યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર. તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે ઃ "दो ओणयं अहाजायं किइकम्मं बारसावयं चउसिरं तिगुत्तं च दुपवेसं एगनिक्खमणं ॥" -આવશ્યકનિયુક્તિ ગા. ૧૨૦૨ (આ. હા. પૃ. ૫૪૨-૫૪૩) “બે અવનત, યથાજાત મુદ્રા, દ્વાદશાવર્ત અને કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ.'' બે વખતના વંદનમાં આ ક્રિયાઓ નીચે મુજબ થાય છે : ૨ ‘અવનત' : ઇચ્છામિ ખમાસમણો ! નિસીહિઆએ બોલતી વખતે પોતાનું અર્ધું શરીર નમાડી દેવામાં આવે છે, તે પ્રથમ અર્ધવનત-બેવારના વંદનમાં બે અર્ષાવનત થાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૫ ૧. “યથાજાત-મુદ્રા' : જન્મતી વખતે જેવી મુદ્રા હોય અથવા દીક્ષા યોગ આદરતી વખતે જેવી મુદ્રા ધારણ કરવામાં આવે છે, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત મુદ્રા કહેવાય છે. અને તેવી જ મુદ્રા આ વંદન-પ્રસંગે કરવામાં આવે છે. તેમાં ચરવળો અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી અધોભાગ સિવાય ખુલ્લા શરીરે મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે. ૧૨ “કૃતિકર્મ'* દ્વાદશાવર્ત વંદન કરતી વખતે “અહો કાર્ય-કાય રૂપ ત્રણ અને જત્તા બે જવણિ, ર્જ ચ ભે' રૂપ બીજા ત્રણ એક વખતના વંદનમાં બોલતાં ગુરુ-ચરણે હાથનાં તળાં લગાડી પછી તે પોતાના લલાટે સ્પર્શનારૂપ ફરાય ત્યારે આવર્ત થાય છે. એટલે બે વારના બાર આવર્ત. ૪. શિરોનમન” : “કાયસંફાસ' કહેતાં સ્વ મસ્તક ગુરુ ચરણે નમાડવું તે એક શિરોનમન અને “ખામેમિ ખમાસમણો ! દેવસિય વઈક્કમ' બોલતી વખતે ફરી સ્વ મસ્તક નમાડવું તે બીજું શિરોનમન. બે વારનાં મળીને ચાર વાર શિરોનમન થાય છે. ૩. “ગુપ્તિ' : મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપ ત્રણ ગુપ્તિ જાણવી. ૨. “પ્રવેશ: “અણજાણહ મે મિઉમ્મહ કહી પ્રથમ વખત વંદન કરતાં ગુરુની અનુજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવો, તે પહેલો પ્રવેશ અને અવગ્રહમાંથી નીકળી ગયા પછી ફરી વાર અવગ્રહમાં પ્રવેશ કરવો તે બીજો પ્રવેશ. ૧. “નિષ્ક્રમણ' : અવગ્રહમાંથી આવર્સિએ' પદ બોલીને બહાર નીકળવું, તે નિષ્ક્રમણ. બીજી વારની વંદનામાં આ પદ બોલવામાં આવતું નથી, એટલે નિષ્ક્રમણ એક જ વાર થાય છે. * તઈયં તુ છંદણ દુગે-ત્રીજું દ્વાદશાવર્તવંદન વળી બે વાંદણા દેવાથી થાય છે. ગુરુવંદન ભાષ્ય ગાથા ૪ X “સંફાસ ખમણિજ્જો બે કિલામો ખામેમિ ખમાસમણો' બોલતાં ઓઘા કે ચરવળાને ગુરુચરણ કલ્પી ત્યાં મસ્તક (લલાટ) અડાડવું, (સ્પર્શના કરવી). તેને શિરોનમન કહેવાય છે. ત્રણ ભાષ્યનું વિજ્ઞાન પૃ. ૩૬ પ્ર.-૨-૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરતી વખતે પચીસ આવશ્યક સાચવવાં જ જોઈએ. ગુરુને વંદન કરતી વખતે ટાળવા યોગ્ય ૩૨ દોષોની યાદી નીચે મુજબ છે : ૧. આદરહીનતા હોવી તે. ૨. અક્કડાઈ રાખવી તે. ૩. ઉતાવળ કરવી તે ૪. સૂત્રોનો અવ્યક્ત ઉચ્ચાર કરવો તે. ૫. કૂદકો મારીને વંદન કરવું તે. ૬. પરાણે વંદન કરવું તે. ૭. આગળ-પાછળ હલન-ચલન કરવું તે. ૮. વંદન-સમયે ફર્યા કરવું (જલમાં માછલાંની જેમ) તે. ૯. મનમાં દ્વેષ રાખીને વંદન કરવું તે. ૧૦. બે હાથ ઘૂંટણની બહાર રાખીને વંદન કરવું તે. ૧૧. ભયથી વંદન કરવું તે. ૧૨. અન્ય પણ મને વંદન કરશે, માટે હું વંદન કરું એવી બુદ્ધિથી વંદન કરવું તે. ૧૩. મૈત્રીની ઈચ્છાથી વંદન કરવું તે. ૧૪. હોશિયારી બતાવવા વંદન કરવું તે. ૧૫. સ્વાર્થબુદ્ધિથી વંદન કરવું તે. ૧૬. ચોરી-છૂપીથી વંદન કરવું તે. ૧૭. અયોગ્ય વખતે વંદન કરવું તે. ૧૮. ક્રોધથી વંદન કરવું તે. ૧૯. ઠપકાથી વંદન કરવું તે. - - , , , , , , , Page #85 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૭ ૨૦. રાજી રાખવા વંદન કરવું તે. ૨૧. નિંદા કરતાં વંદન કરવું તે. ૨૨. વંદન કર્યું-ન કર્યું ને બીજી વાતોમાં વળગવું તે. ૨૩. કોઈ દેખે તો વંદન કરે, પણ અંધારું કે આંતરો હોય તો ઊભો રહે તે. ૨૪. આવર્ત વખતે હાથ બરાબર લલાટે ન અડાડે તે. ૨૫. રાજ-ભાગ ચૂકવવાની માફક તીર્થંકરની આજ્ઞા સમજીને વંદન કરે તે. ૨૬. લોકાપવાદમાંથી બચવા માટે વંદન કરે તે. ૨૭. રજોહરણ તથા મસ્તકને બરાબર સ્પર્શ ન કરે તે. ૨૮. ઓછા અક્ષરો બોલે તે. ૨૯. વંદન કરીને “મયૂએણ વંદામિ' ખૂબ ઊંચેથી બોલે તે. ૩૦. બરાબર ઉચ્ચાર કર્યા વિના મનમાં જ બોલે તે. ૩૧. ખૂબ ઊંચેથી બોલીને વંદન કરે તે. ૩૨. હાથ ભમાવીને બધાને એકીસાથે વંદન કરે તે. વંદન કરતી વખતે શિષ્યને છ સ્થાન સાચવવાનાં હોય છે. તે માટે કહ્યું છે કે "इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त-जवणा य । अवराह-खामणा चिय, छटाणा हंति वन्दणए ॥" -આવશ્યક-નિર્યુક્તિ ગા. ૧૨૧૮ (આ. હા. પત્ર ૫૪૮). “ગુરુ-વંદન'માં “ઈચ્છા(નિવેદન), અનુજ્ઞાપન, અવ્યાબાધ(પૃચ્છા), યાત્રા(પૃચ્છા), યાપના(પૃચ્છા) અને અપરાધક્ષમાપના” એ છ સ્થાન હોય છે. ૧. ઇચ્છા-નિવેદન-સ્થાન इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए-3 Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ક્ષમાશ્રમણ ! આપને હું નિર્વિકાર અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. - આ પદોથી વંદન કરવાની ઇચ્છાનું નિવેદન થાય છે તેથી તે ઈચ્છાનિવેદન-સ્થાન” કહેવાય છે. શિષ્ય ઇચ્છાનું નિવેદન કર્યા પછી ગુરુ જો કામમાં હોય તો ‘ત્રિવિધેન' એવા શબ્દો કહે છે અને આજ્ઞા આપવી હોય તો “છ” “તમારી ઇચ્છા હોય તે પ્રમાણે કરો” એમ કહે છે. ૨ અનુજ્ઞાપન-સ્થાન મધુબાદ એ મિલાદું-મને આપની સમીપ આવવાની અનુજ્ઞા આપો. મિત અવગ્રહમાં દાખલ થવું એટલે ગુરુની મર્યાદિત ભૂમિમાં જવું. ગુરુ અહીં પ્રત્યુત્તર આપે છે કે- જુનાળમિ'-અનુજ્ઞા આપું છું. નિવરિ-સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કરું છું. વંદનક્રિયા ભાવપૂર્વક કરવી હોય તો મનને સંપૂર્ણ રીતે તેમાં જ જોડવું જોઈએ. પરંતુ તે સ્થિતિ ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જ્યારે મનને અન્ય સઘળી પ્રવૃત્તિઓમાંથી પાછું ખેંચી લેવામાં આવે. અહીં નિહિ શબ્દ આવી સ્થિતિને સૂચવવા અર્થે વપરાય છે. મહોયં ય–સંજાલં રમણિmો છે ! જિનામો-હે ભગવંત ! આપના ચરણને મારી કાયાનો સ્પર્શ થતાં કિલામણ-ખેદ-તકલીફ થાય, તે સહન કરી લેશો. “નિશદિ બોલ્યા પછી ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એ રીતે નવ સંડાસા(સંદેશ-ઊરુ-સંધિ, જાંઘ અને ઊરુની વચ્ચેનો ભાગ)નું પ્રમાર્જન કરી શિષ્ય ગોદોહિકા-આસને એટલે ઉભડક પગે ગુરુની સામે બેસે છે, અને રજોહરણ ગુરુ-ચરણ આગળ મૂકી તેમાં ગુરુ-ચરણની સ્થાપના કરે છે. પછી તે પર મુહપત્તી મૂકી એક એક અક્ષર સ્પષ્ટ સ્વરે જુદો જુદો બોલે છે. તે આ રીતે : Page #87 -------------------------------------------------------------------------- ________________ સુગુરુવંદન સૂત્ર ૦ ૬૯ મ-રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. રો-લલાટને સ્પર્શ કરતાં બોલે છે. -રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. ચં-લલાટને સ્પર્શ કરતાં બોલે છે. -રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. -લલાટને સ્પર્શ કરતાં બોલે છે. પછી ગુરુચરણની સ્થાપના પર બે સવળા હાથ રાખી નમસ્કાર કરતાં બોલે છે કે-“સંપત્તિ'. અહીં પ્રથમ નમસ્કાર થાય છે. પછી બે હાથ જોડી લલાટ ઉપર રાખતાં બોલે છે કે “ઉળિો છે જિનાનો'. અહીં સુધીનાં પદોનો સમાવેશ અનુજ્ઞાપન-સ્થાનમાં થાય છે. ૩. અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન ૩Mવિનંતા વહુલુમેળ બે દિવસો વેફર્વતો ?–અલ્પગ્લાનિવાળા એવા આપનો દિવસ સુખપૂર્વક પસાર થયો છે ? અંત:કરણથી પ્રસન્નતા-પૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી, તેથી ગ્લાનિ પણ ઓછી જ લાગે છે. અહીં ગુરુને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ, તેઓ દિનચર્યાને પ્રસન્નતા-પૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. “બહુ-શુભ શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ-પીડારહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરુને વિનય-પૂર્વક એમ પૂછવામાં આવે છે કે આપને ગ્લાનિ તો નથી થઈ? આપ શાતામાં છો ? કોઈ જાતની પીડા તો નથી ને ? ગુરુ કહે છે કે-તેમજ છે; અર્થાત્ હું અલ્પ ગ્લાનિવાળો અને શરીરથી નિરાબાધ છું. ૪. યાત્રા-પૃચ્છા-સ્થાન સત્તા છે ?-આપને સંયમ-યાત્રા (સુખ-પૂર્વક) વર્તે છે ? સંયમનો નિર્વાહ એ “ભાવ યાત્રા' છે, અને “ભાવ-યાત્રા” છે તે જ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સાચી “યાત્રા” છે. તેથી યાત્રા” શબ્દથી અહીં સંયમનો નિર્વાહ સમજવાનો છે. આ બે પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે : ન-અનુદાત્ત સ્વરથી બોલાય છે. અને તે જ વખતે ગુરુની ચરણસ્થાપનાને બે હાથે સ્પર્શ કરવામાં આવે છે. તા-સ્વરિત સ્વરે બોલવામાં આવે છે, અને તે વખતે ચરણ-સ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ (રજોહરણ અને લલાટ વચ્ચે રાખવામાં) ચત્તા કરવામાં આવે છે. બે-ઉદાત્ત સ્વરથી બોલવામાં આવે છે અને તે વખતે દૃષ્ટિ ગુરુસમક્ષ રાખી બંને હાથ લલાટે લગાડવામાં આવે છે. સ્વરના ત્રણ ભેદો છે : “ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત.” તેમાં ઊંચેથી બોલાય તે “ઉદાત્ત,’ નીચેથી બોલાય તે “અનુદાત્ત અને મધ્યમ રીતે બોલાય તે સ્વરિત'.* - ગુરુ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં સામેથી પૂછે છે કે તને પણ “સંયમ-યાત્રા” (સુખ-પૂર્વક) વર્તે છે ? આ બે પદનો સમાવેશ “યાત્રા પૃચ્છા-સ્થાનમાં થાય છે. ૫. યાપના-પૃચ્છા-સ્થાન ન ન્ને ર છે ? અને હે ભગવંત ! તમારાં ઇંદ્રિયો અને કષાયો વશમાં વર્તે છે ? ઇંદ્રિયો અને કષાયો ઉપઘાત-રહિત હોય, અર્થાત્ વશમાં વર્તતા હોય તે “યાપનીય કહેવાય છે. બાહ્ય તપના “સંલીનતા' નામના છઠ્ઠા પ્રકારમાં ઇંદ્રિય-જય અને કષાયજયનું ખાસ વિધાન કરેલું છે, એટલે આ પૃચ્છા એક રીતે તપસંબંધી જ ગણાય. આ શબ્દો પણ ઉપરનાં બે પદોની જેમ વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે : -અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. વ-સ્વરિત સ્વરે. મધ્યમાં આવતાં હાથે ચત્તા કરતાં. * વિશેષ માટે જુઓ યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ તૃતીય પ્રકાશ પૃ. ૩૨૮, ૨૯, ૩૦. Page #89 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૧ fબ-ઉદાત્ત સ્વરે. લલાટે સ્પર્શ કરતાં. નં-અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. વ-સ્વરિત સ્વરે મધ્યમાં આવતાં હાથ ચત્તા કરતાં. છે-ઉદાત્ત સ્વરે લલાટે સ્પર્શ કરતાં. ગુરુ કહે છે કે-“હા, એમ જ છે.” પાંચમું “યાપના-પૃચ્છા-સ્થાન” અહીં પૂરું થાય છે. ૬. અપરાધક્ષમાપન-સ્થાન સ્વામિ ઉમરમળો ફેવમિં વર્ષ-હે ક્ષમાશ્રમણ ! દિવસદરમિયાન થયેલા અપરાધોને હું નમાવું છું. શિષ્યનું ક્ષમાપન સાંભળીને ગુરુ કહે છે કે- હું પણ તને (દિવસસંબંધી પ્રમાદાદિ અપરાધો) ખમાવું છું.” આટલો વિધિ થયા પછી શિષ્ય પાછળના ત્રણ સંડાસા (સ્થળે) પ્રમાર્જીને ઊભો થાય છે. અને કહે છે કે માસિગા-આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું. અહીં “આવસ્સિઆએ પદ નિષ્ક્રમણક્રિયાના નિર્દેશ પૂરતું જ મૂકેલું છે. ડિમાન-પ્રતિક્રમણ કરું છું. ઉમાસમાળ રેસિપ સાથUTણ તિત્તીસગ્નયર-દિવસ-દરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીસમાંથી કોઈ પણ આશાતના થઈ હોય તેનું. તેત્રીસ આશાતનાની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે(૧) કારણ વિના ગુરુની આગળ ચાલવું. (૨) કારણ વિના ગુરુની બાજુમાં ચાલવું. (૩) કારણ વગર ગુરુની પાછળ તદ્દન નજીક ચાલવું. (૪) કારણ વગર ગુરુની આગળ જ ઊભા રહેવું. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૫) કારણ વગર ગુરુની બાજુમાં ઊભા રહેવું. (૬) કારણ વગર ગુરુની પાછળ તદ્દન નજીક ઊભા રહેવું. (૭) કારણ વગર ગુરુની આગળ બેસવું. (૮) કારણ વગર ગુરુની બાજુમાં બેસવું. (૯) કારણ વગર ગુરુની પાછળ નજીક બેસવું. (૧૦) ગુરુની પહેલાં સ્પંડિલ-ભૂમિમાં પાછા ફરવું. (૧૧) ગુરુ વાતચીત કરે તે પહેલાં પોતે વાતચીત કરવી. (૧૨) સાથે બહારથી આવ્યા છતાં પહેલાં “ગમણાગમગેની આલોચના કરવી. (૧૩) ગોચરી બીજા પાસે આલોચ્યા પછી ગુરુ પાસે આલોચવી. (૧૪) ગોચરી બીજાને બતાવીને ગુરુને બતાવવી. (૧૫) ગુરુની રજા વિના વધારે ગોચરી કોઈને આપી દેવી. (૧૬) પ્રથમ બીજાને નિમંત્રણ આપી પછી ગુરુને નિમંત્રણ દેવું. (૧૭) ગુરુને જે તે આપી દઈ સારું સારું પોતે લઈ લેવું. (૧૮) ગુરુ રાતમાં જાગવા કે ઊંઘવાનો પ્રશ્ન પૂછે, પણ તેનો જવાબ ન દેવો. (૧૯) રાત્રિ સિવાયના વખતમાં પણ જવાબ ન આપવો. (૨૦) ગુરુ મહારાજ બોલાવે તો આસન પર બેઠાં બેઠાં કે શયનમાં સૂતાં સૂતાં જવાબ આપવો. (૨૧) ગુરુ બોલાવે તો “શું છે? શું છે ?' એમ બોલવું. (૨૨) ગુરુને તુંકારાથી બોલાવવા. (૨૩) “તમે ય આળસુ છો' એમ કહી તેમણે કહેલું કામ ન કરવું. (૨૪) ઘણા ઊંચા અને કર્કશ સ્વરથી વંદન કરવું: (૨૫) ગુરુ વાતચીત કરતા હોય કે ઉપદેશ આપતા હોય, ત્યારે Page #91 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૩ વચ્ચે ડહાપણ ડહોળવું કે “આ આમ છે, તેમ છે,” વગેરે. (૨૬) “તમને પાપ નથી લાગતું? વાત એમ નથી” વગેરે બોલવું. (૨૭) ગુરુ-વાક્યની પ્રશંસા ન કરવી. (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય તે વેળા ‘હવે મૂકો એ વાત ! ભિક્ષાવેળા, સૂત્ર-પૌરુષી-વેળા કે આહાર-વેળા થઈ છે,' વગેરે બોલવું. (૨૯) ગુરુ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલવું, ગુરુની વાત તોડી નાખવી. (૩૦) ગુરુ સામે સમાસને કે સરખા આસને ઊંચા આસને બેસવું. (૩૧) પોતે વિશેષ ધર્મકથા કહેવી. (૩૨) ગુરુના આસનને પગ લગાડવો, અથવા ભૂલથી લાગી જાય તો ખમાવવું નહિ. (૩૩) ગુરુની શય્યા કે આસન પર બેસવું. આ આશાતનાઓ સાધુને આશ્રીને જણાવી છે; શ્રાવકને પણ તે થવા સંભવ છે, કારણ કે, ઘણે ભાગે યતિક્રિયાના અનુસારે જ શ્રાવકની ક્રિયાની પ્રવૃત્તિ પ્રવર્તે છે. યોગશાસ્ત્ર ગૂર્જરાનુવાદ પૃ. ૩૩૪. પં વિવિ.... સબૂથપ્પામUTU-જે કાંઈ મિથ્યા-પ્રકારે મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિને લીધે, સર્વકાલ-સંબંધી, સર્વ મિથ્યા-ઉપચાર-સંબંધી, (માયા-કપટભર્યા આચરણોવાળી) સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણ-સંબંધી. માસાયણ–આશાતના વડે. નો ને અમારો મો-મેં જે અતિચાર કર્યો હોય. તક્ષ-તેને. અહીં હિતાયાર્થે પઠી છે. રહમાલમનો ! હે ક્ષમાશ્રમણ ! પડમામિ......વોસિરાવ-પ્રતિક્રમું છું, નિંદું છું, ગુરુસાક્ષીએ ગણું Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ છું. અને આત્માને તે ભાવમાંથી વ્યુત્સર્જન (ત્યાગ) કરું છું, તજું છું. (૫) અર્થ-સંકલના શિષ્ય - હે ક્ષમાશ્રમણ ગુરુદેવ ! આપને હું નિર્વિકારી અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. ગુરુ - [જો એવી જ ઇચ્છા હોય તો તેમ કરો.]. શિષ્ય - મને આપની મર્યાદિત ભૂમિમાં સમીપ આવવાની આજ્ઞા આપો. ગુરુ - [આજ્ઞા આપું છું.] શિષ્ય - સર્વ અશુભ વ્યાપારોના ત્યાગ-પૂર્વક આપના ચરણને મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેથી જે કાંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. આપનો દિવસ ઓછા ખેદથી સુખ-પૂર્વક વ્યતીત થયો છે. ? ગુરુ - તેિમ જ છે.]. શિષ્ય - આપને સંયમ-યાત્રા વર્તે છે ? ગુરુ - [તને પણ સંયમ-યાત્રા વર્તે છે ?]. શિષ્ય - આપને ઇંદ્રિયો અને કષાયો ઉપઘાત-રહિત વર્તે છે ? ગુરુ - [એ જ પ્રકારે છે.] શિષ્ય - હે ક્ષમાશ્રમણ ! દિવસ-દરમિયાન થયેલા અપરાધને ખમાવું છું. ગુરુ - હિં પણ તને ખમાવું છું.] શિષ્ય - આવશ્યક-ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીસ પૈકી કોઈ પણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું. વળી જે કાંઈ અતિચાર મિથ્યાભાવને લીધે થયેલી આશાતના વડે થયો હોય, મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલી આશાતના વડે થયો હોય, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે થયો હોય કે સર્વ કાલસંબંધી, સર્વ પ્રકારના મિથ્યા (માયાકપટભર્યા) ઉપચારો દ્વારા, સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલી આશાતના વડે થયો હોય, તેનાથી હે ક્ષમાશ્રમણ ! Page #93 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૫ હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, ગુરુ-સમક્ષ તેની ગહ કરું છું અને એ અશુભ યોગમાં વર્તેલા મારા બહિર્મુખ આત્માનો ત્યાગ કરું છું. (૬) સૂત્ર-પરિચય અનંત સંસાર-સાગરને નિશ્ચિત તરી જવો હોય તો ગુરુરૂપી વહાણની અગત્ય છે. ભયાનક ભયારણ્યને સહીસલામત પાર કરવું હોય તો ગુરુરૂપી ભોમિયાની જરૂર છે. તે જ રીતે, અજ્ઞાનના ઘોર અંધકારને ભેદીને બહાર નીકળવું હોય તો ગુરુરૂપી દીપકની આવશ્યકતા છે. પ્રાજ્ઞ પુરુષોનો એ અનુભવ છે કે જ્યાં ગુરુ નથી ત્યાં જ્ઞાન નથી; જયાં જ્ઞાન નથી ત્યાં વિરતિ નથી; જ્યાં વિરતિ નથી ત્યાં ચારિત્ર નથી, અને જ્યાં ચારિત્ર નથી ત્યાં મોક્ષ નથી. તેથી આત્મ-વિકાસને ઇચ્છનારા મુમુક્ષુઓએ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ અને તેમના માર્ગદર્શન નીચે સાધના-ક્રમ અનુસરવો જોઈએ. ગુરુની પ્રસન્નતા વિનય કે વંદન વડે પ્રાપ્ત થાય છે. તે માટે કહ્યું છે કે “મીરસ્ય ૩ મૃતં વિUrો. સો વિમો ૩ પવિત્તી સ ય વિહિં. વંગામો ” [સર્વજ્ઞ-પ્રણીત] આચારનું મૂળ વિનય છે, તે વિનય ગુણવંતની સેવા-ભક્તિરૂપ છે. તે સેવા-ભક્તિ વિધિ-પૂર્વક વંદના કરવાથી થાય છે. આ વંદના કોને કરવી જોઈએ ? તે સંબંધી શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિર્યુક્તિમાં જણાવ્યું છે કે "समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । पंचसमिय-तिगुत्तं, असंजम-दुगुंछगं ॥११०६।। બુદ્ધિમાન પુરુષે સંયત, ભાવસમાધિયુક્ત, પંચસમિતિ અને ત્રિગુપ્તિવાળા તથા અસંયમ પ્રત્યે જુગુપ્સા ધરાવનારા એવા શ્રમણને વંદના કરવી જોઈએ.” તે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે"पासत्थाई वंदमाणस्स, नेव कित्ती न निज्जरा होई । -જિનેસ મેવ, મૂળ તટ H-વંઉં વ ા૨૨૦૮ાા' “પાસસ્થા(પાર્થ0) આદિ પાંચ પ્રકારના શ્રમણોને વંદન કરતાં Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કીર્તિ કે નિર્જરા થતી નથી, પરંતુ કાય-ક્લેશ તેમજ કર્મ-બંધ થાય છે.” સુગુરુની સેવા-સુગુરુનો વિનય નિરંતર કરવા યોગ્ય છે, છતાં સાયંકાલ અને પ્રાત:કાળના ષડાવશ્યક-પ્રસંગે તો તે વિશિષ્ટ પ્રકારે અવશ્ય કરવો ઘટે છે. આ વિનયનું સ્વરૂપ પ્રસ્તુત સૂત્ર દ્વારા સમુચિતરૂપે પ્રકટ થાય છે. પંચમહાવ્રતધારી, ક્ષતિ, માર્દવ આદિ દશવિધ યતિધર્મના પાલક, સમતાના સાગર એવા ગુરુ ભાવ-સમાધિમાં સ્થિર છે. એ વખતે ભવ-ભીર, ગુણ-ગ્રાહક અને વિનય-સંપન્ન શિષ્ય ત્યાં આવે છે, અને દૂર ઊભો રહીને ઇચ્છાનું નિવેદન કરતાં જણાવે છે કે હે ક્ષમાશ્રમણ ! હું આપને યાપનીય અને નૈષધિકી-પૂર્વક વંદન કરવાને ઇચ્છું છું. ગુરુ તેને “છંદેણ' શબ્દથી વંદન કરવાની અનુમતિ આપે છે, એટલે શિષ્ય બે હાથ જોડી અત્યંત નમ્રતા-પૂર્વક જણાવે છે કે “આપ મને આપની સમીપમાં આવવાની અનુજ્ઞા આપો' (કે જેથી હું વિધિસર વંદન કરીને કૃતાર્થ થાઉં.) ગુરુ તેને અનુજ્ઞા આપે છે, એટલે શિષ્ય “નિશીહિ' શબ્દ બોલીને સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કર્યો છે તેમ સૂચવે છે. જયાં અશુભ વ્યાપારોનો ત્યાગ નથી, ભાવની શુદ્ધિ નથી, ત્યાં સારું વંદન સંભવતું નથી, એ એનું રહસ્ય છે. પછી ગુરુ-ચરણને બંને હાથે સ્પર્શ કરીને તેને લલાટે લગાડે છે. આમ તે ત્રણ વાર કરે છે, જે વિનયની પરાકાષ્ઠા સૂચવે છે. જ્યાં શિષ્ય-સમુદાય બહોળો હોય, ત્યાં બધા શિષ્યો ગુરુ-ચરણને સ્પર્શ કરી ન શકે, તે માટે રજોહરણમાં (શ્રાવક-શ્રાવિકા મુહપત્તી પર) ગુરુ-ચરણની સ્થાપના કરી તેને વંદન કરવામાં આવે છે, પરંતુ તે વખતે હૃદયનો ભાવ તો ગુર-ચરણનો સ્પર્શ કરવાનો જ હોય છે. આ સ્પર્શ ગુરુને રખે કંટાળો ઉપજાવનારો નીવડે, તે માટે શિષ્ય કહે છે કે “હે ભગવંત ! મેં આપના ચરણને મારી કાયા વતી સ્પર્શ કર્યો છે, તેની કિલામણા (ગ્લાનિ) મારી ખાતર સહન કરશો.” પછી તે ગુરુની શરીર-સુખાકારી પૂછે છે, સંયમયાત્રાની માહિતી મેળવે છે અને છેવટે ઇંદ્રિયો અને કષાયોને જીતવારૂપ યાપનીય અવસ્થાની પૃચ્છા કરે છે. ગુરુ તે બધાના ક્રમશઃ ઉત્તરો આપે છે. તે સાંભળીને શિષ્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૭ ઊંડો આહ્વાદ અનુભવે છે. પછી તે દિવસ-દરમિયાન પોતાના તરફથી ગુરુનો જે કાંઈ અનાદર-અપરાધ થયો હોય તેની ક્ષમા માગે છે. ગુરુ પણ સામેથી ક્ષમા માગે છે. સમભાવના સાધકોનો આ અરસપરસનો વ્યવહાર સ્પષ્ટ રીતે સૂચવે છે કે શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા માર્ગમાંથી કોઈએ પણ ચલિત થવાનું નથી, પછી તે શિષ્ય હોય કે ગુરુ હોય. આટલી વિધિ પછી શિષ્ય અવગ્રહમાંથી બહાર નીકળીને દિવસદરમિયાન ગુરુની જે કાંઈ આશાતના થઈ હોય તેનું પ્રતિક્રમણ કરે છે. એ સાથે જે જે ક્રિયાઓથી આશાતના થવાનો સંભવ છે તે તે ક્રિયાઓને પણ યાદ કરે છે. જેમ કે મિથ્યાભાવ, મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓ અને ક્રોધાદિ ચાર કષાયો, તે ઉપરાંત સર્વ કાલમાં થયેલી આશાતનાઓનું પણ તે પ્રતિક્રમણ કરે છે. એટલે સર્વ પ્રકારની મિથ્યા ઉપચારવાળી ખોટી પ્રવૃત્તિઓ અને સર્વ પ્રકારના ધર્મમાર્ગના અતિક્રમણથી, જે જે આશાતનાઓ ભૂતકાળમાં થઈ ગઈ હોય, વર્તમાનકાળમાં થઈ રહી હોય, અને ભાવિમાં થવાની સંભાવના હોય, બધામાંથી તે પાછો ફરે છે, તે આશાતનાઓને ખોટી ગણે છે, તેને ગુરુ-સમક્ષ પ્રકટ કરે છે અને તે જાતની પ્રવૃત્તિ કરનારા આત્માને (ચિત્તવૃત્તિઓને) છોડી દે છે. આવું વંદના શિષ્ય બે વાર કરે છે, તેનો હેતુ વિનય ગુણની પુષ્ટિ અથવા ગુરુનું અધિક સન્માન કરવાની વૃત્તિ છે. ગુરુ અને શિષ્યનો સંબંધ એ ઉચ્ચ કોટિનો આધ્યાત્મિક સંબંધ છે. તેમાં સ્વાર્થને સ્થાન નથી. શિષ્યના અનેક સંશયો છેદીને ગુરુ તેને ભાવસમાધિમાં સ્થિર કરે છે. તેમના આ મહદ્ ઉપકારનો બદલો શિષ્ય કેવી રીતે વાળી શકે ? તે જ રીતે શિષ્ય દ્વારા જ્ઞાનની પરંપરા જળવાઈ રહે છે, તેથી તેની ઉપેક્ષા પણ કેમ થઈ શકે ? એટલે શિષ્ય ગુરુની સેવા કરવી જોઈએ, અને ગુરુએ શિષ્યને ખંતથી સન્માર્ગનું જ્ઞાન આપવું જોઈએ. ગુરુ-શિષ્યના આ ઉચિત સંબંધ પર જ ધર્મમાર્ગનું પ્રવર્તન અવલંબિત છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન આવશ્યકસૂત્રનું વંદનાધ્યયન નામે ત્રીજું અધ્યયન છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ३०. अइयारालोअण-सुत्तं [ગતિવારીતોન-સૂત્ર અતિચાર-આલોચના-સૂત્ર* (૧) મૂળપાઠ* इच्छाकारेण संदिसह भगवं ! देवसिअं आलोउं ? X ગુરુ કહે :- નાતોપદ * ૧. “એ પ્રમાણે વંદન કરીને અવગ્રહમાં જ રહેલો, અતિચારોની આલોચના કરવાની ઇચ્છાવાળો શિષ્ય શરીરને કાંઈક નમાવવા પૂર્વક ગુરુને આ પ્રમાણે કહે રૂછક્કારેણ સંસિદ, વસિયં મનો િ? -“આપની ઈચ્છાથી આજ્ઞા કરો. દિવસમાં થયેલા અતિચારોને આપની પાસે પ્રગટ કરું ? અહીં દિવસ તથા ઉપલક્ષણથી રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સંવત્સર સંબંધી અતિચારો પણ તે સમય માટે સમજી લેવા.” યોગશાસ્ત્ર ગૂર્જરાનુવાદ તૃતીય પ્રકાશ પૃષ્ઠ ૩૩૪. ઉપર મુજબ ધર્મસંગ્રહમાં પણ પાઠનો ક્રમ “સુગુરુ વંદન-સૂત્ર પછી જ “અતિચાર આલોચના-સૂત્ર'નો છે. તેમાં નીચે પ્રમાણે આલોચના માટે કાળની મર્યાદા જણાવેલ છે. ૨. “દિવસના મધ્ય ભાગ(મધ્યાહ્ન)થી રાત્રિના મધ્ય ભાગ (અર્ધરાત્રિ) સુધી દૈવાસિક અને રાત્રિના મધ્ય ભાગથી દિવસના મધ્યભાગ સુધી રાત્રિાક અતિચારની આલોચના (દેવસિરાઈ પડિક્કમણાં) થઈ શકે છે અને પાક્ષિક ચતુર્માસિક તથા સાંવત્સરિક આલોચના (પડિક્કમણ) તો તે તે પખવાડિયું, ચતુર્માસ કે વર્ષને અંતે થઈ શકે છે રૂછું મનોf-એમ ગુરુની આજ્ઞા મેળવવી વગેરે પ્રાથમિક વિધિ કરીને શિષ્ય સાક્ષાત્ આલોચના માટે આ સૂરાનો પાઠ બોલે –નો ટુવતિ ૩મઝા..વગેરે.” -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. ૪૯૯ ૩. “દેવસૂરિકૃત યતિ દિનચર્યામાં નીચે પ્રમાણે વિધિ દર્શાવેલ છે. શ્રાવક “નાસંમિદંસણ મિ. વગેરે ચિંતન કરીને તે પૂર્ણ થયેથી “નમો રિ Page #97 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના સૂત્ર ૦૭૯ રૂછે ! માનોમિ | जो मे देवसिओ अइआ( या )रो कओ, काइओ वाइओ माणसिओ, उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो, दुज्झाओ दुविचिंतिओ, अणायारो अणिच्छिअव्वो असावग-पाउग्गो, नाणे दंसणे चरित्ताचरित्ते सुए सामाइए ॥ तिण्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं; बारसविहस्स सावगधम्मस्स जं खंडिअं, जं विराहिअं, तस्स मिच्छा मि दुक्कडं ॥ દંતાળ' બોલવા પૂર્વક કાઉસ્સગ્ગ પારી ઉપર પ્રગટ “લોગસ્સ' કહે તે પછી નીચે બેસીને ગુરુને વંદન માટે મુહપત્તિ પડીલેહીને ગુરુવંદન અધિકારમાં કહેલા વિધિ પ્રમાણે બે વખત ગુરુને વંદન આપે. પછી પૂર્વે મનમાં ધારેલા દિવસના અતિચારોનું નિવેદન કરવા માટે અડધું શરીર નમાવવા પૂર્વક “ચ્છાનું સંક્ષિદ કાવત્ ? ફેવસિઝં માતામિ ? એમ કહી ગુરુની અનુમતિ મેળવી પછી રૂછું મનોમિ કહીને “ગો ને ફેવસિમો.' વગેરે સૂત્રપાઠ બોલીને ગુરુ સમક્ષ એ અતિચારોની આલોચના માટે વિનંતિ કરે; ત્યારે ગુરુ કહે કે પ્રતિક્રમણ કરો ! એ રીતે શાસ્ત્રોક્ત દશ પ્રાયશ્ચિત્તો પૈકી બીજું “પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવાનો આદેશ કરે. આ પ્રાયશ્ચિત્ત “ મિચ્છામિ દુક્કડવગેરે રૂપ જાણવું.” –ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. ૫૮૩. નોંધ:- ઉપરોક્ત પ્રમાણોમાં તથા પ્રતિક્રમણવિધિમાં દર્શાવ્યા પ્રમાણે સુગુરુવંદન સૂત્ર'ના પછી જ આ “અતિચાર આલોચના સૂત્ર' આવે છે. તે પ્રમાણે અહીં પાઠો ટાંકીને સૂત્રોના વિધિના ક્રમ અનુસાર તથા ઉપરોક્ત ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં આપવામાં આવેલ સૂત્રોના ક્રમ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથમાં “સુગુરુવંદન સૂત્ર” પછી અતિચાર આલોચના સૂત્રનો પાઠ આપવામાં આવેલ છે. આ ક્રમનું સમર્થન સંગત પૂજ્ય પં. શ્રી કાન્તિવિજયજી ગણિવર્યના એક પત્રમાં મળે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ८०. श्री श्राद्ध-प्रतिमा-सूत्र प्रमोटी-२ (२) संस्कृत छाया इच्छाकारेण संदिशत भगवन् ! दैवसिकं आलोचयामि ?* इच्छामि । आलोचयामि । यः मया दैवसिकः अतिचारः कृतः, कायिकः वाचिकः मानसिकः, उत्सूत्रः उन्मार्गः अकल्प्यः अकरणीयः, दुर्ध्यातः दुर्विचिन्तितः, अनाचारः अनेष्टव्यः अश्रावक-प्रायोग्यः, ज्ञाने दर्शने चारित्राचारित्रे श्रुते सामायिके ॥ तिसृणां गुप्तीनां चतुर्णां कषायाणाम् पञ्चानाम् अणुव्रतानाम्, त्रयाणां गुणवतानाम्, चतुर्णां शिक्षावतानाम्, द्वादशविधस्य श्रावकधर्मस्य यत् खण्डितं यद् विराधितं, तस्य मिथ्या मे दुष्कृतम् ॥ (3) सामान्य मने विशेष अर्थ. इच्छाकारेण-[इच्छाकारेण]-६२७-पूर्व. संदिसह-[संदिशत]-माशा आपो. भगवं !-[भगवन् !]-डे भगवंत ! देवसिअं-[दैवसिकम्]-हिवस-संबंधी, हिवसभरनु आलोउं ?-[आलोचयामि ?]-मालोयन इ ? प्रशित ? आ+लुच् विया२j, प्रशित ७२j मे ५२थी आलोचयामिनो अर्थ આલોચના કરું, વિચારું, પ્રકાશિત કરું એવો થાય છે. મર્યાદિત કે સંપૂર્ણ કોઈ ५९॥ प्राशन भाटे ते १५२राय छे. 'आलोचयामि मर्यादया सामस्त्येन वा प्रकाशयामि' (यो. स्वो. पृ. पृ. २४४). ★ गुरु :- आलोचयत. Page #99 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર૦ ૮૧ આતોદ્-[આતોષય]-આલોચના કરો. રૂવ્ઝ [ફામિ]−ઇચ્છું છું. (એ મુજબ). તોમ-[માતોવયામિ]-આલોચના કરું છું, પ્રકાશિત કરું છું. નો-[યઃ]-જે. મે-[મયા]-મારા વડે. રેવલિયો-[રેવસિન:]-દિવસ-સંબંધી. ‘વિસેન નિવૃતો વિવસરિમાળો વા વૈ:િ' (આ. ટી. ૫૭૧). દિવસ દરમિયાન થયેલો કે દિવસના માપવાળો તે દૈવસિક. અઞો-[મતિા:]-અતિચાર, અતિક્રમણ, ઉલ્લંઘન. બાંધેલી મર્યાદા કે હદનું અતિક્રમણ કરવું, ઉલ્લંઘન કરવું તેને સામાન્ય રીતે ‘અતિચાર' કહેવામાં આવે છે. ‘અતિવરણતિવાર:' (આ. ટી.) વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૫. ઓ-[ત:]-કર્યો. hાઓ-[ાયિ:]-કાયિક, કાયા વડે થયેલો. કાયા એ જેનું પ્રયોજન હોય કે કાયા જેમાં પ્રયોજક હોય (તેવો અતિચા૨) તે ‘કાયિક'. ‘હ્રાયઃ પ્રયોનનું પ્રયોગોઽસ્યાતિવાસ્થતિ ાયિ:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩. પૃ. ૨૪૩) અથવા કાયા વડે થયેલો કે કાયા-સંબંધી અતિચાર તે ‘કાયિક’ વાઓ-[વધિ:]-વાચિક, વાચા વડે થયેલો. વાચા જેનું પ્રયોજન છે તે ‘વાચિક’. ‘વાક્ પ્રયોગનમસ્ય વાષિ:' (યો. સ્વો. વૃં. પ્ર. ૩) વાચા વડે થયેલો કે વાચા-સંબંધી જે અતિચાર, તે ‘વાચિક’. માળસિઓ-[માનસિ:]-માનસિક, મન વડે થયેલો. મનથી બનેલો તે ‘માનસ’. તેનું જે સ્વરૂપ, તે ‘માનસિક’. ‘મનસા નિવૃત્તો માનસ:, સર્વ માનસિ:' (આ. ટી. અ. ૪). અથવા મન: પ્ર.-૨-૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ પ્રયોજ્ઞનમસ્યેતિ માનસિ:’-મન છે પ્રયોજન જેનું તે ‘માનસિક'. અર્થાત્ જે અતિચાર મન વડે થયેલો છે કે મન સાથે સંબંધ ધરાવે છે તે ‘માનસિક,’ કન્નુત્તો-[ઉત્સૂત્ર:]-ઉત્સૂત્ર, સૂત્રથી વિરુદ્ધ. ‘સૂત્રાપુત્ત્રાન્ત: ઉત્સૂત્રઃ'-સૂત્રને ઓળંગી ગયેલ તે ‘ઉત્સૂત્ર’. ‘સૂત્ર’ શબ્દ જુદા જુદા અનેક અર્થમાં વપરાય છે. જેમ કે ધ્યેય તરીકે સ્વીકારાયેલું ટૂંકું વાક્ય, નાટકનો પ્રસ્તાવ, માન્ય ગ્રંથ, સંક્ષિપ્ત વાક્ય કે ‘આપ્તવચન.’ તેમાંથી અહીં ‘આપ્ત-વચન'નો અર્થ સંગત છે. એટલે જે વચનો આપ્તપુરુષનાં હોય, સર્વજ્ઞનાં હોય, તે ‘સૂત્ર’ કહેવાય છે. તેનાથી વિરુદ્ધ, તે ‘ઉત્સૂત્ર’. ૩મ્બો-[ઉન્માń:]-ઉન્માર્ગ, માર્ગથી વિરુદ્ધ. 'मार्गः क्षायोपशमिको भावस्तमतिक्रान्तः उन्मार्गः क्षायोपशमिकમાવત્યોનૌયિભાવસંમ: તરૂત્યર્થ:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩) ‘માર્ગ’ એટલે ક્ષયોપમિક ભાવ. તેનું ઉલ્લંધન કરવું, તે ‘ઉન્માર્ગ'. તાત્પર્ય કે ક્ષાયોપમિક ભાવ છોડીને ઔદિયક ભાવમાં સંક્રમ કરવો-પ્રવેશ કરવો, તે ‘ઉન્માર્ગ’. ઉદયમાં આવેલાં કર્મોનો ક્ષય થાય અને નહીં ઉદયમાં આવેલાં કર્મનો ઉપશમ થાય, તેને ‘ક્ષાયોપશમિક ભાવ' કહે છે. આ ભાવના પ્રકારોની કુલ સંખ્યા અઢાર છે. તે સંબંધી તત્ત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે-'જ્ઞાનાજ્ઞાન-વર્શન-વાનાવિન્તવ્યયશ્ચતુસ્ત્રિત્રિ-પશ્ચમેા: યથામં સમ્યક્ત્વ-વારિત્ર-સંયમસંયમશ્રા “ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ, સમ્યક્ત્વ, સર્વવિરતિ-ચારિત્ર અને દેશવિરતિ-ચારિત્ર” એ અઢાર ‘ક્ષાયોપમિક ભાવ' છે. અર્થાત્ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મનઃપર્યવજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતા ‘મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન'-એ ચાર ‘ક્ષાયોપમિક ભાવ' છે; તથા મતિ-અજ્ઞાનાવરણીય, શ્રુત-અજ્ઞાનાવરણીય અને વિભંગ-જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતાં ‘મતિ-અજ્ઞાન’, ‘શ્રુત-અજ્ઞાન', અને વિભંગજ્ઞાન' એ ત્રણ અજ્ઞાન પણ ‘ક્ષાયોપમિક ભાવ' છે. વળી ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુર્દર્શનાવરણીય અને અવધિદર્શનાવરણીયના Page #101 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર ૦૮૩ ક્ષયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતાં “ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન તથા અવધિદર્શન' એ ત્રણ દર્શનો પણ “ક્ષાયોપથમિક ભાવ' છે. તે ઉપરાંત દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય-એ પાંચ કર્મના ક્ષાયોપશમથી અનુક્રમે ઉત્પન્ન થતી “દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય રૂપી પાંચ લબ્ધિઓ પણ “ક્ષાયોપથમિક ભાવ' છે અને અનંતાનુબંધિ-ચતુષ્ક તથા દર્શનમોહનીય-ત્રિકના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું “સમ્યક્ત' પણ “ક્ષાયોપથમિકભાવ' જ ગણાય છે. તથા અનંતાનુબંધી આદિ બાર પ્રકારના કષાયના ક્ષાયોપશમથી પ્રકટ થતું “સર્વવિરતિ-ચારિત્ર' અને અનંતાનુબંધી આદિ આઠ પ્રકારના કષાયના ક્ષાયોપશમથી પ્રકટ થતું દેશવિરતિ-ચારિત્ર' (સંયમસંયમ) પણ “ક્ષાયોપથમિક ભાવ'નો જ પ્રકાર છે. આ રીતે “ક્ષાયોપથમિક ભાવ” કુલ અઢાર પ્રકારના છે. કર્મના ઉદયથી પ્રકટ થતા ભાવના પ્રકારો “ઔદયિક' કહેવાય છે. તત્ત્વાર્થસૂત્ર (અ. ૨, સૂ. ૬)માં તેની સંખ્યા એકવીસની જણાવેલી છે ? "गति-कषाय-लिङ्ग-मिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्येकै कैશ્રઋષમેવા: ’ “ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ (વેદ), એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધભાવ અને છ લેશ્યા એ ઔદયિક ભાવો છે.” એટલે “ગતિનામ-કર્મ'ના ઉદયથી “નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ’–એ ચાર “ગતિ પ્રાપ્ત થાય છે; “કષાયમોહનીયકર્મના ઉદયથી ‘ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર કષાય પેદા થાય છે; “વેદમોહનીયકર્મ'ના ઉદયથી “સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ”ની ઉત્પત્તિ થાય છે; ‘મિથ્યાત્વમોહનીયકર્મ'ના ઉદયથી તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધા-‘મિથ્યાદર્શન' ઉત્પન્ન થાય છે; તથા “અજ્ઞાન' એ “જ્ઞાનાવરણીયના અને દર્શનાવરણીયકર્મના” ઉદયનું ફલ છે, “અસંયતિપણું' એ “અનંતાનુબંધી' આદિ બાર પ્રકારના ચારિત્રમોહનીય કર્મ'ના ઉદયનું પરિણામ છે; “અસિદ્ધત્વ'-શરીર-ધારણ આદિ “વેદનીય, આયુ, નામ અને ગોત્ર' કર્મના ઉદયનું પરિણામ છે અને કૃષ્ણ, નીલ, કાપતિ, તેજ, પદ્મ અને શુક્લ’ એ છ પ્રકારની “લેશ્યાઓ” કષાયના ઉદયથી રંજિત યોગ-પ્રવૃત્તિ કે યોગજનક “શરીરનામકર્મના ઉદયનું Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પરિણામ છે. આ રીતે “ઔદયિક ભાવો” ૨૧ પ્રકારના છે. આપ્યો-[ :]-અકથ્ય, ન કલ્પે તેવું, આચારથી વિરુદ્ધ. કલ્પ' એટલે વિધિ, આચાર કે ચરણ-કરણરૂપ વ્યાપાર. તેને યોગ્ય, તે કલ્પ અને નહિ યોગ્ય, તે “અકથ્ય'. એટલે જે કંઈ વિધિથી વિરુદ્ધ, આચારથી વિરુદ્ધ કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ કર્યું હોય, તે “અકથ્ય'. મળિો -[ રળીય] ન કરવા યોગ્ય. ર રળીયોડરળીયઃ'-ન કરવા યોગ્ય તે “અકરણીય'. સુગો-તિ :]-દુર્ગાનથી કરાયેલો હોય. ગુણે ધ્યાતો તુર્થાતઃ'-દુષ્ટ રીતે કરેલું ધ્યાન “દુર્ગાન.” તે “આર્ત અને રૌદ્ર’ ના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે ધ્યાનમાં દુઃખ, મુસીબત, વિટંબણા કે નિરાશાનું ચિંતન મુખ્ય હોય તે “આર્તધ્યાન' કહેવાય છે. જેમ કે “અરેરે! હું બહુ દુઃખી છું, કોઈ મારું સાંભળતું નથી, કોઈ મને મદદ કરતું નથી, મારા જેવો દુખિયારો બીજો કોણ હશે ?' વગેરે. તેના (૧) “અનિષ્ટસંયોગઆર્તધ્યાન, (૨) ઈષ્ટ-વિયોગઆર્તધ્યાન, (૩) રોગ-નિદાન-આર્તધ્યાન અને (૪) અગ્રલોચન-આર્તધ્યાન”—એ ચાર ભેદો પ્રસિદ્ધ છે. (વિગત માટે જુઓ વંદિતુ' સૂત્ર, અનર્થદંડ-વિરમણ વ્રતનું વિવરણ.) અને જે ધ્યાનમાં હિંસા, ચોરી, જૂઠ વગેરેનું ચિંતન મુખ્ય હોય, તે “રૌદ્રધ્યાન' કહેવાય છે. જેમ કે અમુક માણસ મારો વૈરી છે, માટે હું તેને જોઈ લઈશ; મારી બનાવટ કરવાની કલા એવી છે કે કોઈને પણ ખબર ન પડે; હું દરેકને સિફતથી સમજાવી શકું છું” વગેરે. તેના “હિંસાડડનંદરૌદ્ર મૃગાડડનંદ રૌદ્ર, ચૌર્યાડડનંદ રૌદ્ર અને સંરક્ષણાડડનંદ રૌદ્ર એવા ચાર ભેદો છે. (વિશેષ વિગત માટે જુઓ વંદિત્ત' સૂત્ર, અનર્થદંડ-વિરમણવ્રતનું વિવરણ.) દ્ગિતિ-ર્વિવિનિત--દુષ્ટ ચિતન થયું હોય, દુષ્ટ વિચારો આવ્યા હોય એવું. સુણો વિવિતતો ટુવતિતઃ'-દુષ્ટ રીતે વિચારાયેલું, તે દુર્વિચિત્તિત. ચિત્તની ચંચળતાને લીધે જે કાંઈ અશુભ વિચારો આવ્યા હોય, Page #103 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર૭૮૫ તે “દુર્વિચિન્તિત' કહેવાય. “દુષ્ટધ્યાન” અને “દુર્વિચિંતન' વચ્ચે એ તફાવત છે કે પહેલામાં એક વસ્તુ પરત્વે ધારાબદ્ધ અશુભ વિચારો આવે છે, જ્યારે બીજામાં એક વિષય પરત્વે છૂટા-છવાયા અશુભ વિચારો આવે છે. પયારો-[કાવી:]-અનાચાર, શ્રાવકના આચારથી વિરુદ્ધ. આચરવા યોગ્ય, તે (શ્રાવકનો) “આચાર-“મવરળીયઃ શ્રાવક્ષlમાવ:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩). ન આચરવા યોગ્ય, તે “અનાચાર', ન आचारोऽनाचारः । િિછયો-[મનેષ્ઠ:]-ન ઇચ્છવા યોગ્ય. ‘મનેyવ્યા મના પિ મનસાગરિ ન થ્રવ્યઃ' (યો. સ્વો. વૃ. પ્ર. ૩). મન વડે જરા પણ નહિ ઇચ્છવા યોગ્ય, તે “અનેષ્ટવ્ય.' મલાવી-પાડો-[મશ્રાવ-પ્રાયો:]-શ્રાવકને માટે અત્યંત અનુચિત. સમ્યકત્વ પામીને તથા અણુવ્રતાદિ ગ્રહણ કરીને જે સાધુ પાસે સાગાર-ધર્મની અને અનગાર-ધર્મની સામાચારી સાંભળે, તે “શ્રાવક.' તેને પ્રાયોગ્ય–ઉચિત, તે “શ્રાવક-પ્રાયોગ્ય'. અને તેથી વિરુદ્ધ, તે “અશ્રાવકપ્રાયોગ્ય”. તાત્પર્ય કે જે કર્તવ્ય શ્રાવકને કરવું ઉચિત નથી, તેવું જે કાંઈ થયું હોય, તે “અશ્રાવક-પ્રાયોગ્ય' કહેવાય. ના -[જ્ઞાને]-જ્ઞાનને વિશે, જ્ઞાનના આરાધનને વિશે. ભ્રમ, સંશય અને વિપર્યયથી રહિત વસ્તુનો જે બોધ થાય, તેને સામાન્ય રીતે “જ્ઞાન” કહેવામાં આવે છે. પરંતુ મોક્ષમાર્ગની સાધનામાં સમ્યક્ટ્ર-પૂર્વકના જ્ઞાનને જ “જ્ઞાન” ગણવામાં આવ્યું છે, અને તે સિવાયના જ્ઞાનનો સમાવેશ “અજ્ઞાન'માં કરવામાં આવ્યો છે. જ્ઞાન-પ્રાપ્તિ માટેનો સમ્યક્ પ્રયાસ, તે “જ્ઞાનની આરાધના' કહેવાય છે. તેના વિશે, તે સંબંધી, સંતો-[]-દર્શન વિશે, દર્શનના આરાધનને વિશે. વિશ્વમાં મૂળભૂત તત્ત્વોની વ્યવસ્થા સર્વજ્ઞોએ જે રીતે સમજાવી છે, તેના પર અનન્ય શ્રદ્ધા રાખવી, તે ‘દર્શન'. તેના વિશે, તેના આરાધનને વિશે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૦શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ ચરિત્તાવરિ-]િ-દેશવિરતિ-ચારિત્રમાં. સ્કૂલ સાવદ્યયોગની જેટલા અંશે નિવૃત્તિ, તેટલું “ચારિત્ર' અને જેટલા અંશે એ ચારિત્રનો અભાવ, તેટલું “અચારિત્ર'. શ્રાવકનું ચારિત્ર આ પ્રકારનું હોઈ ને તે “ચારિત્રાચારિત્ર' કહેવાય છે. એનો પર્યાય શબ્દ દેશવિરતિ છે. સાધુનાં વ્રતો મહાવ્રતો હોઈને તે “સર્વવિરતિ’ કહેવાય છે, એટલે તેમના માટે “ચારિત્રશીલ શબ્દ ઉપયુક્ત છે, જ્યારે શ્રાવકનાં વ્રતો અણુવ્રતો હોઈને તે “દેશવિરતિ રૂપ છે, તેથી તે “ચારિત્રાચારિત્ર'-અમુક અંશે ચારિત્રવાનું અને અમુક અંશે ચારિત્રવાનું નહિ, એમ કહેવાય છે. સુ-[કૃત-શ્રુતજ્ઞાનમાં, શ્રુતજ્ઞાનની ગ્રહણવિધિમાં. (અહીં ઉપલક્ષણથી મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન પણ લેવાના છે.) અમુક શાસ્ત્ર અમુક સમયે ભણવું અને અમુક સમયે ન ભણવું એવા વિધિ-નિષેધના નિયમોને અનુસરી શ્રુતગ્રહણની જે પ્રવૃત્તિ થાય, તેને કાલોચિત સ્વાધ્યાય' કહેવામાં આવે છે; અને નિષિદ્ધ સમયે શાસ્ત્રોનું પઠનપાઠન કરવું, તે “અકાલ-સ્વાધ્યાય' કહેવાય છે. સામારૂU-[સામાયિ]-સામાયિકને વિશે. શ્રાવકને “સખ્યત્ત્વ-સામાયિક” અને “દેશવિરતિસામાયિક' એમ બે પ્રકારનું “સામાયિક હોય છે. તે બન્ને પ્રકારનાં સામાયિકને વિશે. તિë પુરી-[તિ પુરીનામું-ત્રણ ગુપ્તિઓનું. “મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુખિ” એ ત્રણ “ગુપ્તિઓ'નું. વડદુંવાયા-[વાળ વાયાળામ-ચાર કષાયો વડે. (ત્યાગ)સંબંધી. ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર કષાયો વડે. અહીં તૃતીયાના અર્થમાં ષષ્ઠી વપરાયેલી છે. પંખું અણુવ્રયાdi-[Tગ્રાનામ્ અણુવ્રતાના]-પાંચ અણુવ્રતોનું. સાધુનાં પાંચ મહાવ્રતોના સ્થાને શ્રાવકો પાંચ “અણુવ્રતો ધારણ કરે છે, તે નીચે મુજબ - (૧) સ્થૂલપ્રાણાતિપાત-વિરમણ વ્રત. Page #105 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર ८७ (૨) સ્થૂલમૃષાવાદ-વિરમણ વ્રત. (૩) સ્થૂલઅદત્તાદાન-વિરમણ વ્રત. (૪) પરદારગમન-વિરમણ વ્રત. (સ્વદારા-સંતોષવ્રત). (૫) પરિગ્રહ-પરિમાણ વ્રત. તિનું મુળવ્વયાળ-[ત્રયાળાં મુળવ્રતાનામ]-ત્રણ ગુણવ્રતોનું. શ્રાવકનાં ત્રણ ‘ગુણવ્રતો' નીચે મુજબ હોય છે : (૧) ‘દિક્પરિમાણ વ્રત'-દરેક દિશામાં અમુક અંતરથી વધારે ન જવું, તેવું વ્રત. (૨) ‘ભોગોપભોગ-પરિમાણ વ્રત'-ભોગ અને ઉપભોગની વસ્તુઓનું પરિમાણ બાંધતું વ્રત, (૩) ‘અનર્થદંડ-વિરમણ વ્રત'-આત્મા ખોટી રીતે દંડાય તેવી ક્રિયાઓ છોડી દેવાનું વ્રત. આ વ્રતોની વિશેષ વિગત માટે જુઓ ‘વંદિત્તુ' સૂત્ર. ઘડનું સિવવાવયાળ-[ચતુળ શિક્ષાવ્રતાનામ્]-ચાર ‘શિક્ષાવ્રતો’નાં. શ્રાવકનાં ચાર ‘શિક્ષાવ્રતો' નીચે મુજબ હોય છે : (૧) ‘સામાયિક વ્રત’-સામાયિક કરવાનું વ્રત. (૨) દેશાવકાશિક વ્રત’-બધાં વ્રતોમાં નક્કી કરેલી મર્યાદાનો દ૨૨ોજ સંકોચ કરવાનું વ્રત. (૩) ‘પોષધોપવાસ વ્રત'-પોષધ કરવાનું વ્રત. (૪) ‘અતિથિ-સંવિભાગ વ્રત'-સાધુ મુનિરાજ આદિ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ)* સુપાત્ર અતિથિને ભક્તિભાવથી યોગ્ય આહારાદિ અર્પણ કરવાનું વ્રત. વાસવિહસ્ય-[દાવવિધ]-બાર પ્રકારના. સાવધિમ્મĂ-[શ્રાવ ધર્મસ્ય]-શ્રાવકધર્મનું. * ધર્મસંગ્રહ ભાગ-૧, પૃ. ૨૭૪. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ - -જે. વંહિ-[ eત-ખંડિત કર્યું હોય. અમુક અંશે વિરાધના થઈ હોય, તે ખંડિત. વિઢિ-[fવધિતમ્-વિરાધ્યું હોય. સર્વ અંશે ખંડિત થયું હોય, તે વિરાધિત. ત-તિ-તે સંબંધી. પિચ્છ જિ ફુલોમ-[fમા તુતી -મિથ્યા (હો) મારું દુષ્કત. (૪) તાત્પર્યાર્થ મચારાનો સુત્ત અતિચારની આલોચનાનું સૂત્ર. યો. સ્વો. વૃ.ના તૃતીય પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે કે-પર્વ वन्दनकं दत्वाऽवग्रहमध्यस्थित एव विनेयोऽतिचारालोचनं कर्तुकामः कश्चिदवनतकायो गुरुं प्रतीदमाह" | એ રીતે વાંદણાં દઈને અવગ્રહની મધ્યમાં રહીને જ શિષ્ય અતિચારનું આલોચન કરવાની ઇચ્છાવાળો થયો છતો કાયાથી કાંઈક નમીને ગુરુ પ્રત્યે આમ કહે છે. એટલે આ સૂત્ર અતિચારની આલોચના કરવાને માટે યોજાયેલું છે. માતોfમ-ગુરુ સમક્ષ પ્રકટ કરું છું. ‘માનોવાHિ' પદનો સામાન્ય અર્થ મર્યાદિત રીતે કે સમસ્તપણે પ્રકાશિત કરું છું, એવો થાય છે; પરંતુ તેનો રૂઢ અર્થ ગુરુ-સમક્ષ પ્રકટ કરવાનો છે. નો છે તેવો મારો ગો- દિવસભરમાં મેં જે ખલનાઓ કરી હોય. “અતિચારનો સામાન્ય અર્થ અતિક્રમણ કે ઉલ્લંઘન છે, પરંતુ અહીં તે “અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર' એ ત્રણેયના સામાન્ય અર્થમાં વપરાયેલો છે; એટલે તે વ્રતમાલિન્ય, ખલના કે દોષનું સૂચન કરે છે. દૈવસિક'નો સામાન્ય અર્થ દિવસ-સંબંધી છે, છતાં પ્રતિક્રમણના સંબંધમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર ૮૯ રાત્રિ-પ્રતિક્રમણ કર્યા પછી દેવસિક પ્રતિક્રમણ કરવાનો જેટલો કાળ પહોંચતો હોય, તેટલા કાળ સુધીનો તેમાં સમાવેશ થાય છે. ફો વીમો માસિગો-કાયિક, વાચિક અને માનસિક અલના. સમસ્ત સ્કૂલનાઓનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં થઈ શકે છે : “(૧) કાયિક, (૨) વાચિક અને (૩) માનસિક.” એટલે જે સ્કૂલનાઓ થઈ હોય : તે કાયા દ્વારા થઈ હોય, વાણી દ્વારા થઈ હોય, કે મન દ્વારા થઈ હોય. તેથી પહેલો નિર્દેશ તેનો કરેલો છે. ૩Úત્તોડમરો સમMો ૩ રળિક્નો-સૂત્ર, માર્ગ, કલ્પ અને કર્તવ્યના અનુસરણમાં થયેલી ભૂલો. સૂત્રનું અનુસરણ એટલે શ્રી જિનેશ્વરભગવંતે અર્થદ્વારા અને ગણધરોએ સૂત્રોમાં જે પ્રરૂપણા કરી છે, તે પ્રમાણે ચાલવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ અલના કે ભૂલ થઈ હોય, તે “ઉત્સુત્ર.” સૂત્રમાં કહેલી બાબતથી તદ્દન વિરુદ્ધ વર્તવું, તેને પણ “ઉસૂત્ર' જ કહી શકાય; પણ તે અનાચારની કોટિમાં આવતું હોઈ અતિચારથી ભિન્ન છે. એવા દોષ માટે માત્ર આલોચના નહિ પણ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. માર્ગનું અનુસરણ એટલે કે જે ઉપાયો કે વર્તનથી ચારિત્રની સુધારણા થાય, તેવા માર્ગે ચાલવાનો નિષ્ઠા-પૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ સ્મલના કે ભૂલ થઈ હોય તે “ઉન્માર્ગ'. ક્ષાયોપશમભાવમાંથી ઔદયિકભાવમાં જવું તે આ પ્રકારનો “ઉન્માર્ગ છે. કલ્પનું અનુસરણ' એટલે શાસ્ત્રો દ્વારા નિયત થયેલા નિયમોને અનુસરીને વર્તવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ સ્કૂલના કે ભૂલો થઈ હોય તે “અકથ્ય'. કર્તવ્યનું અનુસરણ” એટલે શ્રાવકોએ કરવા યોગ્ય કર્તવ્યો કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં થયેલી સ્કૂલના કે ભૂલો, તે “અકરણીય.” સૂત્રથી જે વિરુદ્ધ હોય તે માર્ગથી વિરુદ્ધ હોય; માર્ગથી જે વિરુદ્ધ હોય તે કલ્પથી વિરુદ્ધ હોય; અને કલ્પથી જે વિરુદ્ધ હોય તે કર્તવ્યથી વિરુદ્ધ હોય છે, એટલે આ દોષોની ગણના કર્તવ્ય-નિષ્ઠામાં જે કાંઈ ખામી આવી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ હોય તે દર્શાવવાને માટે કરેલી છે. દુન્નો ટુવ્રુતિ-ધ્યાન અને ચિંતનમાં થયેલી અલનાઓ. એક વિષય પર મનનું કેન્દ્રિત થવું તે “ધ્યાન'; અને સામાન્ય વિચારો આવવા, તે ‘ચિંતન'. પૂર્વ અભ્યાસની પ્રબળતાને લીધે આવા “ધ્યાન’ કે ‘ચિંતનમાં કાંઈ મલિનતા આવી ગઈ હોય, તે “દુર્થાત કે દુર્વિચિત્તિત'. ઉત્સુત્રાદિ ચાર સ્કૂલનાઓ મુખ્યત્વે “કાયિક અને વાચિક” છે, ત્યારે આ સ્કૂલનાઓ “માનસિક” છે. માયારો નિછિલ્લો મસાવા-પાસપો-ન આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય, શ્રાવકોને અત્યંત અયોગ્ય એવી સ્કૂલનાઓ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યને લગતો આચાર એ શ્રાવકનો સામાન્ય આચાર” છે અને દૈનિક કર્તવ્ય એ “વિશિષ્ટ આચાર” છે. આ બંને પ્રકારના આચારને યોગ્ય ન હોય, તેવું જે કાંઈ થયું હોય તે, આચારને યોગ્ય કહેવાય નહિ. મનથી જે ઇચ્છવા યોગ્ય નથી, તે “અનેખવ્ય”. શ્રાવકને માટે “સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એ યોગ્ય છે. તેમાં સામાન્ય ધર્મ માર્ગાનુસારીના ૩૫ ગુણોથી યુક્ત હોય છે અને વિશેષ ધર્મ સમ્યગ્દર્શનપૂર્વક બાર વ્રતોથી યુક્ત તથા અગિયાર પ્રતિમા ધારી હોય છે.* તેથી જે કાંઈ વિપરીત હોય, તે શ્રાવકને યોગ્ય નથી. એટલે શ્રાવકધર્મના પાલનમાં જે કાંઈ સ્કૂલના થઈ હોય, તેનું સૂચન આ પદ વડે થાય છે. નાળે ઢંને વરિત્તાવરિત્તે સુણ સામાQU-જ્ઞાન, દર્શન, દેશવિરતિચારિત્ર, શ્રત અને સામાયિકને વિશે. જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, શ્રાવકધર્મના વિષયમાં, શ્રુતના વિષયમાં અને સામાયિકના વિષયમાં જે કાંઈ સ્કૂલનાઓ થઈ હોય. ઉપર જે સ્કૂલનાઓ ગણાવી છે તે ઉપાસનાના દષ્ટિબિંદુથી ગણાવી છે, જ્યારે આ સ્કૂલનાઓ ઉપાસ્ય વિષયની છે. * જુઓ ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૬૪૧. Page #109 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર ૦૯૧ તિર્ણ પુરી-ત્રણ ગુપ્તિઓનું : મનોગુપ્તિનું, વચનગુપ્તિનું અને કાયગુપ્તિનું. વસર્ફ સાયા-ચાર કષાયો વડે. ક્રોધ, માન, માયા અને લોભ એ “ચાર કષાયો” વડે. અહીં તૃતીયાર્થે ષષ્ઠી વપરાયેલી છે. पंचण्हमणुव्वयाणं, तिण्हं गुणव्वयाणं, चउण्हं सिक्खावयाणं पांय અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોનું. વીરસવિસ સવાબમર્સી-(એવી રીતે) બાર પ્રકારના શ્રાવકધર્મનું. = હિમં, વિરામિં-જે ખંડિત થયું હોય, જે વિરાધાયું હોય. તરૂ-તેનું. મિચ્છા મિ તુટું-મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (૫) અર્થ-સંકલના ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો, હે ભગવંત ! હું દેવસિક (અતિચારોની) આલોચના કરું ? [ગુરુ કહે-આલોચના કરો !] [શિષ્ય-એ જ પ્રમાણે ઇચ્છું છું. દિવસભરમાં મેં જ્ઞાન, દર્શન, દેશવિરતિ-ચારિત્ર, શ્રત અને સામાયિકની આરાધના કરતાં સૂત્ર, માર્ગ, કલ્પ અને કર્તવ્યના અનુસરણમાં તથા ધ્યાન અને ચિંતનમાં કાયિક, વાચિક અને માનસિક જે સ્કૂલનાઓ કરી હોય, તે આપની સમક્ષ પ્રકટ કરું છું. ત્રણ ગુપ્તિના વિષયમાં, તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી બાર પ્રકારના શ્રાવકધર્મના વિષયમાં, ચાર કષાયો વડે, જે કાંઈ ખંડના કે વિરાધના થઈ હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા હો. (૬) સૂત્ર પરિચય ઘરને સુઘડ રાખવા માટે જેમ સફાઈની જરૂર છે, ઉદ્યાનને મનોહર રાખવા માટે જેમ સંમાર્જનની અગત્ય છે અને ખેતરને ફળદ્રુપ રાખવા માટે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જેમ નિંદવાની આવશ્યકતા છે, તેમ ચારિત્રને નિર્મળ રાખવા માટે શોધનની આવશ્યકતા છે. “શોધન એટલે આત્મ-શોધન, આત્મ-ગુણોનું શોધન કે આત્મસ્વરૂપનું શોધન. વધારે સ્પષ્ટ કહીએ તો આત્મા જે દોષોને લીધે, જે સ્મલનાઓને લીધે કે જે અતિચારોને લીધે મલિન બને છે, તેને દૂર કરવાતેનાથી બચી જવું, તે આત્મશોધનની સાચી ક્રિયા છે. તે માટે પ્રથમ આત્માના ગુણો કયા છે, તે કેવી ક્રિયાથી પ્રગટે છે અને તેમાં કેવી રીતે અતિચાર લાગે છે, તે જાણવાની જરૂર છે. તે જાણવાથી જ તેની યોગ્ય આલોચના થઈ શકે છે કે જેના પરિણામે ગયેલી વિશુદ્ધિ પુનઃ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સૂત્રમાં આ રીતે અતિચારની આલોચનાનો વિધિ બતાવ્યો છે. એટલે તે “અતિચાર-આલોચન' સૂત્ર કહેવાય છે. પ્રત્યેક આધ્યાત્મિક અનુષ્ઠાન જેમ ગુરુની અનુજ્ઞા-પૂર્વક થાય છે, તેમ આ ક્રિયા પણ ગુરુની અનુજ્ઞા-પૂર્વક કરવાની છે. તે માટે પ્રારંભમાં ‘રૂછwારે સંવિસર મપાવં ! ફેવસિર્ગ માનોમ' “ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો હે ભગવંત ! હું દૈવસિક આલોચના કરવાને ઇચ્છું છું,’ એ પદો મૂકેલાં છે. એના પ્રત્યુત્તરમાં ગુરુની ‘માનો-આલોચના કરો” એવી અનુજ્ઞા મળ્યા પછી અને તેનો ‘ડ્રેષ્ઠ પદ વડે સ્વીકાર કર્યા પછી દિવસ દરમિયાન લાગેલા અતિચારોની આલોચના કરવામાં આવે છે. તેનો સામાન્ય ક્રમ એવો છે કે પ્રથમ ક્રિયાનો સ્પષ્ટ નિર્દેશ કરવો, પછી “અતિચારો'ના પ્રકાર વર્ણવવા અને છેવટે તે શેના વિશે લાગે છે તે જણાવવું. આ માટે સૂત્રના પ્રારંભમાં “ગો છે તેવસિમો અમારો ગો' –એટલે દિવસ દરમિયાન મારા વડે જે અતિચાર કરાયો હોય, તેનો નિર્દેશ કરાયો છે. “વો , વાળો અને માસિમો-એ ત્રણ પદો વડે અતિચારોનો સામાન્ય નિર્દેશ તથા ‘સુરોથી અવિપ૩િો' સુધીનાં પદો વડે અતિચારોનો વિશેષ નિર્દેશ કરવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે કાયાના પ્રવર્તન વડે, વાણીના પ્રયોગ વડે કે વિચારો આવી જવાથી મેં જે કાંઈ અતિચાર કર્યો હોય, પછી તે ઉસૂત્રરૂપ હોય, ઉન્માર્ગરૂપ હોય, અકથ્ય હોય કે અકર્તવ્યરૂપ હોય અથવા તો દુર્ગાનથી થયેલો હોય કે દુષ્ટ ચિંતનથી થયેલો Page #111 -------------------------------------------------------------------------- ________________ અતિચાર-આલોચના-સૂત્ર૭૯૩ હોય અથવા તો આચારને યોગ્ય ન હોય, તે સઘળાની આલોચના કરું છું. ત્યારબાદ ના રંસ વરિત્તારિત્વે સુણ સામાપ એ પાંચ પદો વડે અતિચાર શેના વિશે થાય છે તે જણાવ્યું છે. આ પાંચ પદોમાં પહેલાં ત્રણ પદો સાધ્યને અનુલક્ષીને અને બાકીનાં બે પદો સાધનને અનુલક્ષીને બોલવામાં આવે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણો છે, તેથી ‘સાધ્ય છે; અને તેની સિદ્ધિ શ્રુત તથા સામાયિકની ઉપાસના વડે થાય છે, એટલે તે “સાધન છે. આ પછી મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિરૂપ ત્રણ પ્રકારની ગુપ્તિમાં તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી બાર પ્રકારના શ્રાવકધર્મમાં ચતુર્વિધ કષાયના યોગે જે કાંઈ ખંડના કે વિરાધના થઈ હોય તે જણાવવાને માટે “તિખું કુત્તીથી વં વિરાત્રિ સુધીનાં પદો બોલવામાં આવે છે. મતલબ કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો ચારિત્રના વિકાસમાં મુખ્ય અંતરાયરૂપ હોઈ તેનું થોડું સરખું સેવન પણ અનિષ્ટ છે, અને તેથી ફરી તેમ ન બને તેની પૂરી તકેદારી રાખવાની છે. આ રીતે અન્ય કારણોથી - કે કષાયના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે “તમ્સ મિચ્છા મિ દુક્કડું'-તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ' એ શબ્દો બોલવાના છે. દિવસ દરમિયાન થયેલા અતિચારોને ગુરુ-સમક્ષ પ્રકટ કરવા માટે આ સૂત્ર યોજાયેલું છે, એટલે જ્યાં જ્યાં જે જે પ્રકારનો દોષ થયો હોય તે નિખાલસ હૃદયે ગુરુ-સમક્ષ પ્રકટ કરવાનો છે અને પરિણામે ગુરુ તેનું જે કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારીને દોષ-મુક્ત થવાનું છે. આ પ્રકારની નિખાલસતા અને નિર્મળતા પ્રતિક્રમણની ભાવ-આરાધના માટે ખાસ જરૂરની છે. (૭) પ્રકીર્ણક આવશ્યકસૂત્રના ચોથા* પ્રતિક્રમણાધ્યયનમાં અને પાંચમા કાયોત્સર્ગાધ્યયનમાં* શ્રમણધર્મ સાથે સંબંધ ધરાવતા પાઠ સાથે આ સૂત્ર આવે છે, તેને અનુસરીને આ સૂત્રની યોજના થયેલી જણાય છે. ૪ આ. ટી. પૃ. ૫૭૧. + આ. ટી. પૃ. ૭૭૮. Page #112 -------------------------------------------------------------------------- ________________ ३१. 'सात ५' सूत्र (१) भूदा सात लाख पृथ्वीकाय, सात लाख अप्काय, सात लाख तेउकाय, सात लाख वाउकाय, दस लाख प्रत्येक-वनस्पतिकाय, चौद लाख साधारण-वनस्पतिकाय, बे लाख बेइंद्रिय, बे लाख तेइंद्रिय, बे लाख चउरिद्रिय, चार लाख देवता, चार लाख नारकी, चार लाख तिर्यंच-पंचेन्द्रिय, चौद लाख मनुष्य, एवंकारे चोराशी लाख जीवयोनिमाहे माहरे जीवे जे कोइ जीव हण्यो होय, हणाव्यो होय, हणतां प्रत्ये अनुमोद्यो होय, ते सर्वे मने वचने कायाए करी मिच्छा मि दुक्कडं ॥ (२-३-४) संस्कृत छायाहि આ સૂત્ર ગુજરાતીમાં હોઈને તેની સંસ્કૃત છાયા, તથા સામાન્ય અને વિશેષ અર્થ આપેલા નથી. (४) तात्पर्यार्थ પ્રસ્તુત સૂત્રમાં ચોરાશી લાખ જીવ-યોનિમાંના જીવોની ક્ષમાપના Page #113 -------------------------------------------------------------------------- ________________ “સાત લાખ’ સૂત્ર૦ ૯૫ હોવાથી અહીં આ સૂત્રમાં ચોરાશી લાખ જીવોને ખમાવવામાં આવે છે. તેના પ્રથમ શબ્દ પરથી તે “સાત લાખ” સૂત્ર પણ કહેવાય છે. જેમાંથી શક્તિનો નાશ થયો નથી. અને જે જીવને ઉપજાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે, તેવું જીવને ઉત્પન્ન થવાનું સ્થાન તે યોનિ'. તેના મુખ્ય પ્રકારો નવ છે : “(૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) સચિત્તાચિત્ત, (૪) શીત, (૫) ઉષ્ણ, (૬) શીતોષ્ણ, (૭) સંવૃત, (૮) વિવૃત અને (૯) સંવૃત-વિવૃત.” તેમાં જીવ-પ્રદેશવાળી યોનિ તે સચિત્ત, જીવપ્રદેશથી રહિત યોનિ તે અચિત્ત, તે બંનેના મિશ્રણવાળી તે સચિત્તાચિત્ત. જેનો સ્પર્શ ઠંડો હોય છે તે શીત, જેનો સ્પર્શ ગરમ હોય તે ઉષ્ણ, જેનો સ્પર્શ કેટલાક ભાગમાં શીત અને કેટલાક ભાગમાં ઉષ્ણ હોય તે શીતોષ્ણ, જે ઢંકાયેલી હોય તે સંવૃત, જે ઉઘાડી હોય તે વિસ્તૃત અને જે કેટલેક અંશે ઢંકાયેલી અને કેટલેક અંશે ઉઘાડી હોય તે સંવૃત-વિવૃત. જીવને ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે, પરંતુ જેનાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સમાન હોય, તેવાં બધાં સ્થાનોની એક “યોનિ' ગણીએ, તો તેની સંખ્યા ૮૪ લાખની થાય છે. જુદી જુદી અપેક્ષાએ જીવ છ પ્રકારના ગણાય છે. તે આ રીતે : એક પ્રકારના તે “ચેતનયુક્ત'. બે પ્રકારના તે “ત્રસ અને સ્થાવર'. જે જીવો હલનચલન કરી શકે તેવું શરીર ધારણ કરે છે, તે “ત્રસ' અને જે જીવો હલન-ચલન ન થઈ શકે તેવું શરીર ધારણ કરે છે, તે “સ્થાવર'. ત્રણ પ્રકારના તે “પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ'. ચાર પ્રકારના તે “દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય'. પાંચ પ્રકારના તે “એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય”. છ પ્રકારના તે “પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય.' આ વિભાગો પૈકી પ્રસ્તુત સૂત્રમાં પ્રથમના પાંચ ભેદો સ્થાવરના છે, અને બાકીના સાત ભેદો ત્રસના છે. સાત તારવું પૃથ્વીય-જેનું શરીર પૃથ્વીરૂપ છે, તેવા જીવોની “યોનિ' સાત લાખ છે. પૃથ્વી જેની કાયા છે, જેનું શરીર છે તે “પૃથ્વીકાય' કહેવાય. તેના Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ મુખ્ય ભેદો બે છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં ‘સૂક્ષ્મ-પૃથ્વીકાય' સર્વલોકવ્યાપી છે અને ‘બાદર-પૃથ્વીકાય' લોકના અમુક ભાગમાં જ રહેલા છે. બાદર-પૃથ્વીકાયના બે ભેદ છે ઃ ‘શ્લષ્ણ’ (મૃદુ) અને ‘ખર' (કઠિન). તેમાં ‘શ્લષ્ણ બાદર-પૃથ્વીકાય’ના સાત ભેદ છે : ‘(૧) કૃષ્ણ-મૃત્તિકા, (૨) નીલમૃત્તિકા, (૩) લોહિતમૃત્તિકા, (૪) હારિદ્ર-મૃત્તિકા, (૫) શુક્લ-મૃત્તિકા, (૬) પાંડુ-મૃત્તિકા અને (૭) મનક-મૃત્તિકા.” ‘ખર બાદર-પૃથ્વીકાય’ના અનેક પ્રકાર છે. જેમ કે : ‘(૧) શુદ્ધ પૃથ્વી, (૨) કાંકરા, (૩) રેતી, (૪) નાના પથ્થરો, (૫) શિલા, (૬) લવણ, (૭) ખારો, (૮) લોખંડની ધાતુ, (૯) તાંબાની ધાતુ, (૧૦) જસતની ધાતુ, (૧૧) સીસાની ધાતુ, (૧૨) રૂપાની ધાતુ, (૧૩) સોનાની ધાતુ, (૧૪) વજ્રરત્ન, (૧૫) હરતાળ, (૧૬) હિંગળો, (૧૭) મણશિલ (૧૮) પારો, (૧૯) અંજનરત્ન, (૨૦) પ્રવાલ, (૨૧) અભ્રક (અબરખ), (૨૨) અભ્રવાલુકા, (૨૩-૪૦) અઢાર જાતનાં રત્નો, વગેરે. ૯૬ સાત તાવુ ગાય-જેનું શરીર પાણીરૂપ છે, તેવા જીવોની ‘યોનિ’ સાત લાખ છે. અર્ એટલે પાણી. તે જેનું શરીર છે તે ‘અાય’. તેવા જીવોના મુખ્ય પ્રકારો બે છે : ‘સૂક્ષ્મ અને બાદર'. તેમાં ‘બાદર અપ્કાય' અનેક પ્રકારના છે. જેમ કે-ઝાકળ, બરફ, ધુમ્મસ, કરા, વનસ્પતિ ઉપરનાં જલબિંદુ, શુદ્ધોદક, શીતોદક (કૂવા, વાવ, તળાવ વગેરેનું શીતપરિણામવાળું પાણી), ઉષ્ણોદક (ઝરા વગેરેનું ઉષ્ણ-પરિણામવાળું પાણી), ક્ષારોદક (ખારું પાણી), ખટ્ટોદક (કાંઈક ખટાશવાળું પાણી), અમ્લોદક (ખાટું પાણી), લવણોદક (લવણ-સમુદ્રનું પાણી), વરુણોદક (વરુણ-સમુદ્રનું પાણી), ક્ષીરોદક (ક્ષીરસમુદ્રનું પાણી), ઈસુદક (ઈક્ષુસમુદ્રનું પાણી), રસોદક (પુષ્કરવરસમુદ્રાદિમાં રહેલું પાણી) વગેરે. સાત તારવુ તેનુાય-જેનું શરીર અગ્નિરૂપ છે, તેવા જીવોની ‘યોનિ’ સાત લાખ છે. તે--તેજસ-અગ્નિ. તે રૂપ જેનું શરીર છે, તે ‘તેઉકાય’. તેના મુખ્ય પ્રકારો બે છે ઃ ‘સૂક્ષ્મ અને બાદર’. તેમાં ‘બાદર તેઉકાય’ અનેક પ્રકારના Page #115 -------------------------------------------------------------------------- ________________ “સાત લાખ સૂત્ર ૦૯૭ છે. જેમ કે અંગારા, જવાલા, ભાઠો, ઊડતી જવાળા (અર્ચિ), ઉંબાડિયું, શુદ્ધાગ્નિ, ઉલ્કાગ્નિ, વિદ્યુત, અશનિ (આકાશમાંથી પડતા અગ્નિકર), નિર્ધાત (વૈક્રિય વજના આઘાતથી થતો અગ્નિ), સંઘર્ષથી ઉત્પન્ન થયેલો, સૂર્યકાંતમણિથી થયેલો વગેરે. સાત તારd વીસા-જેનું શરીર વાયુરૂપ છે, તેવા જીવોની યોનિ' સાત લાખ છે. વીસ-વાયુ “વાયુકાય'ના બે ભેદો છે ઃ સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વાયુકાયના અનેક ભેદો છે : જેમ કે પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઊર્ધ્વ દિશાનો વાયુ, અધોદિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાઓનો વાયુ, વાતો ભ્રમ (અનિયમિત વાયુ), વાતોત્કલિકા (તરંગોવાળો), વત-મંડલિકા (વંટોળિયો) ઉત્કલિકાવાત (ઘણા તરંગોથી મિશ્રિત થયેલો), ગુંજાવાત (ગુંજારવ કરતો), ઝંઝાવાત (વૃષ્ટિ સાથેનો વાયુ), સંવર્તવાત (તૃણાદિને ભમાવનારો), ઘનવાત (રત્નપ્રભા વગેરે પૃથ્વીની નીચે રહેલો), તનુવાત (દ્રવ પરિણામવાળો), શુદ્ધવાત વગેરે. ટૂલ તીરવ પ્રત્યે-વનસ્પતિકાય-પ્રત્યેક વનસ્પતિકાયની “યોનિ' દસ લાખ છે. વનસ્પતિમાં જીવ હોવાની સાબિતીઓ ઘણી સ્પષ્ટ છે. (૧) તે વાવવાથી ઊગે છે, તેની વંશ-વૃદ્ધિ થાય છે. (૨) જમીન, પાણી, હવા વગેરે અનુકૂળ પડતાં તે વૃદ્ધિ પામે છે, અને પ્રતિકૂળ પડતાં તે નાશ પામે છે. (૩) તેને અન્ય પ્રાણીઓની જેમ રોગો લાગુ પડે છે. (૪) તેના પર ઝેરની અસર થાય છે. (૫) તેને આહારસંજ્ઞા છે, તેથી જમીન તથા વાતાવરણમાંથી રસકસ ચૂસે છે. કેટલીક વનસ્પતિઓ પાંદડાં તથા તંતુઓ વડે જંતુઓ તથા નાનાં-મોટાં પ્રાણીઓનો શિકાર પણ કરે છે.* * આફ્રિકાના માડાગાસ્કર ટાપુમાં મનુષ્યભક્ષી વૃક્ષો જોવા-જાણવામાં આવે છે. - પ્ર.- ૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ 1 છે. (૬) તેને ભય-સંજ્ઞા છે. તેથી તે ભય પામે છે*, લજ્જા પામે છે, સંકોચ પામે છે. લજામણી વેલમાં તે ખૂબ સ્પષ્ટ રીતે દેખાય છે. (૭) તેને મૈથુન સંજ્ઞા છે. અશોકાદિ વૃક્ષ શૃંગારવતી સ્ત્રીને જોઈ રોમાંચ અનુભવે છે. પુષ્પોમાં સ્ત્રી-કેસર તથા પુ-કેસર જુદાં જુદાં હોય છે. (૮) તેને પરિગ્રહ–સંજ્ઞા છે. પલાશ, ખાખર, આકડા વગેરેનાં મૂળો ધન પર ખાસ પક્ષપાત બતાવે છે, તેને દબાવીને રહે છે. (૯) તેને ક્રોધાદિ ભાવો પણ હોય છે. અમુક કંદ પર પગ પડતાં તે હુંકાર કરે છે. (૧૦) તે મરણ પામે છે. વનસ્પતિ બે પ્રકારની છે : (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. તેમાં બાદરના ભેદો બે છે : (૧) પ્રત્યેક અને (૨) સાધારણ. એક જીવનું એક શરીર તે “પ્રત્યેક,” અને અનેક જીવોનું એક શરીર તે “સાધારણ”. કેરી, રાયણ, જાંબુ વગેરે “પ્રત્યેક' કહેવાય. અને ગાજર, આદું , કચૂરો વગેરે “સાધારણ' કહેવાય. આ બંને પ્રકારની વનસ્પતિ જાણવાનું મુખ્ય લક્ષણ એ છે કે “શૂદ્ધસિર-ધ-પત્રં, સમભંગ-હિ વ છિન્નરુદ્દે ! સહિર-સરીર, તબિંવરી ૨ પયં રા” जीवविचार-प्रकरण । “જેની નસો, સાંધા અને ગાંઠા ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થાય, જે તાંતણા-રહિત હોય, જેને છેદીને વાવીએ તો પણ ફરીથી ઊગે, તેને “સાધારણ-વનસ્પતિ જાણવી. તેથી જે વિપરીત હોય, તે “પ્રત્યેક-વનસ્પતિ' કહેવાય.” પ્રત્યેક-વનસ્પતિમાં ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પાંદડાં ને બીજએ સાત સ્થાનોમાં જુદા જુદા જીવો હોય છે. + વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુએ ખાસ યંત્રો વડે વનસ્પતિ પર થતી ભયની અસર નોંધી બતાવી હતી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ‘સાત લાખ’ સૂત્ર ૭ ૯૯ ‘પ્રત્યેક-વનસ્પતિ’ના મુખ્ય વિભાગો બાર છે. તે નીચે મુજબ : (૧) વૃક્ષ-આંબો વગેરે. (૨) ગુચ્છ-રીંગણી વગેરે. (૩) ગુલ્મ-નવમલ્લિકા વગેરે. (૪) લતા-ચંપકલતા વગેરે. (૫) વેલો-કાકડી વગેરે. (૬) પર્વગ-શેલડી વગેરે. (૭) તૃણ-ડાભ, ઝાંઝવો વગેરે. (૮) વલય-કેળ, કેરડી વગેરે. (૯) હરિત-તાંદળજો, મેથી વગેરે. (૧૦) ઔષધિ-ધાન્યાદિ. " (૧૧) જલહ-કમળ વગેરે. (૧૨) કુહણ-છત્રૌક, વંસી વગેરે. પૌર્ તાવ સાધારળ-વનસ્પતિક્રાય-‘સાધારણ-વનસ્પતિકાય'ની ‘યોનિ’ ચૌદ લાખ છે. ‘સાધારણ-વનસ્પતિ'ના અનેક પ્રકારો છે. તેમાં બત્રીસ અનંતકાયની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે : (૧) સર્વ પ્રકારના કંદો, સૂરણ વગેરે. (૨) વજ્રકંદ, (૩) લીલી હળદર, (૪) લીલું આદું, (૫) લીલો કચૂરો, (૬) શતાવરી, (૭) બિરાલિકા (ભોંકોળું), (૮) કુંવાર, (૯) થોર, (૧૦) ગળો, (૧૧) લસણ, (૧૨) વાંસકારેલા, (૧૩) ગાજર, (૧૪) લૂણી, (૧૫) પદ્મિની-કંદ (૧૬) ગરમર, (૧૭) કૂંપળો (સર્વ વનસ્પતિનાં ઊગતાં પાંદડાં), (૧૮) ખીરસૂરા કંદ, (૧૯) ભેગ, (૨૦) લીલી મોથ, (૨૧) ભમર છાલ, (૨૨) બિલ્લુડો (કંદની જાતિ), (૨૩) અમૃતવેલ, (૨૪) મૂળાનો કંદ. (૨૫) બિલાડીના ટોપ, (૨૬) અંકુરા (કઠોળ વગેરેના કોટા), (૨૭) વથુલાની ભાજી (વત્થલા પ્રથમ વારનો અનંતકાય છે, પણ વાઢ્યા પછી ફરી ઊગેલ ન હોય Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તો નહીં), (૨૮) પલંક શાક, (૨૯) શુકરવાલ (જંગલી વેલો), (૩૦) કૂણી આંબલી (કચૂકો ન બંધાયો હોય ત્યાં સુધી), (૩૧) આલૂ (રતાળુ, પિંડાળુ વગેરે), (૩૨) કૂણાં ફળ. આ સિવાય પણ બીજાં ઘણી જાતનાં અનંતકાય છે. ના વેફંદિય-બે ઇન્દ્રિયવાળા જીવોની “યોનિ બે લાખ છે. વિગત માટે જુઓ સૂત્ર ૬. તાવ તેદ્રિય-ત્રણ ઇન્દ્રિયવાળા જીવોની “યોનિ' બે લાખ છે. વિગત માટે જુઓ સૂત્ર ૬. વે નાવું રદિય-ચાર ઇંદ્રિયવાળા જીવોની “યોનિ બે લાખ છે. વિગત માટે જુઓ સૂત્ર ૬ . વાર તાવ તેવતા-દેવતાની “યોનિ ચાર લાખ છે. દેવતાઓ મુખ્યત્વે ચાર જાતિમાં વહેંચાયેલા છે : (૧) “ભવનપતિ, (૨) વ્યન્તર, (૩) જ્યોતિષ્ક અને વૈમાનિક.” તેમાં “ભવનપતિ'ના દસ ભેદ છે. “વ્યન્તર'ના આઠ ભેદ છે, “જયોતિષ્કના પાંચ ભેદ છે. અને વૈમાનિક’ના બાર ભેદ છે. તેનો વિસ્તાર સૂત્રગ્રંથોથી જાણવો. વાર નાg નારી-નારકીના જીવોની યોનિ ચાર લાખ છે. અધોલોકમાં “(૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા, (૭) મહાતમ પ્રભા” આદિ સાત ભૂમિઓ એકબીજાની નીચે અનુક્રમે વિસ્તૃત થતી રહેલી છે. તે દરેકમાં એકએક નરક આવેલું છે, તેથી નરકની સંખ્યા સાતની ગણાય છે. આ નરકમાં દુ:ખનું પ્રમાણ ઉત્તરોત્તર વધારે હોય છે. જે જીવો નરકમાં ઉત્પન્ન થાય તેને “નારકી' કહે છે. તેમને ઉત્પન્ન થવાની યોનિઓ ચાર લાખ છે. વાર તાવ ઉતર્યવ-પંન્દ્રિય-તિર્યંચ-પંચેન્દ્રિય જીવોની “યોનિ” ચાર લાખ છે. પાંચ ઇન્દ્રિયોવાળા તિર્યંચ જીવોના મુખ્ય ભેદો ત્રણ છે : Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘સાત લાખ’ સૂત્ર ૭ ૧૦૧ “(૧) જલચર, (૨) સ્થલચર અને (૩) ખેચર.” તેમાં ‘જલચરો’ અનેક પ્રકારના છે. જેમ કે સુંસુમાર (પાડાના જેવા મસ્ત્ય), માછલાં, કાચબા, ઝુંડ, મગર વગેરે. ‘સ્થલચરો’ ત્રણ જાતના છે : “(૧) ચતુષ્પદ, (૨) ઉપરિ-સર્પ અને (૩) ભુજ-પરિસર્પ.” તેમાં ગાય ભેંસ, ઘોડા, ઊંટ, હાથી સિંહ, વાઘ,. દીપડા ચતુષ્પદ છે; સાપ, ચીતળ, અજગર વગેરે ‘ઉરપરિસર્પ’ છે અને ગરોળી, ઉંદર, ઘો, કાકીડો, નોળિયો વગેરે ‘ભુજપરિસર્પ’ છે. (૩) ખેચર એટલે પક્ષી. તે ચાર પ્રકારના છે ઃ [૧] ચર્મ-પક્ષી, [૨] લોમ-પક્ષી, [૩] સમુદ્ગક-પક્ષી અને [૪] વિતત પક્ષી. તેમાં ચર્મપક્ષી અનેક પ્રકારના છે. જેમ કે-વાગોળ, ચામાચીડિયા, ભારંડપક્ષી, સમુદ્રવાયસ, વિરાલિકા વગેરે. લોમપક્ષી પણ અનેક પ્રકારના છે. જેમ કે-ઢંક, કંક, કુરલ, વાયસ, ચક્રવાક, હંસ, કલહંસ, રાજહંસ, બગલા, ક્રૌંચ, સારસ, મયૂર, કાક, તેતર, બતક વગેરે. સમુદ્ગક એટલે બીડેલી પાંખવાળા અને વિતત એટલે ઉઘાડી પાંખવાળા. આ બન્ને પ્રકારનાં પક્ષીઓ અઢીદ્વીપમાં હોતા નથી. ચૌદ્ ભાવ મનુષ્ય-મનુષ્યની ‘યોનિ' ચૌદ લાખ છે. જુદી જુદી અપેક્ષાએ મનુષ્યના જુદા જુદા વિભાગો પાડી શકાય છે. જેમ કે ક્ષેત્રની દૃષ્ટિએ, ચામડીના વર્ણ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે, ભાષા પ્રમાણે વગેરે. તેમાં ક્ષેત્રની દૃષ્ટિએ તેના ત્રણ વિભાગો છે : “(૧) કર્મભૂમિના મનુષ્યો, (૨) અકર્મભૂમિના મનુષ્યો, (૩) અંતરદ્વીપના મનુષ્યો.” (૫) અર્થ સંકલન મૂલપાઠ મુજબ સ્પષ્ટ છે. (૬) સૂત્ર-પરિચય ‘સાત લાખ' સૂત્ર ગુજરાતી ભાષામાં હોવાથી પાછળથી ઉમેરાયું લાગે છે, કોના સમયમાં કેવી રીતે દાખલ થયું તે સંબંધી કાંઈ ઈતિહાસ પ્રાપ્ત થતો નથી. પરંતુ તે ચાલુ થયાને ઓછામાં ઓછા પાંચસો વર્ષ તો થયાં જ હશે તેમ માનવાને કારણ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સ્થાનકવાસી સંપ્રદાય જે મૂર્તિપૂજક સંપ્રદાયમાંથી જુદો પડ્યો છે અને જેણે આવશ્યક ક્રિયામાં અમુક સૂત્રો માન્ય રાખ્યાં છે અને અમુક છોડી દીધાં છે તેણે પણ આ સૂત્ર માન્ય રાખેલું છે. હવે સ્થાનકવાસી સાધુ સંઘ વિક્રમ સંવત ૧૫૩૩માં સ્થપાયો છે, એ વખતે આ સૂત્ર પ્રચલિત હોવું જોઈએ; જો પાછળથી પ્રચલિત થયું હોય તો સ્થાનકવાસીઓ તેને માન્ય રાખત નહીં. અતુલ આત્મલક્ષ્મીના અધિકારી અહંદૂ-દેવોનો એ ઉપદેશ છે કે સર્વ જીવોને આયુષ્ય તથા સુખ પ્રિય હોવાથી અને વધ તથા દુઃખ અપ્રિય હોવાથી કોઈની પણ હિંસા કરવી નહિ. હિંસાનું પરિણામ બૂરું છે. તેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે જ્યાં સુધી માણસ પોતાના સુખને માટે [કે બીજા સ્વાર્થના કારણે અન્ય જીવોની હિંસા કર્યા કરે છે, ત્યાં સુધી તે પોતાનું વૈર વધાર્યા કરે છે. તાત્પર્ય કે હિંસાના આચરણ વડે અનેક જીવો સાથે દુશ્મનાવટ થાય છે. જીવ-હિંસાનો ત્યાગ કરવા માટે જીવ અને અજીવનો ભેદ જાણવાની જરૂર છે. તે સાથે જીવોની વિવિધ ગતિઓ અને તેના સ્વરૂપનું જ્ઞાન પણ આવશ્યક છે. શ્રીદશવૈકાલિક-સૂત્ર(અ. ૪, ગા. ૧૫)માં કહ્યું "जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मुक्खं च जाणइ ॥" “જ્યારે સર્વે જીવોની બહુવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્યને અને પાપને, તથા બંધને અને મોક્ષને જાણે છે.” જીવો કેટલા છે ? ક્યાં છે ? અને તેમનામાં કેવી શક્તિઓ નજરે પડે છે વગેરે બાબતોનો વિચાર જૈન સૂત્રોમાં બહુ સૂક્ષ્મ રીતે કરવામાં આવ્યો છે. તેમનું એ ભારપૂર્વક કથન છે કે-મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચપંચેન્દ્રિયથી માંડીને વનસ્પતિ, વાયુ, અગ્નિ, પાણી તથા પૃથ્વી સુધ્ધામાં જીવો છે. એ જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો એટલે કે “યોનિઓ' ૮૪ લાખ છે. તે આ પ્રમાણે Page #121 -------------------------------------------------------------------------- ________________ “સાત લાખ’ સૂત્ર ૦ ૧૦૩ "पुढवाईणं, चउण्हं, पत्तयं सत्त सत्तेव ॥४५॥ दस पत्तेयतरूणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिदिएसु दो दो, चउरो पिंचिदि-तिरियाणं ॥४६॥ चउर चउरो नारय-सुरेसु मणुआण चउदस हवंति । संपिडिया य सव्वे, चुलसी लक्खा उ जोणीणं ॥४७॥" -જીવવિચાર “પૃથ્વી આદિ ચાર કાયના જીવોની સાત સાત લાખ-યોનિ,” પ્રત્યેક વનસ્પતિકાયની દસ લાખ યોનિ અને તેનાથી ઇતર વનસ્પતિકાયની એટલે સાધારણ-વનસ્પતિકાયની ચૌદ લાખ “યોનિ' હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની બબ્બે લાખ યોનિ,” તિર્યંચપંચેન્દ્રિયની ચાર લાખ “યોનિ,” નારક તથા દેવોની ચાર ચાર લાખ “યોનિ' અને મનુષ્યની ચૌદ લાખ યોનિ' હોય છે. તે બધાનો સરવાળો કરીએ એટલે કુલ ચોરાશી લાખ “યોનિ થાય.” આ ગાથાઓનો સાર પ્રસ્તુત સૂત્રમાં સરલ ભાષામાં આપવામાં આવ્યો છે. ૮૪ લાખ “જીવયોનિમાં ઉત્પન્ન થતા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવો ઘટે, છતાં કોઈ પણ કારણસર તેમાંના કોઈ પણ જીવની કોઈ પણ પ્રકારની હિંસા કરી હોય, કરાવી હોય કે તે પ્રત્યે અનુમતિ દાખવી હોય તો તે માટે મિથ્યા દુષ્કૃત દેવું એ આ સમગ્ર સૂત્રનો સાર છે. યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાનક. તે બધા જીવોના મળીને ૮૪ લાખ ઉત્પત્તિ સ્થાનક છે. જો કે સ્થાનકો તે કરતાં ઘણાં વધારે છે, પરંતુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે કરી જેટલાં સ્થાનો સરખાં હોય તે સર્વ મળી એક જ સ્થાનક કહેવાય છે. તેની ગણતરી આ પ્રમાણે છે : પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ તેને પાંચ વર્ષે ગુણતાં ૧૭૫૦ થાય તેને બે ગંધે ગુણતાં ૩૫૦૦ થાય તેને પાંચ રસે ગુણતાં ૧૭૫૦૦ થાય તેને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ આઠ સ્પર્શે ગુણતાં ૧૪૦૦૦૦ થાય. તેને પાંચ સંસ્થાને ગુણતાં સાત લાખ ભેદ પૃથ્વીકાયના થાય છે. એમ બધાની ગણતરી કરવી. ઉપરોક્ત ૮૪ લાખ જીવયોનિ માંહે ઉત્પન્ન થયેલ હરકોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય કે હણનારને અનુમતિ આપી હોય તે સંબંધી મન, વચન અને કાયા વડે મિથ્યા દુષ્કૃત આ સૂત્ર ભણીને આપવાનું છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રમાં જણાવેલ ૮૪ લાખ ‘જીવ-યોનિ’* સંબંધી ઉલ્લેખ સમવાયાંગસૂત્ર(૮૪ સમવાય)માં, તથા શ્રીઅભયદેવસૂરિએ રચેલી તેની વ્યાખ્યામાં, તથા જીવાજીવાભિગમસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, પ્રવચનસારોદ્વાર આદિમાં જોવામાં આવે છે. * સલલક્ષળોપેત પ્રતીષ્ઠ સન્નિવેશનમ્ । शुभाशुभकाररूपं षोढा संस्थानमंत्रिनाम् ॥ ભાવાર્થ-શુભાશુભ લક્ષણોવાળું, સારી નરસી આકૃતિરૂપ પ્રાણીનું ‘સંસ્થાન’ એના અવયવોના સન્નિવેશને લઈને છ પ્રકારનું હોય છે. જીવો જુદા જુદા કેટલા સ્થાને ઉત્પન્ન થાય છે. તેની નોંધ આ સૂત્રમાં આપવામાં આવી છે. અહીં સ્થાન શબ્દથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકૃતિ) સરખાં હોય તેને એક સ્થાન ગણવામાં આવ્યું છે. तथोक्तं प्रज्ञापनावृत्तौ अथ योनिरिति किमभिधीयते । उच्यते । जन्तोः उत्पत्तिस्थान ध्वस्त शक्तिकं तत्रस्थ जीव परिणामन शक्ति संपन्नम् ॥ इति ભાવાર્થ- આ સંબંધમાં પન્નવણા સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે : ‘યોનિ' કોને કહેવી ? જેમાંથી શક્તિનો નાશ નથી થયો એવું જન્તુનું ઉત્પત્તિ-સ્થાન તે યોનિ. અને તે એમાં રહેલા જીવને પરિણમાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૩૨. અઢાર પાપસ્થાનક સૂત્ર (૧) મૂલપાઠ पहेले प्राणातिपात, बीजे मृषावाद, त्रीजे अदत्तादान, चोथे मैथुन, पांचमे परिग्रह, छट्ठे क्रोध, सातमे मान, आठमे माया, नवमे लोभ, दसमे राग, अगियारमे द्वेष, बारमे कलह, तेरमे अभ्याख्यान, चौदमे पैशुन्य, पंदरमे रति- अरति, सोलमे पर-परिवाद, सत्तरमे मायामृषावाद, अढारमे मिथ्यात्व - शल्य | ए अढार पापस्थानकमांही माहरे जीवे जे कोइ पाप सेव्युं होय, सेवराव्यं होय, सेवतां प्रत्ये अनुमोद्यं होय; ते सर्वे मन, वचन, कायाए करी मिच्छा मि दुक्कडं ॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૨) સંસ્કૃત છાયા આ પાઠ ગુજરાતીમાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી નથી. (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ પ્રાળાતિપાત-હિંસા. પ્રાણનો અતિપાત તે ‘પ્રાણાતિપાત’. ‘પ્રાણ' શબ્દ પાંચ ઇંદ્રિયો, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ, અને આયુષ્યનો અર્થ બતાવે છે. જ્યારે ‘અતિપાત’ શબ્દ અતિક્રમણ, વ્યાઘાત કે વિનાશનો સૂચક છે. તેથી કોઈ પણ પ્રાણની હાનિ કરવી, નાશ કરવો કે તેને કોઈ પણ પ્રકારે પીડા ઉપજાવવી, તે ‘પ્રાણાતિપાત’ કહેવાય છે. તેને માટે શાસ્ત્રોમાં હિંસા, ઘાતના, મારણા, વિરાધના, સંરંભ, સમારંભ, આરંભ આદિ જુદાં જુદાં અનેક નામો વપરાયેલાં છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં તેનાં ત્રીસ નામો આપેલાં છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ‘પ્રમત્તયોગાત્ પ્રાાવ્યપરોપળ હિંસા ।' પ્રમત્ત-પ્રવૃત્તિથી (પ્રમાદ વડે) થયેલો પ્રાણનો અતિપાત, તે હિંસા છે.' મૃષાવા-જૂઠું બોલવું. મૃષા જે વાદ તે ‘મૃષાવાદ’. મૃષા શબ્દ અપ્રિય, અપથ્ય તથા અતથ્યનો સૂચક છે, જ્યારે વાદ શબ્દ વદવાનો કે કહેવાનો ભાવ પ્રદર્શિત કરે છે. તેથી અપ્રિય બોલવું. અપથ્ય બોલવું કે અતથ્ય બોલવું તે ‘મૃષાવાદ’ કહેવાય છે. વ્યવહારમાં તેને જૂઠ કે જૂઠાણાં તરીકે ઓળખવામાં આવે છે. અવત્તાવાન-ચોરી. અદત્તનું આદાન, તે ‘અદત્તાદાન'. જે વસ્તુ તેના સ્વામી આદિ તરફથી રાજીખુશીથી ન અપાયેલી હોય, તે અદત્ત. તેનું આદાન કરવું એટલે ગ્રહણ કરવું તે ‘અદત્તાદાન’. વ્યવહા૨માં તેને ‘સ્તેય' કે ‘ચોરી’ કહેવામાં આવે છે. મૈથુન-અબ્રહ્મ. મિથુનનો ભાવ તે ‘મૈથુન.’ ‘મિથુન’ એટલે નરમાદાનું જોડું. તેમની અરસપરસ જે ભોગ કરવાની વૃત્તિ કે ક્રિયા તે ‘મૈથુન’. વ્યવહારમાં તેને અબ્રહ્મ, કામક્રીડા કે વિષયભોગ કહેવામાં આવે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૦૭ પદ્મિ-માલ-મિલકત પરની મૂર્છા. પર ઉપસર્ગ સાથે વૃક્ ધાતુ સ્વીકાર કે અંગીકા૨નો અર્થ બતાવે છે. તેથી જે વસ્તુનો માલિકીભાવથી સંગ્રહ કરવામાં આવ્યો હોય, તે ‘પરિગ્રહ’ કહેવાય છે. “હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ” એ પાંચ પાપસ્થાનકોનો પ્રતિકાર કરનારા ગુણો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ગણાય છે. આ ગુણો જીવનમાં ઉતારવા માટે પાંચ ‘મહાવ્રતો' તથા પાંચ ‘અણુવ્રતો'નું આયોજન કરવામાં આવ્યું છે. ‘મહાવ્રતો’ની વિગત માટે જુઓ સૂત્ર ૨. ‘અણુવ્રતો’ની વિગત માટે જુઓ સૂત્ર ૩૪. òથ-ગુસ્સો, કોપ. કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો ગુસ્સે થવારૂપ પરિણામ, તે ‘ક્રોધ’. કોપ, રોષ, ભંડન એ તેના પર્યાયશબ્દો છે. માન-ગર્વ, મદ. કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો મદ થવારૂપ પિરણામ, તે ‘માન’. સ્તમ્ભ, ગર્વ, ઉત્સુક, અહંકાર, દર્પ, મદ વગેરે તેના અર્થસૂચક શબ્દો છે. માયા-છળ, કપટ, કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો કપટ કરવારૂપ પરિણામ, તે ‘માયા’. દગો, પ્રપંચ, વિશ્વાસઘાત, કુટિલતા આદિ તેના અર્થસૂચક શબ્દો છે. તોમ-તૃષ્ણા. કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો તૃષ્ણારૂપ પરિણામ, તે ‘લોભ’. ધન-વૈભવ, સત્તા-અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્ય વગેરેની સ્પૃહાનોકામનાનો સમાવેશ આ દોષમાં થાય છે. “ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર માનસિક દોષોને ‘કષાય’ તરીકે ઓળખવામાં આવે છે. આ ‘કષાયો'નો ઉદય થવાથી આત્માનું મૂળ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સ્વરૂપ મલિન થાય છે; એટલે કે તે વિભાવદશાને પામે છે. કષાય સંસારુની ખરી જડ છે, કષાયના ઉદયથી થતો તીવ્ર આત્મપરિણામ ચારિત્ર મોહનીય કર્મ બંધનો હેતુ છે. કષાય એટલે સમભાવની મર્યાદા તોડવી તે. એ ચાર કષાયના ૬૪ પ્રકારો માટે જુઓ સૂત્ર ૩૪-ગાથા ૩૫-૩. ‘ક્રોધ’થી સંમોહ થાય છે, સંમોહથી મતિ-વિભ્રમ પેદા થાય છે અને મતિ-વિભ્રમ પેદા થતાં બુદ્ધિનો નાશ થાય છે કે જે આધ્યાત્મિક મૃત્યુ ગણાય છે. ‘માન’થી વિનયનો નાશ થાય છે, વિનયનો નાશ થતાં શિક્ષા પ્રાપ્ત થતી નથી અને શિક્ષાના અભાવે જ્ઞાન કે ચારિત્રમાં કોઈ જાતની પ્રગતિ સંભવતી નથી. ‘માયા’થી સરલતા ચાલી જાય છે, સરલતા ચાલી જતાં ધર્મ ટકતો નથી અને ધર્મના અભાવે મનુષ્યનું જીવન પશુ જેવું બની જાય છે. ‘લોભ’થી તૃષ્ણા વધે છે, તૃષ્ણા વધતાં કાર્ય-અકાર્યનું ભાન ભૂલી જવાય છે અને કાર્ય-અકાર્યનું ભાન ભુલાયું કે પાપનો પ્રવાહ જોરથી ધસી આવે છે. એટલે લોભ એ સર્વ સદ્ગુણોનો વિનાશક છે. અન્ય તત્ત્વચિંતકોએ પણ ‘‘કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર’’ એ છ દોષોને અંતરના શત્રુઓ ગણાવ્યા છે કે જે મનુષ્યને પાપાચરણ કરવામાં પ્રવૃત્ત કરે છે. એટલે “ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર મનોવૃત્તિઓને આધીન થયેલો આત્મા પાપસ્થાનમાં ઊભેલો છે તેમ સમજવાનું છે. 66 ર-પ્રેમ અયોગ્ય વિષયોને વિશે આસક્તિ કરવી તે રાગ કહેવાય છે. કહ્યું છે કે ઃ અવિષયેમિધ્વંરબાદ્રાન કૃતિ || -ધર્મબિંદુ પ્રકરણ-અ. ૮. સ્વભાવથી નાશવંતપણાને લઈને બુદ્ધિમાન પુરુષોને આસક્તિ કરવાને અયોગ્ય એવા જે સ્ત્રી આદિ પદાર્થો તેમાં મનની જે આસક્તિ કરવી તે રાગરૂપ દોષ કહેવાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૦૯ નં :'-રંજન-રજિત થવું તે “રાગ'. અહીં રંજન-શબ્દથી વિવિધ ભાવો વડે થતું આત્માનું રજિતપણું સમજવાનું છે. વિશિષ્ટ અર્થમાં માયા અને લોભની મુખ્યતાવાળી વૃત્તિઓથી આત્માને અમુક વસ્તુ પ્રત્યે જે મનોજ્ઞભાવ-પ્રેમ પેદા થાય છે તે “રાગ” કહેવાય છે. “ખ્ય નીવ અને તિ રા: ” આ “રાગનું સ્વરૂપ મુખ્યત્વે ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે : “(૧) દષ્ટિરાગ, (૨) કામરાગ, (૩) સ્નેહરાગ.” તેમાં કુપ્રવચનમાં આસક્તિ થવી-જેમાં ખોટા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, તે પણ સારું લાગવું, રુચિકર થવું, તે “દૃષ્ટિરાગ' કહેવાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્તિ થવી, તે “કામરાગ' કહેવાય છે; અને પુત્રપરિવારાદિ પ્રત્યે સ્નેહભાવ રાખવો તે “સ્નેહરાગ' કહેવાય છે. ટૂંકમાં કોઈ પણ અપ્રશસ્ત-વસ્તુ પ્રત્યે આસક્તિ પેદા થવી કે તેના અંગે ભાવ-પ્રેમ ઉત્પન્ન થવો તે “રાગ” છે. તેપ-અણગમતો તિરસ્કાર. તે જ નાશવંત પદાર્થને વિશે આસક્તિ થતાં અગ્નિની વાળા જેવો મત્સર કરવો તે દ્વેષરૂપ દોષ કહેવાય છે. કહ્યું છે કે :तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद् द्वेष इति ॥१४॥ ધર્મબિંદુ પ્રકરણ અ. ૮. ઉપર્યુક્ત સૂત્રમાં જણાવેલ કોઈ સ્ત્રી આદિ પદાર્થને વિશે આસક્તિના કારણે સમ્યક્તાદિ ગુણનો સર્વપ્રકારે દાહ કરી નાશ કરવા માટે અગ્નિની જ્વાલા જેવો અને જે પરની સંપત્તિને સહન ન કરવાના લક્ષણવાળા મત્સરને દ્વેષ નામનો દોષ કહેવાય છે. રાગથી ઊલટો શબ્દ ‘ષ' છે. એટલે કોઈ પણ વસ્તુ અંગે અમનોજ્ઞ ભાવ પેદા થવો કે અણગમો યા તિરસ્કાર જન્મવો તે “ઢષ' છે. તેનું મુખ્ય લક્ષણ અપ્રીતિ છે. જે મનુષ્ય સમભાવનો કે આત્મૌપમ્યનો સિદ્ધાંત સ્વીકારે છે, તેને બીજા પ્રત્યે દ્વેષ' કરવાનું કાંઈ કારણ નથી; એટલે ‘ષવૃત્તિ અજ્ઞાન અને મોહમાંથી ઉત્પન્ન થાય છે અને તે કારણે તેની ગણના Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પાપસ્થાનકમાં થયેલી છે. રાગ” અને “ઢેષ'ને લીધે જીવ વિષય અને વિકારને આધીન થતાં પાપ-પંકથી ખરડાય છે. માટે જ આત્મ-વિકાસના અર્થીઓ આગળ વીતરાગતા'નો આદર્શ મુકાયેલો છે. નંદ-કજિયો, કંકાસ. કલહ એટલે કજિયો, કંકાસ કે લડાઈ. તેનો ઉદ્દભવ ક્રોધ, માન, માયા, લોભ, રાગ કે દ્વેષની બહુલતા સિવાય થતો નથી. એટલે તેની ગણના પાપસ્થાનકમાં કરવામાં આવી છે. નાના સરખા કલહમાંથી મોટા ઝઘડાઓ પેદા થાય છે, એ ઝઘડામાંથી કાયમની દુશ્મનાવટ ઊભી થાય છે અને એ દુશ્મનાવટના પરિણામે માણસો એવાં એવાં કાર્યો કરી બેસે છે કે તેમને સદાને માટે પસ્તાવું પડે છે. Dારાન-દોષારોપણ, અછતા દોષનું આરોપણ કરવું તે. * “મુન મધ્યાને રોષવિરમગાથાનમ્' (ભ. ટી. શ. ૫., ઉ. ૬) સામે થઈ દોષોને પ્રકટ કરવારૂપ કથન, તે “અભ્યાખ્યાન'. અથવા અMાળાનં- પ્રરમસદ્દોષારોપણમ્' (સ્થા. ટી. પ્ર. ૧. સૂત્ર ૪૮-૪૯) જાહેર રીતે ખોટા દોષોનું આરોપણ કરવું-બીજા પર આળ ચડાવવું, તે અભ્યાખ્યાન'. વૈશુન્ય-ચાડી-ચુગલી. પીઠ પાછળ સાચા-ખોટા દોષો પ્રકાશવા તે. વૈશુનં-fપશુની પ્રચ્છન્ન સદ્દોષાવિMવનમ્, (સ્થા. ટી. સ્થા ૧. સૂ. ૪૮-૪૯) “પૈશુન્ય' એટલે પિશુનકર્મ અર્થાત્ સાચા-ખોટા અનેક દોષો પીઠ પાછળ ખુલ્લા પાડવા તે. વ્યાવહારિક ભાષામાં તેને ચાડી-ચુગલી કહેવામાં આવે છે. રતિ-મરતિ-હર્ષ અને ઉદ્વેગ. ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં કે અનિષ્ટ વસ્તુ દૂર થતાં હર્ષની લાગણી થઈ આવવી, તે “ત' અને અનિષ્ટનો સંયોગ થતાં કે ઈષ્ટ વસ્તુ ચાલી જતાં ઉદ્વેગ થવો, તે “મતિ'. આ બંને ભાવો મોહ અને અજ્ઞાનની પ્રબળતાને લીધે થાય છે, એટલે તે ચારિત્રના યોગ્ય વિકાસની ખામી સૂચવે છે. મહાપુરુષો Page #129 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૧૧ હર્ષ અને વિષાદના હિંડોળે ન હીંચતા પ્રસન્નતાના સ્થિર આસન પર સ્થિર થાય છે. એટલે “રતિ અને અરતિ'ની ગણના પાપસ્થાનકમાં કરવામાં આવી છે. પ-પરિવા-બીજાનું વાંકું બોલવું અને પોતાની વડાઈ કરવી તે. ઘરેષાં પરિવાઃ પૂર-પરિવાવો વિત્થનમિત્યર્થ.” (સ્થા. ટી. સ્થા. ૧. સૂત્ર ૪૮-૪૯). બીજાનું ખોટું બોલવું, ઘસાતું બોલવું કે વાંકું બોલવું, તે પર-પરિવાદ. સપુરુષો પોતાના દોષને પર્વત જેવા કરીને જુએ છે ને અન્યના દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ સેવે છે, કારણ કે “આત્મ-શ્લાઘા અને પરનિંદા” જેવું કોઈ પાપ નથી. માયા-મૃષાવાદ-છેતરપિંડી, પ્રતારણા. માયાથી ઉત્પન્ન થયેલો મૃષાવાદ કે માયાવાળો મૃષાવાદ, તે “માયામૃષાવાદ”. વ્યવહારુ ભાષામાં તેને જાળ બિછાવવી, કાવતરાં કરવાં, છેતરપિંડી કરવી કે પ્રતારણા કરવી કહેવાય છે. માયા સાથે મૃષાવાદ ભળવાથી-એ બંનેના યોગથી ઉત્પનન થયેલું સ્થાન એક રીતે ભિન્ન હોવાથી માયા-મૃષાવાદ'ની ગણના જુદા પાપસ્થાનક તરીકે કરવામાં આવી છે. જિત્વ-ચે-મિથ્યાત્વ-દોષ. તત્ત્વભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ ન હોવી એ જ મિથ્યાત્વ છે. વસ્તુ-સ્વરૂપને વિપરીત રીતે સમજવું કે અન્ય રીતે માનવું તે મિથ્યાત્વ' કહેવાય છે. મિથ્યાજ્ઞાનનો ભાવ તે “મિથ્યાત્વ”. “શલ્ય’ શબ્દ અહીં પાપ કે દોષના અર્થમાં વપરાયેલો છે. એટલે મિથ્યાત્વનું સેવન કરવું કે મિથ્યાત્વ દોષના ભાગી થવું, તે પાપસ્થાનક ગણાય છે. તેના વિવિધ પ્રકારો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સેવ્યું હોય-જાતે આચર્યું હોય, કર્યું હોય. સેવરાવ્યું હોય-સત્તા, લાલચ કે સૂચનાથી બીજાની પાસે આચરાવ્યું હોય, બીજાની પાસે કરાવ્યું હોય. સેવતાં અનુરો હોય-તેવું જે પાપસ્થાનક-આચરણ કરી રહ્યા હોય, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ તેને અંતરથી સારું માન્યું હોય કે વચનાદિ દ્વારા અનુમોદન-ઉત્તેજન આપ્યું હોય. (૫) અર્થસંકલના મૂલપાઠ મુજબ સ્પષ્ટ છે. (૬) સૂત્ર-પરિચય જેનું સેવન કરવાથી, અથવા જે ભાવોમાં રહેવાથી પાપો બંધાય, તે ‘પાપસ્થાનક.' તેવાં ૧૮ પાપ-સ્થાનકોની સંખ્યા આ સૂત્રમાં બતાવવામાં આવી છે તેથી પ્રસ્તુત સૂત્રને ‘અઢાર પાપ-સ્થાનક'ના નામથી ઓળખવામાં આવે છે. આ સૂત્રમાં પાપનાં જે અઢાર સ્થાનકો વર્ષનીય તરીકે બતાવવામાં આવ્યાં છે, તે ધર્મ અને નીતિના સાર-નિચોડરૂપ છે, અથવા તો જગતના તમામ સંત પુરુષોએ જે જે શિખામણો આપી છે, તેના સારરૂપ છે. જે ‘હિંસા’ને પાપનું સ્થાન માને છે, તે જ તેને છોડીને ‘અહિંસક’ બની શકે છે. જે ‘જૂઠ'ને પાપનું સ્થાન માને છે, તે જ જૂઠને છોડી ‘સત્યવાદી’ થઈ શકે છે. જે ‘અણદીધી વસ્તુ લેવી' તેને પાપ સમજે છે, તે જ સર્વ પ્રકારની નાની-મોટી ચોરીઓ છોડીને ખરો ‘પ્રામાણિક' બની શકે છે. જે ‘મૈથુન’ને અનુચિત ગણે છે, પાપનું સ્થાન માને છે, તે જ ‘બ્રહ્મચારી’ થઈ શકે છે. એ જ રીતે જે માલ-મિલકત પરની મૂર્છા’ને પાપ ગણે છે, તે જ તૃષ્ણાનો દાસ મટી સાચા અર્થમાં ‘નિષ્પરિગ્રહી’ થઈ શકે છે. ક્રોધ’ને પાપ ગણ્યા વિના ‘ક્ષમા' પ્રકટતી નથી, ‘માન'ને પાપ ગણ્યા વિના ‘નમ્રતા' આવતી નથી, ‘માયા’ને પાપ ગણ્યા વિના ‘સંતોષ’માં સ્થિર થવાતું નથી. ‘લોભ’ને પાપ ગણ્યા વિના ‘સંતોષ’માં સ્થિર થવાતું નથી. એ જ રીતે ‘રાગ અને દ્વેષ’ના દ્વંદ્વને પાપ ગુણવામાં આવે તો જ તેમાંથી છુટકારો મેળવી ‘સમતા’નું સાચું સુખ માણી શકાય છે. ‘કલહ-કંકાસ કરવો,’ ‘બીજા પર આળ ચડાવવું' કે તેને જાહેર રીતે ઉતારી પાડવો યા કોઈની ચાડી ખાવી' એ પ્રત્યક્ષ પાપ જ છે. એને છોડ્યા સિવાય ‘શિષ્ટાચાર' સંભવી શકતો નથી કે ‘સજ્જનતા' આવી શકતી નથી. તે જ રીતે હર્ષ કે ઉદ્વેગ'ના પ્રવાહમાં તણાવું, ‘અન્યની નિંદા' કરવી, Page #131 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૦ ૧૧૩ અન્યને “ફસાવવા માટે જાળ બિછાવવી” એ પણ પાપ જ છે, અને આ બધાં પાપો કરતાં મોટું પાપ તે “મિથ્યાત્વ-શલ્ય” એટલે કે દેવ, ગુરુ, ધર્મ અને મુક્તિમાર્ગ વિશેની ખોટી માન્યતાઓમાં સબડ્યા કરવું તે છે. એને છોડ્યા સિવાય ગુણનો સંગ્રહ થતો નથી કે સત્યમાર્ગનું દર્શન થતું નથી. આ રીતે અઢારે પાપસ્થાનકોને સમજવાથી તે તે પાપાચરણો ટાળી શકાય છે, અને છેવટે પૂર્ણ પવિત્ર બની પરમાત્મ-દશાને પ્રાપ્ત કરી શકાય છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન સ્થાનાંગસૂત્રના પહેલા સ્થાનનું ૪૮મું તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચનસારોદ્ધારના ૨૩૭મા દ્વારમાં નીચેની ગાથાઓ આપેલી "सव्वं पाणाइवायं १, अलियमदत्तं २-३ च मेहुणं सव्वं । ४ सव्वं परिग्गहं ५ तह, राईभत्तं ६ च वोसरिमो ॥५१॥ सव्वं कोहं ७ माणं, ८ मायं ९ लोहं १० च राग ११ दोसे १२ य। कलहं १३ अब्भक्खाणं १४, पेसुन्नं १५ पर-परीवायं १६ ॥५२॥ मायामोसं १७ मिच्छादसण-सल्लं १८ तहेव वोसरिमो । अंतिमऊसासंमि देहं पि जिणाइ-पच्चक्खं ॥५३॥ આ યાદીમાં “રાત્રિભોજનનું નામ છે અને “રતિઅરતિ નું નામ આપેલું નથી. તે સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કે-”થાનાલે ત્રિપોઝ પાપસ્થાનમÀ પવિત, હિન્દુ પરંપરિવાલા પ્રોડરત-તિઃ”-સ્થાનાંગસૂત્રમાં પાપસ્થાનમાં “રાત્રિ-ભોજન'નો પાઠ જોવાતો નથી, પણ પરપરિવાદ પછી “અરતિ-રતિ'નો પાઠ જોવાય છે.” જુઓ આ વિશે સંથારા પોરિસી ગાથા ૮-૯. પ્ર.-૨-૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ ३३. सव्वस्स वि सुत्तं [प्रतिक्रमण-सूत्रम्] પ્રતિક્રમણ સૂત્ર (१) भूख ५० सव्वस्स वि देवसिअ (राइय) दुञ्चितिअ दुब्भासिअ दुच्चिट्ठिअ-इच्छाकारेण संदिसह भगवं ! इच्छं । तस्स मिच्छा मि दुक्कडं ॥ (૨) સંસ્કૃત છાયા सर्वस्य अपि दैवसिकस्य (रात्रिकस्य) दुश्चिन्तितस्य दुर्भाषितस्य दुश्चेष्टितस्य इच्छाकारेण संदिशत भगवन् । इच्छामि । तस्य मिथ्या मे दुष्कृतम् । (3) सामान्य अने विशेष अर्थ આ સૂત્રના શબ્દોના સામાન્ય અને વિશેષ અર્થ માટે જુઓ પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર-૨૭. અહીં આ સૂત્રના પાઠમાં શબ્દોના ક્રમનો થોડો ફેરફાર છે. તેથી આ ક્રમ પ્રમાણે શબ્દોના અર્થો જોવા. આ સૂત્રમાં ફેરફાર નીચે પ્રમાણે છે. तस्स [तस्य-ते सर्वे मतियार . इच्छाकारेण संदिसह भगवं । मे 16 पछी नीये प्रभारी उभे२j. [गुरु-पडिक्कमेह-साक्षात् गुरु विद्यमान होय तो प्रसंगोयित हो દ્વારા સંમતિ દર્શાવે છે.] Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર ૧૧૫ એ પ્રમાણે ગુરુ બોલ્યા પછી શિષ્ય કહે : રૂવ્ઝ [ચ્છામિ] -એ ભગવદ્ વચનને હું ઇચ્છું છું. આ સૂત્ર માટે આ પ્રમાણે શબ્દોના અર્થોનો સંબંધ જોડવો. (૪) તાત્પર્યાર્થ આ ‘પ્રતિક્રમણ સૂત્ર’થી દૈવસિક (રાત્રિક) પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે, તેથી તેને પ્રતિક્રમણ સૂત્ર કહેવામાં આવે છે. (ધર્મસંગ્રહ, પૂર્વ ભાગ પૃ. ૨૧૦માં આ સૂત્ર સંબંધી જણાવ્યું છે કે :इदं च सकल प्रतिक्रमण बीजभूतं ज्ञेयम् । ભાવાર્થ-આ સવ્વસ્સ વિ. સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજ રૂપ જાણવું. સવ્વસ્ડ-સર્વેનું-સમ્યક્ત્વમૂલ બારવ્રત વગેરેમાં અકરણીય કરવાથી કે કરણીયને નહીં કરવાથી લાગેલા અતિચારોનું. વેવસિઞ-દિવસ સંબંધી. અહીં જ્ઞથી રાત્રિ સંબંધી. પવિઞ-થી પાક્ષિક, વારમ્ભાસિત્ર-થી ચાતુર્માસિક અને સંવઞિ-થી સાંવત્સરિક (વાર્ષિક) એ પ્રમાણે સમજવાનું છે. યુક્ષિન્તિત-મનની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. દુષિત-વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, સુશ્રૃષ્ટિત-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ. રૂારેળ સવિસદ મળવ* !-હે ભગવંત ! મારા બલાત્કારથી નહીં - * શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તના દસ પ્રકારો છે, તેમાંના પહેલા પ્રકારમાં આલોયના પ્રાયશ્ચિત્ત છે. તે અહીં દેવસિયં મહોરું ? તથા સવ્વસ્લ વિ॰ સૂત્રો દ્વારા થાય છે. એ પ્રમાણે અતિચારોના નિવેદન રૂપ એક આલોચના પ્રાયશ્ચિત્ત કર્યા પછી જ્યારે ગુરુ પાસે તે અતિચારોની વિશેષ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત માગવામાં આવે ત્યારે ગુરુ ડિલ્મમેદ એ આદેશથી પ્રતિક્રમણ નામનું ‘મિચ્છા મિ દુધડ’ દેવાનું બીજું પ્રાયશ્ચિત્ત ફરમાવે છે, એમ સમજવું. આને અંગે શ્રી દેવસૂરિકૃત તિદિનચર્યામાં તો એમ જણાવ્યું છે કે ગુરુ ડિમેદ એમ પ્રગટ કહેતા નથી, પણ સંજ્ઞા વગેરેથી રજા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પણ આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણ-દોષથી પાછા હઠવા માટે, અનુમતિઆજ્ઞા આપો. એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો અટકે. ત્યારે ગુરુડિમે-પ્રતિક્રમણ કરો કહે-આજ્ઞા આપે. આ ગુરુવચનના સ્વીકાર માટે શિષ્ય કહે : ફક્કું ઇચ્છું છું.-આપની આજ્ઞા પ્રમાણ છે, તેમ કહે : તસ્સ મિચ્છા મિ દુધીડું-એ સર્વે અતિચારો રૂપ મારું તે પાપ (દુષ્કૃત) મિથ્યા થાઓ, નાશ પામો તેમ ઉચ્ચારે પછી ‘વંદિત્તુ સૂત્ર’ વીરાસને બેસીને, અને તે ન આવડે તો જમણો ઢીંચણ ઊંચો રાખીને બોલે. (૫) અર્થસંકલના દિવસ (રાત્રિ) દરમિયાન સર્વે દુષ્ટ ચિંતન કરવાથી, પાપવચનો બોલવાથી અને દુષ્ટ પ્રવૃત્તિથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે હે ભગવંત ! મારા બલાત્કારથી નહીં પણ આપની ઇચ્છાથી મને પ્રતિક્રમણદોષથી પાછા હઠવા માટે અનુમતિ આપો. એમ કહીને મૌનપણે ગુરુની સન્મુખ જોતો ઊભો રહે ત્યારે ગુરુ-ડિમેહ-પ્રતિક્રમણ કરો કહે-આજ્ઞા આપે. ત્યારે શિષ્ય-‘ઇચ્છ’ હું ઇચ્છું છું-આપની આજ્ઞા પ્રમાણ છે, કહીને એ સર્વે અતિચારો રૂપ મારું તે પાપ-દુષ્કૃત મિથ્યા-થાઓ-નાશ પામો તેમ ઉચ્ચારે. દર્શાવે છે. તે ગાથા નીચે પ્રમાણે છે. गंभीरमगुणनिहिणो, मणवयकाएहिं विहिअसमभावा । पडिक्कमह त्ति न जंपइ, भणंति तं णइगुरु रुट्ठा ||२०|| ભાવાર્થ-ગંભીરતાના ભંડાર સરખા અને મન-વચન-કાયાથી કર્યો છે સમતાભાવ જેમણે, એવા રાગ-દ્વેષ રહિત ગુરુ પડિ મેદ એમ સ્પષ્ટતા કહેતા નથી પણ અતિચાર લગાડનાર શિષ્ય પ્રત્યે રોષાયમાન હોય તેમ તેને સંજ્ઞાથી કહે છે. અર્થાત્ હૃદયમાં રોષ નહીં છતાં, ફરી તેવા દોષો ન કરે તે માટે, જાણે રિસાયા હોય તેમ દેખાવ કરે અને એ કારણે પ્રગટ આદેશ નહીં કરતાં સંજ્ઞાથી ફરમાવે. -ધર્મસંગ્રહ ભાષા, ભાગ-૧, પૃ. ૫૮૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ સૂત્ર૦૧૧૭ (૬) સૂત્ર પરિચય આ પ્રતિક્રમણ સૂત્ર ચોથા આવશ્યકની પ્રતિક્રમણ ક્રિયામાં, શ્રાવક અઢાર પાપસ્થાનક સૂત્રનો પાઠ ભણ્યા પછી આ પ્રતિક્રમણ સૂત્રનો પાઠ ભણતાં ગુરુની આજ્ઞા માટે થોભે છે. ત્યારે ગુરુ સંજ્ઞાથી કહે છે : પડિક્શમેદપ્રતિક્રમણ કરો' એ પ્રમાણે આજ્ઞા આપે છે. શિષ્ય-“ઇચ્છે'-એમ કહીને ગુરુ આજ્ઞાને સ્વીકારી ક્રિયા કરે છે અને તરત જ બેસીને વીરાસનપૂર્વક વિધિ અનુસાર વંદિતુ સૂત્ર ભણે છે. આ પ્રતિક્રમણનો બીજભૂત પાઠ અથવા સંક્ષિપ્ત પાઠ છે. તે જ પ્રમાણે ડિHI-વ-સુત્ત પ્રતિમા સ્થાપના સૂત્ર-૨૭નો પણ લગભગ તેને મળતો પાઠ છે. પરંતુ ત્યાં એ પાઠ રૂંછાળ૦ ઇત્યાદિથી શરૂ થાય છે. અને અંતમાં તલ્સ શબ્દ નથી જ્યારે અહીં આ સૂત્રનો પાઠ સત્રસ્ત વિ૦થી શરૂ થાય છે. અને અંતમાં તસ શબ્દપૂર્વક મિચ્છા મિ દુધaઉં નો પાઠ છે. આ પ્રમાણે અંતર છે. આ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા માટે ગુરુ આજ્ઞા લેવાય છે. જ્યારે સૂત્ર ૨૭ પ્રતિક્રમણની સ્થાપના કરવા માટે છે અને તે માટે ગુરુઆજ્ઞા લેવામાં આવે છે, એમ સમજવું. પ્રતિમણ-ઢવા-સુન્ન-નો પાઠ ભણતી વખતે ગુરુ યાદ એ પ્રમાણે આજ્ઞા આપે છે. જ્યારે અહીં ગુરુ પડશ્નમેદ એ પ્રમાણે આજ્ઞા આપે છે. એથી આ સૂત્રનું નામ (બીજભૂત અથવા સંક્ષિપ્ત) પ્રતિક્રમણ સૂત્ર પાડવામાં આવેલ છે. અને એ પ્રમાણે બને સૂત્રની ભિન્નતાને કારણે સૂત્રો અલગ અલગ આપવામાં આવેલ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ શ્રી હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણના પ્રકાશ ૩.ના ગુર્જરાનુવાદ પૃ. ૩૩૬માં નીચે પ્રમાણે જણાવેલ છે. અહીં શિષ્ય અધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા વૈરાગ્યવાળો, માયા, અભિમાન આદિથી રહિત બની પોતાના સર્વ અતિચારની સવિશેષ વિશુદ્ધિ માટે આ પ્રમાણે સૂત્ર પાઠ બોલે : Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ सव्वस्स वि देवसिय दुश्चितिय-दुब्भासिय, दुच्चिट्ठिय इच्छाकारेण સંવિદ ? આ સર્વ પદોમાં છઠ્ઠી વિભક્તિનો લોપ થયો છે. તેનો અર્થ આ પ્રમાણે-આખા દિવસ સંબંધી અણુવ્રત વગેરેમાં ન કરવા યોગ્ય કરવાથી અને કરવા યોગ્ય ન કરવાથી જે જે અતિચારો લાગ્યા હોય, તેનું, કેવા પ્રકારના? તે કહે છે-તિય-આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિતવન કરવાથી, આથી માનસિક અતિચાર કહ્યા. તથા ટુંક્માલિય-દુર્ભાષણ કરવા રૂપ અતિચાર, એ વચન-વિષયક અતિચારો કહ્યા તથા સુવૂિમિ-નિષેધ કરેલા દોડવા, કૂદવા વગેરે રૂપ કાયાની ક્રિયા-ચેષ્ટા તે કાયિક અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે કહે છે-છોરે સંવિદ ભવાન –હે ભગવંત ! મારા બળાત્કારથી નહીં પણ આપની ઈચ્છાથી મને પ્રતિક્રમણ માટે-દોષથી પાછા હઠવા માટે અનુમતિ આપો, એમ કહીને શિષ્ય મૌનપણે ગુરુની સન્મુખ જોતો ઊભો રહે, ત્યારે ગુરુ પડિમેદ-પ્રતિક્રમણ કરો-એમ કહે, ત્યારે પોતે ગુરુ વચનનો સ્વીકાર કરવા માટે રૂછં–મારે આપની આજ્ઞા પ્રમાણ છે એમ કહી તખ્ત મિચ્છા મિ દુધઉં એટલે ઉપર જણાવેલા સર્વે અતિચારો રૂપી મારું પાપ મિથ્યા થાઓ-અર્થાત્ એ અતિચારોની હું જુગુપ્સા કરું છું. પછી અતિચારોનું વિસ્તારથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવા માટે વિધિ અનુસાર વંવિા-સૂત્ર ભરાય છે. યોગશાસ્ત્ર, ગુર્જરાનુવાદ પ્ર. ૩, પૃ. ૩૩૬. Page #137 -------------------------------------------------------------------------- ________________ ३४. सावग-पडिक्कमण-सुत्तं* (श्रावक-प्रतिक्रमण-सूत्रम्) वाहत्तु' सूत्र (१) भूसा (गाहा) वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सव्वसाहू अ । इच्छामि पडिक्कमिडं, सावग-धम्माइआरस्स ॥१॥ जो मे वयाइआरो, नाणे तह दंसणे चरित्ते अ । सुहुमो य बायरो वा, तं निंदे तं च गरिहामि ॥२॥ दुविहे परिग्गहम्मी, सावज्जे बहुविहे अ आरंभे । कारावणे अ करणे, पडिक्कमे देसि सव्वं ॥३॥ जं बद्धमिदिएहि, चहिँ कसाएहिं अप्पसत्थेहिं । रागेण व दोसेण व, तं निदे तं च गरिहामि ॥४॥ आगमणे निग्गमणे, ठाणे, चंकमणे अणाभोगे । अभिओगे अ निओगे, पडिक्कमे देसि सव्वं ॥५॥ * શ્રી વિજયસિંહસૂરિજીએ આના ઉપર જે ચણિ (ચૂર્ણિ) રચી છે તેના બીજા પદ્યમાં તેમણે આ સૂત્રનો “સમણોવાસગ પડિક્કમણસુત્ત' તરીકે ઉલ્લેખ કર્યો છે. આ સૂત્ર ઉપર શ્રી રત્નશેખરસૂરિએ જે અર્થદીપિકા રચી છે તેમાં તેમણે આ સૂત્રનો પ્રારંભમાં “ગૃહપ્રતિક્રમણ-સૂત્ર” તરીકે અને અંતમાં “શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર' અને “શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર તરીકે નિર્દેશ કર્યો છે. -श्री 8 सत्य प्रश वर्ष 3. ७. पृ. २५६. ૧. આ સૂત્રનાં પદ્યો ૩૮, ૩૯, ૪૯ – એ પ્રમાણે ત્રણ ગાથા “સિલોગ' છંદમાં छ. पाहीनी कधी डट छम छे. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ संका कंख विगिच्छा, पसंस तह संथवो कुलिंगीसु । सम्मत्तस्स-इआरे, पडिक्कमे देसि सव्वं ॥६॥ छक्काय-समारंभे, पयणे अ पयावणे अ जे दोसा । अत्तट्ठा य परट्ठा, उभयट्ठा चेव तं निंदे ॥७॥ पंचण्हमणुव्वयाणं, गुणव्वयाणं च तिण्हमइआरे । सिक्खाणं च चउण्हं, पडिक्कमे देसि सव्वं ॥८॥ पढमे अणुव्वयम्मी, थूलग-पाणाइवाय-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमाय-प्पसंगेणं ॥९॥ वह-बंध-छवि-च्छेए, अइभारे भत्त-पाण-वुच्छेए । पढमवयस्स-इआरे, पडिक्कमे देसि सव्वं ॥१०॥ बीए अणुव्वयम्मी, परिथूलग-अलियवयण-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमाय-प्पसंगेणं ॥११॥ सहसा-रहस्स-दारे, मोसुवएसे अ कूडलेहे अ । बीयवयस्स-इआरे, पडिक्कमे देसि सव्वं ॥१२॥ तइए अणुव्वयम्मी, थूलग-परदव्व-हरण-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमाय-प्पसंगणं ॥१३॥ तेनाहड-प्पओगे, तप्पडिरूवे विरुद्ध-गमणे अ । कूडतुल-कूडमाणे, पडिक्कमे देसि सव्वं ॥१४॥ चउत्थे अणुव्वयम्मी, निच्चं परदार-गमण-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमाय-प्पसंगेणं ॥१५॥ अपरिग्गहिआ-इत्तर-अणंग-वीवाह-तिव्व-अणुरागे । चउत्थवयस्स-इआरे, पडिक्कमे देसि सव्वं ॥१६॥ १. मा (08 uथा-१०, १२, १४, १६, १८, १८, २१, २६थी 30 भने ૩૩ એમ એકંદરે ૧૪ ગાથાઓના પ્રથમ પદને પ્રતીક રૂપે દર્શાવીને પાક્ષિક અતિચારમાં વિચારણા કરવામાં આવે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ 'वहित्तु' सूत्र ● १२१ इत्तो अणुव्वए पंचमम्मि आयरिअमप्पसत्थम्मि । परिमाण-परिच्छेए, इत्थ पमाय - प्पसंगेणं ॥ १७॥ धण-धन्न - खित्त-वत्थू, रूप्प - सुवन्ने अ कुविअ - परिमाणे । दुपए चउप्पयम्मि य, पडिक्कमे देसिअं सव्वं ॥१८॥ गमणस्स य परिमाणे, दिसासु उड्डुं अहे अ तिरिअं च । ★ वुड्डि सइ - अंत्तद्धा, पढमम्मि गुणव्वए निंदे ॥ १९ ॥ मज्जम्मि अ मंसम्मि अ, पुप्फे अ फले अ गंध मल्ले अ । उवभोग-परीभोगे, बीअम्मि गुणव्वए निंदे ॥२०॥ सच्चित्ते पडिबद्धे, अपोल - दुप्पोलियं च आहारे । तुच्छोसहि-भक्खणया, पडिक्कमे देसिअं सव्वं ॥ २१ ॥ इंगाली - वण - साडी भाडी फोडी सुवज्जए कम्मं । वाणिज्जं चेव दंत - लक्ख-रस- केस - विस - विसयं ॥२२॥ एवं खु जंतपीलण -कम्मं निल्लंछणं च दव- दाणं । सर - दह-तलाय - सोसं, असई-पोसं च वज्जिज्जा ( ज्जेमि ) ॥२३॥ सत्यग्गि-मुसल- जंतग-तण-कट्ठे मंत- मूल - भेसज्जे । दिन्ने दवाविए वा, पडिक्कमे देसिअं सव्वं ॥२४॥ हाणुव्वट्टण-वन्नग - विलेवणे सद्द-रूव-रस- गंधे । वत्थासण - आभरणे, पडिक्कमे देसिअं सव्वं ॥२५॥ कंदप्पे कुक्कुइए, मोहरि - अहिगरण - भोग - अइरिते । दंडम्मि अणवट्टाए, तइअम्मि गुणव्वए निंदे ॥ २६ ॥ तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइ - विहूणे । सामाइय (ए) वितह - कए, पढमे सिक्खावए निंदे ॥२७॥ - ★ वुड्डी पाठांतर - श्राद्ध प्रतिभासूत्र - भाषांतर, पृ. २६४. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ आणवणे पेसवणे, सद्दे रुवे अ पुग्गल - क्खेवे । देसावगासिअम्मी, बीए सिक्खावए निंदे ॥ २८ ॥ संथारूच्चारविही- पमाय तह चेव भोअंणाभोए । पोसहविहि-विवरीए, तईए सिक्खावए निंदे ॥ २९ ॥ सच्चित्ते निक्खिवणे, पिहिणे ववएस - मच्छरे चेव । कालाइक्कम - दाणे, चउत्थे - सिक्खावए निंदे ॥३०॥ सुहिएस अ दुहिएसु अ, जा मे अस्सं ( सं ) जसु अणुकंपा । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥३१॥ साहूसु संविभागो, न कओ तव चरण- करण- जुत्तेसु । संते फासुअदाणे, तं निंदे तं च गरिहामि ॥३२॥ इह लोए परलोए, जीविअ - मरणे अ आसंस-पओगे । पंचविहो अइआरो, मा मज्झं हुज्ज मरणंते ॥३३॥ कारण काइआस्सा, पडिक्कमे वाइअस्स वायाए । मणसा माणसिअस्सा, सव्वस्स वयाइआरस्स ॥३४॥ वंदण-वय- सिक्खा - गारवेसु सण्णा - कसाय - दंडेसु । गुत्तीसु अ समिईसु अ, जो अइआरो अ तं निंदे ॥ ३५ ॥ सम्मद्दिट्ठी जीवो, जइ वि हु पावं समायरड् किंचि । अप्पो सि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥३६॥ तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहि व्व सुसिक्खिओ विज्जो ॥३७॥ सिलोगो ( अनुष्टुप ) जहा विसं कुठ्ठ-गयं, मंत-मूल-विसारया । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ॥ ३८ ॥ १. छं६मां प ४०-४२ रयायां छे. Page #141 -------------------------------------------------------------------------- ________________ 'वाहत्तु' सूत्र.१२ एवं अट्ठविहं कम्मं, राग-दोस-समज्जिअं । आलोअंतो अ निंदतो, खिप्पं हणइ सुसावओ ॥३९॥ (गाहा) कय-पावो वि मणुस्सो, आलोइअ निदिअ (य) गुरु-सगासे । होइ अरेग लहुओ, ओहरिअ-भरु व्व भारवहो ॥४०॥ आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होई । दुक्खाणमंतकिरिअं, काही अचिरेण कालेण ॥४१॥ आलोअणा बहुविहा, न य संभरिआ पडिक्कमण-काले । मूलगुण-उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ॥४२॥ तस्स धम्मस्स केवलि-पन्नत्तस्स' । अब्भुट्टिओ मि आराहणाए विरओ मि विराहणाए । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥४३॥ जावंति चेइआइं, उड्डे अ अहे अ तिरिअलोए अ । सव्वाइं ताई वंदे, इह संतो तत्थ संताई ॥४४॥ जावंत के वि साहू, भरहेरवय-महाविदेहे अ । सव्वेसि तेसिं पणओ, तिविहेण तिदंड-विरयाणं ॥४५॥ चिर-संचिअ-पाव-पणासणीइ, भव-सय-सहस्स-महणीए । चउवीस-जिण-विणिग्गय-कहाइ वोलंतु मे दिअहा ॥४६॥ मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ । सम्मट्ठिी देवा, दितु समाहि च बोहिं च ॥४७॥ पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिक्कमणं । असद्दहणे अ तहा, विवरीअ-परूवणाए अ ॥४८॥ १. मा पंडित राधम छे. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (अनुष्टुप्) खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केाई ॥ ४९ ॥ ( गाहा ) एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिउं (अं) सम्मं । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीसं ॥५०॥ (२) संस्कृत छाया वन्दित्वा सर्वसिद्धान्, धर्माचार्यान् च सर्वसाधून् च । इच्छामि प्रतिक्रमितुं श्रावकधर्मातिचारस्य ( रात् ) ॥ १ ॥ यः मे व्रतातिचारः, ज्ञाने तथा दर्शने चारित्रे च । सूक्ष्मः वा बादरः वा, तं निन्दामि तं च गर्हे ॥२॥ द्विविधे परिग्रहे, सावद्ये बहुविधे च आरम्भे । कारणे च करणे, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥३॥ यद् बद्धम् इन्द्रियैः, चतुर्भिः कषायैः अप्रशस्तैः । रागेण वा द्वेषेण वा, तत् निन्दामि तत् च गर्हे ॥४॥ आगमने निर्गमने, स्थाने चङ्क्रमणे अनाभोगे । अभियोगे च नियोगे, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥५॥ शङ्का काङ्क्षा विचिकित्सा, प्रशंसा तथा संस्तवः कुलिङ्गिषु । सम्यक्त्वस्य अतिचारान् प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥६॥ षट्काय-समारम्भे, पचने च पाचने च ये दोषाः । आत्मार्थं च परार्थम्, उभयार्थं च एव तान् निन्दामि ॥७॥ पञ्चानाम् अणुव्रतानां गुणव्रतानां च त्रयाणाम् अतिचारान् । शिक्षाणां च चतुर्णां प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥८॥ १. पार्श्वद्भृत टीअमां तो 'प्रतिक्रमे' छे ते समुचित छे. 'म' धातु उभययः प्रथम गानो छे. खेटले प्रतिक्रामामि समुयित छे. 'प्रतिक्राम्यामि' आमां योधा गानो परस्मैप ३५ छे ते पा समुखित छे. Page #143 -------------------------------------------------------------------------- ________________ 'वहित्तु' सूत्र ● १२५ प्रथमे अणुव्रते, स्थूलक-प्राणातिपात विरतितः । अतिचरितम् अप्रशस्ते, अत्र प्रमाद - प्रसङ्गेन ॥९॥ वध-बन्ध - छविच्छेदे, अतिभारे भक्त-पान- व्यवच्छेदे । प्रथमव्रतस्य अतिचारान्, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥१०॥ द्वितीये अणुव्रते, परिस्थूलक - अलीकवचन - विरतितः । अतिचरितम् अप्रशस्ते, अत्र प्रमाद - प्रसङ्गेन ॥११॥ सहसा - रहः- स्वदारेषु, मृषोपदेशे च कूटलेखे च । द्वितीयव्रतस्य अतिचारान्, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥१२॥ तृतीये अणुव्रते, स्थूलक - परद्रव्य-हरण - विरतितः । अतिचरितम् अप्रशस्ते, अत्र प्रमाद - प्रसङ्गेन ॥१३॥ स्तेनाहृत-प्रयोगे, तत्प्रतिरूपे विरूद्ध - गमने च । कूटतुला - कूटमाने, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥१४॥ चतुर्थे अणुव्रते, नित्यं पर-दार-गमन - विरतितः । अतिचरितम् अप्रशस्ते, अत्र प्रमाद - प्रसङ्गेन ॥ १५ ॥ अपरिगृहीता- इत्वरा - अनङ्ग- विवाह - तीव्रानुरागान् । चतुर्थव्रतस्य अतिचारान्, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥१६॥ इतः अणुव्रते पञ्चमे, अतिचरितम् अप्रशस्ते । परिमाण-परिच्छेदे, अत्र प्रमाद - प्रसङ्गेन ॥१७॥ धन-धान्य - क्षेत्र - वास्तु-रूप्य सुवर्णे च कुप्य - परिमाणे । द्विपदे चतुष्पदे च प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥१८॥ गमनस्य च परिमाणे, दिक्षु ऊर्ध्वम् अधः च तिर्यक् च । वृद्धि - स्मृति- अन्तर्धा, प्रथमे गुणव्रते निन्दामि ॥ १९ ॥ मद्ये च मांसेच, पुष्पे च फले च गन्ध-माल्ये च । उपभोग - परिभोगौ, द्वितीये गुणव्रते निन्दामि ॥२०॥ सचित्ते प्रतिबद्धे, अप्रज्वलित - दुष्प्रज्वलित आहारे । तुच्छ - औषधि - भक्षणता( णात् ), प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥२१॥ आरी-वन- शकटी - भाटीक-स्फोटीषु (स्फोटं ), वर्जयेत् (सुवर्जयेत् ) कर्म । वाणिज्यं च एव दन्त - लाक्षा - रस - केश - विष- विषयम् ॥२२॥ · Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ एवं खलु यन्त्र - पीलनकर्म, निर्लाञ्छनं च दवदानम् । सर-हूद- तडाग - शोषम्, असतीपोषं च वर्जयेत्त् ॥२३॥ शस्त्र - अग्नि- मुशल- यन्त्र - तृण-काष्ठे मन्त्र - मूल - भैषज्ये । दत्ते दापिते वा, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥२४॥ स्नान - उद्वर्तन-वर्णक- विलेपने शब्द-रूप-रस- गन्धे । वस्त्र- आसन- आभरणे, प्रतिक्रामामि दैवसिकं सर्वम् ॥ २५ ॥ कन्दर्पे कौकुच्ये, मौखर्ये अधिकरण- भोगातिरिक्ते । दण्डे अनर्थाय तृतीये गुणव्रते निन्दामि ॥ २६ ॥ त्रिविधे दुष्प्रणिधाने, अनवस्थाने तथा स्मृति - विहीने । सामायिके वितथे कृते, प्रथमे शिक्षाव्रते निन्दामि ॥२७॥ आनयने प्रेषणे, शब्दे रूपे च पुद्गल क्षेपे । देशावकाशिके, द्वितीये शिक्षाव्रते निन्दामि ॥२८॥ संस्तार-उच्चारविधि - प्रमादे तथा च एव भोजनाभोगे । पोषध - विधि-विपरीते, तृतीये शिक्षाव्रते निन्दामि ॥ २९ ॥ सचित्ते निक्षेपणे, पिधाने व्यपदेश-मत्सरे च एव । कालातिक्रम- दाने, चतुर्थे शिक्षाव्रते निन्दामि ॥३०॥ सुखि(हि) तेषु च दुःखितेषु च, या मे असं( स्व )यतेषु अनुकम्पा । रागेण वा द्वेषेण वा, तां निन्दामि तां च गर्हे ॥३१॥ साधुषु संविभागः, न कृतः तपश्चरण-करण - युक्तेषु । सति प्रासुकदाने, तं निन्दामि तं च गर्हे ॥३२॥ इह लोके परलोके, जीविते मरणे च आशंसा - प्रयोगे । पञ्चविधः अतिचारः, मा मम भवेत् मरणान्ते ॥ ३३ ॥ कायेन कायिकस्य, प्रतिक्रामामि वाचिकस्य वाचा । मनसा मानसिकस्य, सर्वस्य व्रतातिचारस्य ॥३४॥ वन्दन- व्रत- शिक्षा - गौरवेषु संज्ञा- कषाय - दण्डेषु । गुप्तिषु च समितिषु च यः अतिचारः च तं निन्दामि ॥३५॥ सम्यग्दृष्टिः जीवः, यद्यपि खलु पापं समाचरति किञ्चित् । अल्पः तस्य भवति बन्धः, येन न निर्दयं कुरुते ॥३६॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ हत्तु' सूत्र. १२७ तदपि खलु सप्रतिक्रमणं, सपरितापं सोत्तरगुणं च । क्षिप्रम् उपशमयति, व्याधिम्, इव सुशिक्षितः वैद्यः ॥३७॥ यथा विषं कोष्ठगतं, मन्त्र-मूल-विशारदाः । वैद्याः जन्ति मन्त्रैः, ततः स भवति निर्विषः ॥३८॥ एवम् अष्टविधं कर्म, राग-द्वेष-समर्जितम् । आलोचयन् च निन्दन्, क्षिप्रं हन्ति सुश्रावकः ॥३९॥ कृतपापः अपि मनुष्यः, आलोच्य निन्दित्वा च गुरु-सकाशे । भवति अतिरेक-लघुकः, अपहृतभारः इव भारवहः ॥४०॥ आवश्यकेन एतेन, श्रावकः यद्यपि बहुरजा( तः) भवति । दुःखानाम् अन्तक्रियां, करिष्यति अचिरेण कालेन ॥४१॥ आलोचना बहुविधा, न संस्मृता प्रतिक्रमण-काले । मूलगुणे उत्तरगुणे, तां निन्दामि तां च गहें ॥४२॥ तस्य धर्मस्य केवलि-प्रज्ञप्तस्य अभ्युत्थितः अस्मि आराधनायै, विरतः अस्मि विराधनायाः । त्रिविधेन प्रतिक्रान्तः, वन्दे जिनान् चतुर्विंशतिम् ॥४३॥ यावन्ति चैत्यानि, ऊर्श्वे चाधश्च तिर्यग्लोके च । सर्वाणि तानि वंदे, इह सन् तत्र सन्ति ॥४४॥ यावन्तः के अति साधवः, भरत-ऐवत-महाविदेहे च । सर्वेभ्यः तेभ्यः प्रणतः, त्रिविधेन त्रिदण्ड-विरतेभ्यः ॥४५॥ चिर-सञ्चित-पाप-प्रणाशन्या, भव-शत-सहस्त्रमथन्या । चतुर्विशति-जिन-विनिर्गत-कथया गच्छन्तु मम दिवसाः ॥४६॥ मम मङ्गलम् अर्हन्तः, सिद्धाः साधवः श्रुतं च धर्मः च । । सम्यग्दृष्टयः देवाः, ददतु समाधि च बोधि च ॥४७॥ प्रतिषिद्धानां करणे, कृत्यानाम् अकरणे प्रतिक्रमणम् । अश्रद्धाने च तथा, विपरीत-प्रख्यणायां च ॥४८॥ क्षमयामि सर्वजीवान्, सर्वे जीवाः क्षाम्यन्तु मे । मैत्री मे सर्वभूतेषु, वैरं मम न केनचित् ॥४९॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ एवम् अहम् आलोच्य, निन्दित्वा गर्हित्वा जुगुप्सित्वा सम्यक् । त्रिविधेन प्रतिक्रान्तः, वन्दे जिनान् चतुर्विंशतिम् ॥५०॥ (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થાદિ (તાત્પર્યાર્થ તથા અર્થ સંકલના) [આ સૂત્ર મોટું હોવાથી વાચકની સરળતા ખાતર સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ તથા અર્થ-સંકલના એકીસાથે લીધેલાં છે. શબ્દની શરૂઆતમાં મૂકેલો અંક ગાથાનો તથા વિવરણનો ક્રમ સૂચવે છે.] (૧-૩) વંવિત્તુ-[વન્વિ]-વંદીને, નમસ્કાર કરીને. ‘વન્દ્’ ધાતુ અભિવાદન અને સ્તુતિ એ બંને માટે વપરાય છે. તેમાં કાયાથી નમસ્કાર કરવો તે ‘અભિવાદન' છે અને વચનથી સ્તવના કરવી તે ‘સ્તુતિ’ છે. આ બંને ક્રિયાઓ મનની સહાય વડે થાય છે, એટલે કે મન, વચન અને કાયા વડે થતો નમસ્કાર એ ‘વંદન’નો યોગ્ય અર્થ છે. વંવિત્તુ-એ અનિયમિત સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. જુઓ પ્રાકૃત માર્ગોપદેશિકા પૃ. ૧૭૫. સસિદ્ધે [સર્વસિદ્ધાન્]-સર્વ સિદ્ધોને, સર્વ સિદ્ધ ભગવંતોને. સર્વ-બધા. ‘સિદ્ધો'ને-સિદ્ધ ભગવંતોને. જે જે આત્માઓ કર્મ ખપાવીને ‘સિદ્ધ' થયા છે તે બધાઓને. તેમાં તીર્થંકરપદવી પામીને સિદ્ધ થયા હોય કે તીર્થંકર-પદવી પામ્યા વિના ‘સિદ્ધ’ થયા હોય, તીર્થની સ્થાપના થયા પછી ‘સિદ્ધ’ થયા હોય, કે તે પહેલાં ‘સિદ્ધ' થયા હોય, સ્વયં બોધ પામીને કર્મ-ક્ષય કર્યો હોય કે આચાર્યાદિના બોધથી બોધિત થઈને કર્મ-ક્ષય કર્યો હોય, તે બધાનો સમાવેશ થાય છે. વળી તે પુરુષ-લિંગે ‘સિદ્ધ’ થયા હોય, સ્ત્રી-લિંગે ‘સિદ્ધ’ થયા હોય કે નપુંસક-લિંગે ‘સિદ્ધ’ થયા હોય, સાધુના વેષમાં ‘સિદ્ધ’ થયા હોય, તેથી ભિન્ન કોઈ પણ વેષમાં ‘સિદ્ધ’ થયા હોય, કે ગૃહસ્થના વેષમાં જ ‘સિદ્ધ’ થયા હોય, એકલા ‘સિદ્ધ' થયેલા હોય, કે અન્ય જીવોની સાથે ‘સિદ્ધ' થયેલા હોય; તે સિદ્ધના પંદર ભેદોનો આમાં સમાવેશ થાય છે. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (અર્થદીપિકા) પૃ. ૨૪.માં જણાવ્યું છે કે :- સાર્વા: Page #147 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર૦ ૧૨૯ -તીર્થ: (૨. સર્વ સિદ્ધાર્વા) આ બીજા અર્થ પ્રમાણે-જેઓ સર્વ વસ્તુઓને જાણે અથવા સર્વનું હિત કરે તે સાર્વ અથવા તીર્થકર. તેથી અરિહંત ભગવંતોને તથા સિદ્ધ ભગવંતોન-(અરિહંત અને સિદ્ધના વર્ણન માટે જુઓ સૂત્ર-૧) અહીં બીજો અર્થ વધારે અનુકૂળ છે. થાયરિણ-ચાર્યાન-ધર્માચાર્યોને. ધર્મ-સંબંધી આચાર્ય તે “ધર્માચાર્ય, તેઓને. જે શ્રુતધર્મ તથા ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા) એ બન્ને પ્રકારને આચરે અને એ ધર્મનું પ્રદાન કરે તેમને ધર્માચાર્યોને. (“આચાર્યના વર્ણન માટે જુઓ સૂત્ર ૨.) મ-[]*-અને. આ અવ્યયથી શ્રુતજ્ઞાનનું અધ્યાપન કરાવનારા ઉપાધ્યાયોને સમજવા. સવ્યસાદૂ-સર્વસાધૂન-સર્વ સાધુઓને. સર્વ શબ્દથી અહીં જિનકલ્પી, સ્થવિરકલ્પી, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવચ્છેદક આદિ “સાધુના સર્વ પ્રકારો સમજવાના છે. સાધુના ગુણો માટે જુઓ સૂત્ર ૧. --અને. અહીં જિન સ્થવિર કલ્પિકાદિ મુનિ. રૂછામિ-[ફછામિ-ઇચ્છું છું. પદ [પ્રતિઋમિતુ-પ્રતિક્રમણ કરવાને. પ્રતિક્રમણના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૬. સાવ-થરૂારસ-[શ્રાવળ-ધતિવારણ્ય(રાત)]-શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી. (અહીં છઠ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે.) *a %ાહુપાધ્યાયા-શ્રુતાથ્થાપવાનું શ્રાદ્ધપ્રતિમા સૂત્ર (અર્થદીપિકા) પૃ. ૨ મા. પ્ર.-૨-૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શ્રાવકનો ધર્મ તે “શ્રાવકધર્મ તેમાં લાગેલા અતિચારો તે શ્રાવકધર્માતિચારો, તેથી. અહીં અતિચાર શબ્દ જાતિ અર્થમાં એકવચનાત છે, માટે સર્વ જાતિના અતિચારોથી એમ સમજવું. “શ્રાવક' શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૧. ધર્મ' શબ્દથી અહીં બાર વ્રતો કે તે પૈકીના કોઈ પણ વ્રતવાળો ધર્મ, અપેક્ષિત છે. એટલે કે શ્રાવકને અંગે જણાવેલા જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેના કુલ ૧૨૪ અતિચારોથી નિવૃત્ત થવા ઈચ્છું છું. (૧-૪) વંવિનુ સર્વાસિદ્ધ થાયરિ મ સવ્વસાહૂ અ-સર્વ અરિહંતોને, સિદ્ધોને, આચાર્યોન, ઉપાધ્યાયોને અને સર્વ સાધુઓને વંદન કરીને-આ પ્રમાણે અર્થ થાય છે. તેથી આ પહેલી અડધી ગાથાથી સર્વ વિઘ્નોની શાંતિ માટે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે જેણે, એવો શ્રાવક અહીં અપેક્ષિત છે. રૂછામિ ડિમિનું સવિ-ધHIકારશ્ન-શ્રાવક-ધર્મમાં લાગેલા અતિચારોથી એટલે કે ૧૨૪ અતિચારોથી નિવૃત્ત થવા. ધારણ કરેલા શ્રાવક-વ્રતમાં પ્રમાદથી કે શરત-ચૂકથી જે કાંઈ ભૂલો કે સ્કૂલનાઓ થઈ હોય, તેને યાદ કરીને, તેથી પાછો ફરું છું. (૧-૫) સર્વે અરિહંત ભગવંતોને, સિદ્ધ ભગવંતોને, ધર્માચાર્યોને, ઉપાધ્યાય ભગવંતોને તથા સર્વે સાધુઓને વંદન કરીને શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું. અવતરણિકા-સાધારણ રીતે શ્રાવક બાર વ્રતધારી અને જ્ઞાનાચારાદિ પાચેય આચારને પાલન કરનાર હોવો જોઈએ. એ બાર વ્રત અને પંચાચારના પાલનમાં પ્રમાદવશાત્ અતિચારોનો સંભવ હોવાથી તે અતિચારોનું ઓઘદષ્ટિએ સામુદાયિક પ્રતિક્રમણ આ બીજી ગાથામાં દર્શાવાયું છે. (૨-૪) -[ ]–જે. -[+]-મારો. Page #149 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૧૩૧ વાગો [વ્રતાતિવાદ-વ્રતનો અતિચાર, વ્રતને વિશે લાગેલો અતિચાર. વ્રત-વિરતિ નિયમ, ધાર્મિક પ્રતિજ્ઞા. દેશવિરતિ-શ્રાવકનાં બાર વ્રતો અહીં વક્ષ્યમાણ છે. व्रतनो अतिचार व्रतभi अतिचार ते व्रतातिचारः । ના-(જ્ઞાને-જ્ઞાનમાં, જ્ઞાનની આરાધનામાં. તદ [તથા)-તે જ રીતે. વંતો-ર્શિ-દર્શનમાં, દર્શનની આરાધનામાં. ચરિત્તે-વરિ-ચારિત્રમાં, ચારિત્રની આરાધનામાં. મ-(૨)-અને. આ અવ્યયથી તપ-આચાર, વીર્યાચાર, સંલેખના તથા સમ્યકત્વના અતિચારો સૂચવાયા છે. સુહુનો-(સૂક્ષ્મ:]-સૂક્ષ્મ, બહુ નાનો, જલદી ખ્યાલમાં ન આવે તેવો. -અથવા વાય-[વા-બાદર, મોટો, જલદી ખ્યાલમાં આવે તેવો. વા-[a]-અથવા. તં-[તમ-તેને, તે અતિચારને. નિદ્દે-[નિન્દષિ-નિંદું છું, આત્મ-સાક્ષીએ વખોડી કાઢું છું. નરહમિ-[ë-ગણું છું, ગુરુ-સાક્ષીએ પ્રકાશું છું. “Tછે. પુરતો વરસા પ્રાશનકિતિ ભવ:' (પ્ર. સા. તા. ૯૮) મનથી ખોટું ગણવું તે “નિંદા'. તેનું ગુરુ-સમક્ષ પ્રકાશન કરવું તે “ગહ'. (૨-૪)નો જે વયાડુમાર-મારા વ્રતમાં જે અતિચાર થયો હોય, મને વ્રત-સંબંધી જે અતિચાર લાગ્યો હોય. “અતિચાર'નો સામાન્ય અર્થ ભૂલ કે સ્કૂલના છે, છતાં ‘વિરાધના'ના દષ્ટિબિંદુથી તે ખાસ અર્થમાં વપરાય છે. “વિરાધના માટે કોઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે, તે “અતિક્રમ, વિરાધના માટેની તૈયારી, તે “વ્યતિક્રમ', કાંઈક અંશે દોષનું સેવન, તે “અતિચાર' અને જે સંપૂર્ણપણે ભાગે કે જેમાં આરાધનાનું કોઈ તત્ત્વ અવશિષ્ટ ન રહે, તે “અનાચાર'. એટલે “અતિચાર' એ “વિરાધના'નું ત્રીજું પગથિયું છે. અહીં એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે ઉત્તરોત્તર મોટા બનતા ક્રમમાં, આગળના નાના ક્રમનો સમાવેશ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે, પરંતુ વધારે મોટા ક્રમનો સમાવેશ થતો નથી. મતલબ કે “અતિચારોનું પ્રતિક્રમણ કરતાં તેમાં “અતિક્રમ” અને “વ્યતિક્રમ”નું પ્રતિક્રમણ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે, પણ “અનાચાર'નું પ્રતિક્રમણ કે શુદ્ધિ થતાં નથી. જેમ શેરમાં પાશેર, નવટાંક, અધોળ વગેરે આવી જાય છે, પણ બશેર, પાંચ શેર કે દશ શેરનો સમાવેશ થતો નથી. નાળે તદ રંપળ ચરિત્તે -જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ મુક્તિનાં સાધન છે, અલબત્ત તે સમ્યફ પ્રકારનાં હોવાં જોઈએ. આ ત્રણ તત્ત્વોની આરાધના કરવા માટે જ વ્રતોનું વિધાન છે; એટલે નાનાં મોટાં જે વ્રતો ધારણ કરવામાં આવે છે, તેનો હેતુ જ્ઞાન-આરાધના, દર્શન-આરાધના કે ચારિત્ર-આરાધના જ હોય છે. જે વ્રત મુમુક્ષુને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના તરફ લઈ જતું નથી તે આધ્યાત્મિક દૃષ્ટિએ શૂન્ય છે. જાણવું તે “જ્ઞાન” છે, માનવું તે “દર્શન છે, આચરવું તે “ચારિત્ર” છે. જીવાદિ તત્ત્વોને યથાર્થપણે જાણવાં તે “સમ્યગ્રજ્ઞાન' છે, તેને યથાર્થપણે માનવાં તે “સમ્યગદર્શન' છે, અને હેય-ઉપાદેયના વિવેકપૂર્વક આચરણ કરવું તે “સમ્યફચારિત્ર' છે. નિશ્ચયનયની દૃષ્ટિએ જ્ઞાન-દર્શન-ચારિત્ર તે આત્માનું પોતાનું જ મૂળ સ્વરૂપ છે, જયારે વ્યવહારનયની દૃષ્ટિએ તે જુદા જુદા ગુણો છે, જુદાં જુદાં સાધનો છે કે જુદી જુદી ક્રિયાઓ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી તેના ભિન્ન ભિન્ન વિભાગો પડી શકે છે. અહીં આરાધ્ય વિષય તરીકે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુમો વા વાયરો વી-નાનો કે મોટો. Page #151 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૧૩૩ તું નિવે તં = હિામિ-તેને હું નિંદું છું, તેની હું ગર્હા કરું છું. નિંદા અને ગહ વડે પ્રતિક્રમણના સ્વરૂપનું નિર્માણ થાય છે. એટલે જે જે અતિચારો લાગ્યા હોય તે દરેકની આત્મસાક્ષીએ ‘નિંદા’ અને ગુરુસાક્ષીએ ‘ગર્હા’ ક૨વાની હોય છે. તે રીતે, અહીં દરેક અતિચારની નિંદા અને ગર્હ કરવામાં આવે છે. તે પ્રમાણે શ્લોકમાં જ્યાં જ્યાં નિંદા તથા ગહ દર્શાવેલ હોય ત્યાં આત્મસાક્ષીએ ‘નિંદા’ તથા ગુરુ સાક્ષીએ ‘ગહ’ સમજવી. (૨-૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર(તપ, વીર્ય, સંલેખના અને સમ્યક્ત્વ)ની આરાધના નિમિત્તે ધારણ કરેલાં વ્રતોમાં સૂક્ષ્મ અથવા બાદર (નાનો કે મોટો,) જે કોઈ અતિચાર લાગ્યા હોય, તેને હું નિંદું છું, તેને હું ગર્યું છું. અવતરણિકા-પ્રાયઃ સર્વ અતિચારોની ઉત્પત્તિનું કારણ આરંભ અને પરિગ્રહ છે, તેથી તેનું પ્રતિક્રમણ દર્શાવાય છે. (૩-૩) તુવિષે (દિવિષે)-બે પ્રકારના (તેના વિશે). *પરિમિ−[પશ્રિદે]-પરિગ્રહને વિશે. ‘પવૃિદ્ઘતે કૃતિ પઅિહઃ'-ગ્રહણ કરાય તે પરિગ્રહ. એટલે જે વસ્તુ મમત્વભાવથી-મૂર્છાથી ગ્રહણ કરવામાં આવે, તે ‘પરિગ્રહ'. ધન, ધાન્ય, ખેતર-પાદ૨, વાડી-બગીચા, નોકર-ચાકર, ઢોર-ઢાંખર વગેરે તમામ પ્રકારની મિલકત એ જ કારણે ‘પરિગ્રહ' કહેવાય છે. સાવì-[સાવઘે]-પાપમય. (તેના વિશે.) આ સૂત્રની ગાથા ૩, ૯, ૧૧, ૧૩, ૧૫, ૨૮માં ાિદમી, અણુવ્વયમ્મી, રેસાવલિઞમ્મી એવો દીર્ઘ ઈંકારાન્ત પાઠ મળે છે, તથા આગળની ગા. ૩૪માં હ્રાસ્સા, માસિઞસ્સા એવો દીર્ઘ આકારાન્ત પાઠ મળે છે, તે તે ચરણમાં બાર માત્રાનો મેળ કરવા લાંબા સમયથી પ્રચલિત થયો જણાય છે. વૃત્તિ સાથેનાં છપાયેલાં પુસ્તકોમાં પણ તેવો પાઠ હોવાથી અમારે તેવો પાઠ રાખવો પડ્યો છે; વાસ્તવિક રીતે પ્રાકૃત શબ્દાનુશાસન પ્રમાણે ત્યાં-મ્મિ એવો અને -સ્વ વાળો છૂસ્વ પાઠ શુદ્ધ ગણાય; પ્રાકૃત છંદઃશાસ્ત્રના નિયમ પ્રમાણે પાદાન્ત સ્વર વિકલ્પે ગુરુ મનાય છે, એથી ત્યાં દીર્ઘ ઉચ્ચારણ કરવું અને પાઠ સ્વ રાખવો ઉચિત ગણાયએવી અમારી માન્યતા છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ પદ સામેનું વિશેષણ છે. સાવદ્યની વધારે વિગત માટે જુઓ સૂત્ર. ૧૦. વિવિ-વિવિઘ-ઘણા પ્રકારના. (તેના વિશે). મા-[ગર-આરંભને વિશે, આરંભ કરતાં. અહીં ‘તુલાદંડ ન્યાયે-જેમ તોલવાનો કાંટો કહેવાથી તેની સાથે બે છાબડાં-પલ્લાં પણ આવી જાય તેમ “આરંભ શબ્દથી સંરંભ અને સમારંભ પણ સમજી લેવા. તેમાં જીવોને મારવા વગેરેનો સંકલ્પ કરવો તે “સંરંભ', પીડા ઉપજાવવી તે “સંભારંભ” અને ઉપદ્રવ (પ્રાણનાશ) કરવો તે “આરંભ' કહેવાય છે. “મારHUમ્ મારH:'-આરંભવું તે “આરંભ'. “સ શરીરધારાવર્સપાનાદિષત્મિક રૂતિ' તે શરીર ધારણ કરવા માટે અન્ન-પાન આદિના અન્વેષણરૂપ છે. સામાન્ય રીતે સંસાર-વ્યવહાર માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે, તે “આરંભ' ગણાય છે. સાધુ-જીવનને નિરારંભ કહેવામાં આવે છે, કારણ કે તેમની બધી પ્રવૃત્તિઓ આત્મ-કલ્યાણ માટે હોય છે. ઉત્ત. સૂત્રના ૨૦મા અધ્યયનમાં અનાથી મુનિએ મગધરાજ શ્રેણિકને કહ્યું છે કે : "सयं च जइ मुच्चेज्जा, वेयणा विउला इओ । खन्तो दन्तो निरारंभो, पव्वए अणगारियं ॥३२॥ “આ વિપુલ વેદનાથી જો એક જ વાર મુક્ત થાઉં તો ક્ષાત્ત, દાન્ત અને “નિરારંભી' બની તરત જ અનગાર-ધર્મમાં પ્રવ્રજિત થાઉં (એવો નિર્ણય મેં કર્યો હતો.)” વેરાવો-[વારો]-અન્યને પ્રેરણા કરતાં, બીજાની પાસે કરાવતાં. વાર' એટલે પ્રેરણા કરતાં. એક કામ કરવા માટે અન્યને પ્રેરવો, અન્યને સૂચના આપવી, તે “કારણ' કહેવાય છે, તેના વિશે. મ-(૨)-અને. આ અવ્યયથી તેમાંના કોઈ પાપની અનુમોદના કરવાથી પણ મને જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું, એટલો સંબંધ અહીં જોડવો. વરા -[કરો]-જાતે કરતાં. Page #153 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૩૫ કરવું તે “રા', તેના વિશે. જે કામ પોતાની જાતે કરવામાં આવે, તેને “કરણ' કહેવાય છે. sa-[પ્રતિઋામા]િ-પ્રતિક્રમું છું, પાછો ફરું છું. અહીં આરાધક આત્માએ નિજ કલ્યાણ માટે પ્રમાદસ્થાન કે પાપસ્થાનમાંથી પાછા ફરવાનું છે. પ્રમાદ(આદિ દોષો)ને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ મૂળ સ્થાને જવાની ક્રિયા કરે તે “પ્રતિક્રમણ' કહેવાય છે. ચિં-કૈિવસિ-દિવસમાં બનેલો, દિવસ સંબંધી. વિવસેન નિવૃતો વિસરિમાળો વા વૈવસ'-દિવસથી બનેલો અથવા દિવસ-સંબંધી તે દેવસિક. અહીં આર્ષપ્રયોગથી ‘વ’નો લોપ થઈ સિઝ એવું રૂપ બનેલું છે. देसिअंने पहले राइयं 3 पक्खियं चउमासियं-3 संवच्छरियं ते ते પ્રતિક્રમણની વિધિમાં બોલાય છે, ત્યારે તે તે પ્રમાણે તેનો અર્થ સમજથ્વો. અહીં બીજી વિભક્તિનો પ્રયોગ પાંચમીના અર્થમાં છે. સબં-[સર્વ-સર્વને. સર્વ સૂક્ષ્મ-વાદ્રપેમ્' (અ દી.) સર્વ એટલે સૂક્ષ્મ અને બાદર. (૩-૪) સુવિષે પરિપ-બાહ્ય અને આત્યંતર પરિગ્રહને વિશે. પરિગ્રહ બે પ્રકારનો છે : (૧) બાહ્ય અને (૨) આત્યંતર. તેમાં ધન, ધાન્ય વગેરે “બાહ્ય પરિગ્રહ છે અને ૧ મિથ્યાત્વ, ૩ વેદ, ૬ હાસ્યાદિક અને ૪ કષાય' એ ચૌદ “આત્યંતર પરિગ્રહ' છે. સચિત્ત અને અચિત્તના ભેદ વડે પણ પરિગ્રહના બે પ્રકારો કરી શકાય છે. જેમ કે નોકરચાકર, ઢોર-ઢાંખર વગેરે સચિત્ત પરિગ્રહ’ અને ધન, ધાતુ, મકાન વગેરે અચિત્ત પરિગ્રહ'. સાવજો વહુવિદે માંગે-પાપવાળી એવી વિવિધ સાંસારિક પ્રવૃત્તિઓને વિશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આરંભ અથવા સાંસારિક પ્રવૃત્તિ પાપવાળી છે, એવું સ્પષ્ટ સૂચન કરવા માટે અહીં “સાવદ્ય' વિશેષણ યોજેલું છે. “મીઠી સાકર,” “દુષ્ટ રાક્ષસ,” “અનિષ્ટ રોગ” આદિ પ્રયોગો જેમ તે તે ગુણોની સ્પષ્ટતા બતાવનારા છે, તેમ અહીં “સાવદ્ય આરંભ' વિશે સમજવાનું છે. ગૃહસ્થોને પોતાનું જીવન ચલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે, તેનું સૂચન અહીં બહુવિધ વિશેષણ વડે કરવામાં આવ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં તથા વ્રતોનાં પાલનમાં સ્કૂલનાઓ કે અતિચારો થવાનું મુખ્ય કારણ “પરિગ્રહ” અને “આરંભ' છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે : "धण-संचओ अ विउलो, आरंभ-परिग्गहो अ वित्थिण्णो । नेइ अवस्सं मणुसं, नरगं वा तिरिक्खजोणिं वा ॥" “વિપુલ ધન-સંચય એટલે ઘણો પૈસો એકઠો કરવો અને વિસ્તીર્ણ આરંભ-પરિગ્રહ' એટલે મોટા પાયા પર સાંસારિક પ્રવૃત્તિઓ કરવી તથા માલ-મિલકતનો પરિગ્રહ કરવો, તે મનુષ્યને અવશ્ય નરક કે તિર્યયોનિમાં લઈ જાય છે.” તે માટે સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી તથા મમ્મણ અને તિલક શેઠનાં દૃષ્ટાંતો વિચારવા યોગ્ય છે. Rવળે મ રો-કરાવતાં અને કરતાં. ડિમે ચિં સળં-દિવસ દરમિયાન જે જે સૂક્ષ્મ કે બાદર અતિચાર થયા હોય, તે સર્વથી હું પાછો ફરું છું. (૩-૫) બાહ્ય અને આત્યંતર પરિગ્રહને લીધે, અનેક પ્રકારની સાંસારિક-પાપવાળી પ્રવૃત્તિઓ બીજા પાસે કરાવતાં, (અનુમોદતાં) અને જાતે કરતાં, દિવસ દરમિયાન સૂક્ષ્મ કે બાદર જે જે અતિચારો લાગ્યા હોય તે સર્વથી હું પાછો ફરું છું. અવતરણિકા-શ્રાવકનાં વ્રતોના અતિચારથી પ્રતિક્રમણ જણાવવાને બદલે હવે જ્ઞાનાતિચારથી પ્રતિક્રમણ જણાવાય છે. તેનું કારણ એ છે કે કષાયોમાં રાગાદિનું બંધન હોય તે અપ્રશસ્ત કહેવાય. અપ્રશસ્તતા અજ્ઞાનમૂલક હોવાથી તેનાથી બંધાતું કર્મ જ્ઞાનાતિચારરૂપ છે. પાંચ આચાર અને બાર વ્રત તથા Page #155 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૦ ૧૩૭ સંલેખન, સમ્યક્ત-આદિના એકસો ચોવીસ અતિચારોમાં સર્વથી પ્રથમ જ્ઞાનાચારના અતિચારોનું પ્રતિક્રમણ હવે દર્શાવાય છે. (૪-૩) રદ્ધ-ચિત્ વિદ્ધમ-જે બંધાયું હોય. ફર્દિ [ન્દ્રિી:]-ઇન્દ્રિયો વડે. ઈન્દ્રિયોની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૨. દર્દ [વતુf]-ચાર વડે. વાર્દિ-[ષા]-કષાયો વડે. “ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર મનોવૃત્તિઓ “કષાય કહેવાય છે. તેની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૨. સપ્તર્દિ -પ્રતૈિ:]-અપ્રશસ્તો વડે, પ્રશસ્ત નથી તેવા વડે. શંર્ ધાતુ શ્લાઘા કે વખાણના અર્થમાં વપરાય છે, તેથી “શસ્તનો અર્થ સ્લાવિત કે વખણાયેલું થાય છે, આગળ “y' ઉપસર્ગ લાગતાં તેમાં અધિકતાનું સૂચન થાય છે, તેથી “પ્રત’ શબ્દ “સારી રીતે શ્લાઘા પામેલું કે સારી રીતે વખણાયેલું' એવો અર્થ બતાવે છે. જે વસ્તુ સુજ્ઞજનો દ્વારા શ્લાઘા પામી હોય કે વખણાઈ હોય તે ઉત્તમ કહેવાય છે, એટલે પ્રશસ્તનો ભાવાર્થ ઉત્તમ છે. ઉત્તમ વસ્તુ જ ઈચ્છવા યોગ્ય કે આદરણીય હોય છે, એટલે પ્રશસ્તનો ફલિતાર્થ “ઇચ્છવા યોગ્ય કે આદરવા યોગ્ય છે. પ્રીતની આગળ ક મૂકવાથી તે વિરુદ્ધ ભાવ અથવા ઊલટી બાજુ બતાવે છે. એટલે જે “પ્રશસ્ત' નથી, સુજ્ઞજનોથી વખણાયેલું નથી, અથવા જ્ઞાનીઓને, અનુભવીઓને મંજૂર નથી, તે “અપ્રશસ્ત' કહેવાય છે. આ વિશેષણ ઇન્દ્રિય તથા કષાય એ બંનેને લાગુ પડે છે. on []-રાગથી, આસક્તિથી. “ચેતે નેતિ રા' જેના વડે જીવ કર્મોથી રંગાય તે “રાગ”. શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિન્દુગ્રન્થમાં ફરમાવ્યું છે કે-“વિષધ્વપષ્યઃ રા: ' કોઈ પણ વિષયમાં આસક્તિ થવી તે “રાગ” છે.” * જુઓ પ્રસ્તુત સૂત્રની ગાથા ૩૩-પની સમજૂતીમાં આવેલું કોષ્ટક Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વોલે-દ્વિ-દ્વેષથી, અપ્રીતિથી. દિષત્તિ ૩ કીર્તિ મનક્તિ તેન તમિન વી પ્રાબિન તિ છેષઃ' જેનાથી કે જે છતે પ્રાણીઓ અપ્રીતિને, માત્સર્યને ધારણ કરે છે, તે “ઢષ', વૈર, તિરસ્કાર વગેરે તેના પર્યાયશબ્દો છે. વ-[વા]-અથવા. તં ક્લેિ તે ર રિ -પૂર્વવત્. (૪-૪) = વર્દિ વષર્દૂિ સર્દિ મળત્યેર્દિ-પાંચ અપ્રશસ્ત ઇંદ્રિયો વડે, ચાર અપ્રશસ્ત કષાયો વડે [તથા ત્રણ અપ્રશસ્ત યોગો વડે જે અશુભ કર્મ બાંધ્યું હોય. પં વર્લ્ડ એ બે પદોની સાથે ‘મસુદ્દે Í' એ પદો અધ્યાહાર રહેલાં છે. એટલે તેનો અર્થ “જે અશુભ કર્મ બાંધ્યું હોય એમ કરવાનો છે. અહીં અશુભ કર્મનો બંધ થવાનાં મુખ્ય કારણોમાં “અપ્રશસ્ત ઇંદ્રિયો' અને “અખંશસ્ત કષાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ ઉપલક્ષણથી તેમાં “યોગ'નો એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો સ્પષ્ટ અર્થ એ છે કે “પાંચ અપ્રશસ્ત ઇંદ્રિયો વડે, ચાર અપ્રશસ્ત કષાયો વડે અને ત્રણ અપ્રશસ્ત યોગો વડે, જે અશુભ કર્મ બંધાયું હોય.” ઇંદ્રિય, કષાય અને યોગના પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદોની સમજણ નીચે મુજબ છે : (૧) દેવ, ગુરુ આદિના ગુણો સાંભળે, ધર્મનો ઉપદેશ સાંભળે, ધાર્મિક સ્તવન-કીર્તનો સાંભળે, તે પ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય. (૨) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક અર્થાત રાગ-દ્વેષવાળી ચિત્ત-વૃત્તિથી જે કાંઈ સાંભળે, તે અપ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય. (૩) દેવ-દર્શન, ગુરુ-દર્શન, સંઘ-દર્શન, શાસ્ત્ર-દર્શન કે તીર્થ-દર્શન વગેરે શુભ પ્રવૃત્તિ કરે, તે પ્રશસ્ત ચક્ષુરિન્દ્રિય. (૪) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક જે કાંઈ જુએ, તે અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિય. Page #157 -------------------------------------------------------------------------- ________________ (૮) વંદિતુ સૂત્ર ૦ ૧૩૯ વિકારી દૃષ્ટિથી સ્ત્રીનાં અંગોપાંગાદિ જોવાં તથા ભય અને કુતૂહલથી નિરીક્ષણ આદિ કરવાં એ અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિયનો વ્યવહાર છે. (૫) પુષ્પ, કેસર, કસ્તુરીબરાસ, ચંદન વગેરે ભક્તિનાં દ્રવ્યોની વાસ વડે પરીક્ષા કરે, તે પ્રશસ્ત ધ્રાણેન્દ્રિય. (૬) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક વાસ લેવાની પ્રવૃત્તિ કરે, તે અપ્રશસ્ત ધ્રાણેન્દ્રિય. (૭) ગુરુ આદિને આપવા યોગ્ય આહાર-પાણીની પરીક્ષા ચાખીને કરે, તે પ્રશસ્ત રસનેન્દ્રિય. પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક વસ્તુઓને ચાખે, તે અપ્રશસ્ત રસનેન્દ્રિય. (૯) સાધુ-સાધ્વીને આપવા યોગ્ય આહાર-પાણી તથા આસનાદિની સ્પર્શ વડે પરીક્ષા કરે, તે પ્રશસ્ત સ્પર્શનેન્દ્રિય. (૧૦) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક જે તે સ્પર્શ કરે, તે અપ્રશસ્ત સ્પર્શનેન્દ્રિય. (૧૧) શિષ્યાદિ-પરિવાર તથા પુત્ર-પુત્રીઓને સુશિક્ષિત બનાવવા માટે જે કૃત્રિમ ક્રોધ કરવામાં આવે, તે પ્રશસ્ત ક્રોધ. (૧૨) પ્રિય-અપ્રિયાદિ પ્રસંગોને કારણે જે ગુસ્સો કરવામાં આવે, તે અપ્રશસ્ત ક્રોધ. (૧૩) ધર્મ અને ધર્મ-પાલન માટેનું અભિમાન તે પ્રશસ્ત માન. (૧૪) પ્રિય-અપ્રિયાદિ પ્રસંગોનાં કારણોએ અભિમાન કરવું, તે અપ્રશસ્ત માન. (૧૫) કોઈ પણ આત્માનું આત્મિક હિત લક્ષ્યમાં રાખી તે માટે જરૂરી બાહ્ય કે આભ્યન્તર સાધનો માટે જે કૃત્રિમ વ્યવહારરૂપ દેખાવ કરવો પડે, તે પ્રશસ્ત માયા. (૧૬) સ્વાર્થ માટે કોઈને છેતરવાની બુદ્ધિથી જે પ્રપંચ કરવામાં આવે, તે અપ્રશસ્ત માયા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧૭) જ્ઞાન, દર્શન અને ચારિત્રની ક્રિયાઓમાં તથા વિનય અને વૈયાવૃત્ત્વ વગેરે ગુણોમાં લોભ કરવો, તે પ્રશસ્ત લોભ. (૧૮) ધન-ધાન્યાદિક પરિગ્રહમાં મમત્વબુદ્ધિથી જે લોભ કરવો, તે અપ્રશસ્ત લોભ. (૧૯) ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પ્રવર્તતો મનનો યોગ, તે પ્રશસ્ત મનોયોગ. (૨૦) આર્ત્ત-ધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તતો મનનો યોગ, તે અપ્રશસ્ત મનોયોગ. (૨૧) દેવ, ગુરુ, સંઘ, સાધુ અને ધર્મના ગુણ ગાવામાં પ્રવર્તતો વાણીનો યોગ, તે પ્રશસ્ત વચનયોગ. (૨૨) સાંસારિક પ્રવૃત્તિઓ નિમિત્તે પ્રવર્તતો વાણીનો યોગ, તે અપ્રશસ્ત વચનયોગ. (૨૩) દેવ-દર્શન, ગુરુ-વંદન, તીર્થ-યાત્રા, વૈયાવૃત્ત્વ આદિ નિમિત્તે થતો કાયાનો યોગ, તે પ્રશસ્ત કાયયોગ. (૨૪) સાંસારિક હેતુથી થતો કાયાનો યોગ, તે અપ્રશસ્ત કાયયોગ. રામે વોસેળ વ-રાગ વડે અથવા દ્વેષ વડે. રાગ અને દ્વેષના પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે વિભાગો થઈ શકે છે. અરિહંત દેવો, સુગુરુઓ, સુસાધુઓ વગેરે પર જે રાગ, તે પ્રશસ્ત વિષય-ભોગ આદિ પર જે રાગ, તે અપ્રશસ્ત રાગ. પોતાનાં કરેલાં પાપો અને પ્રમાદ પ્રત્યે દ્વેષ થવો, તે પ્રશસ્ત દ્વેષ. શત્રુઓ વગેરે પ્રતિકૂળ જનો પર દ્વેષ થવો, તે અપ્રશસ્ત દ્વેષ. તં નિવે ત વ રિહામિ-પૂર્વવત્. (૪-૫) (અશુભ વ્યાપારમાં પ્રવર્તાવેલી) પાંચ ઇન્દ્રિયો વડે (અથવા રાગ. Page #159 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૦ ૧૪૧ અપ્રશસ્ત) ચાર કષાયો વડે (ઉપલક્ષણથી મન, વચન અને કાયાના ત્રણ યોગ વડે) અથવા અપ્રશસ્ત રાગથી કે દ્વેષથી (જ્ઞાનાચારમાં અતિચાર લાગે તેવું) મેં જે કાંઈ કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરું છું અને તેની હું ગઈ કરું .) અવતરણિકા-સમ્યક્ત્વમાં ઉપયોગ ન રહેવાને કારણે દર્શનાચાર વિશે લાગેલા અતિચારોનું હેતુ સહિત પ્રતિક્રમણ દર્શાવાય છે. (૫-૩) ગામો -[મને-આવવામાં. આવવું તે “આગમન', તેના વિશે. આ પદથી શરૂ થતા સાતેય પદોનો સંબંધ નું વાદ્ધ એ બે પદો સાથે છે. નિયમો-[નિમિ-જવામાં. બહાર જવું તે “નિર્ગમન’, તેના વિશે. એક માણસ સ્થાનની અંદર કે સ્થાન પ્રત્યે આવે, તો તે સ્થાનમાં તેનું આગમન થયું કહેવાય. એક માણસ સ્થાન છોડીને જાય, તો તે સ્થાનથી તેનું નિર્ગમન થયું કહેવાય. તા-સ્થા-ઊભા રહેવામાં. થા-ઊભા રહેવું. તેની ક્રિયા તે “ચાન', તેના વિશે. એટલે ઊભા રહેવામાં. પદ મ અધ્યાહાર રહે છે. તો જ બીજા પાકની ૧૮ માત્રા થાય. વંમ - વિમળ-વારંવાર ચાલવામાં, અહીં-તહીં ફરવામાં. વારંવાર જવું-આવવું કે અહીં-તહીં ફરવું, તે “ચંક્રમણ'; તેના વિશે. STમો-[મનામોને]-અનુપયોગમાં, વીસરી જવાથી, ભૂલી જવાથી. અમોને, મો અને નિઓને-આ બધી સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘મોકાનમમો, ન માગોળોનામો:' વિશેષ ઉપયોગની ક્રિયા તે આભોગ.” ન આભોગ તે “અનાભોગ'. એટલે વસ્તુ ખ્યાલમાંથી તદન નીકળી જવી, વીસરાઈ જવી એ “અનાભોગ” ક્રિયા છે, તેના વિશે, તેના વડે. આ પદમાં તથા તેની પછીનાં બે પદોમાં તૃતીયાથે સપ્તમી વપરાયેલી છે. મો-[fમ-અભિયોગથી, આગ્રહથી, દબાણથી. ‘મિયોનનમિયો:'-ચારે બાજુથી જોડવું, દબાણપૂર્વક જોડવું તે અભિયોગ'. જેમાં સ્વેચ્છા નહિ પણ આગ્રહ, દબાણ કે બલાત્કાર કારણભૂત હોય છે, તેને “અભિયોગ” કહેવામાં આવે છે. નિમો-[નિયો-નિયોગથી, ફરજને લીધે. નિયોગ' એટલે અધિકાર કે ફરજ, તેના લીધે. એટલે જે કામ અધિકારવશાત કે ફરજ બજાવવા માટે કરવું પડ્યું હોય, તેને લીધે. ડિક્ષને સબં-પૂર્વવત. (પ-૪)આગળ નિકાળે વાળે અવંગળ-આવતાં, જતાં ઊભા રહેતાં, વારંવાર ચાલવામાં કે અહીં-તહીં ફરવામાં જે અશુભ કર્મ બંધાયું હોય. અતિચારોની વિશિષ્ટ રીતે આલોચના કરતાં પહેલાં ગમનાગમનનું પ્રતિક્રમણ કરવું ઘટે છે. તેથી તે અંગેની ક્રિયાઓનો અહીં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. (૧) આવવું તે “આગમન'. (૨) જવું, તે “નિર્ગમન'. (૩) આગમન કે નિર્ગમન ન કરતાં એક જ સ્થળે ઊભા રહેવું, તે સ્થાન”. (૪) આગમન અને નિર્ગમન બને જેમાં સંયુક્ત છે, તે જવાઆવવાની કે વારંવાર ચાલવાની કે અહીં-તહીં ફરવાની ક્રિયા, તે “ચંક્રમણ'. ધર્માનુષ્ઠાન કે શુભ પ્રવૃત્તિના હેતુ સિવાય થતી આ પ્રકારની ક્રિયાઓ અશુભ કર્મબંધનું કારણ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૧૪૩ (૧) મા મને મોશે ન નિકો-ઉપયોગની શૂન્યતાથી (શરતચૂકથી), દબાણથી કે ફરજથી. ઉપર્યુક્ત ક્રિયાઓ કેવા સંજોગોમાં થઈ હોય તો કર્મબંધનું કારણ બને છે, તે જણાવવા માટે આ ત્રણ પદોની યોજના કરેલી છે : (૧) “અણાભોગ' એટલે શરતચૂક થવી કે ખ્યાલ ન રહેવો. (૨) “અભિયોગ” એટલે કોઈના આગ્રહ કે દબાણને વશ થઈને કામ કરવું. (૩) “નિયોગ' એટલે પોતાની ઇચ્છા ન હોય, પણ અધિકારને અંગે કે ફરજને લીધે કામ કરવું. સમ્યક્ત અંગીકાર કરતી વખતે નીચેના છ અભિયોગનો અપવાદ રાખવામાં આવે છે : (૧) “રાજાભિયોગરાજાના દબાણથી કોઈ કામ કરવું પડે તે. (૨) “ગણાભિયોગ'-લોક-સમૂહના દબાણથી કે કુટુંબના આગ્રહથી કોઈ કામ કરવું પડે તે. (૩) “બલાભિયોગ-વધારે બળવાનના દબાણથી કોઈ કામ કરવું પડે તે. (૪) “દેવાભિયોગ-દેવતાઓના દબાણથી કોઈ કામ કરવું પડે છે. (૫) “ગુરુ-અભિયોગ' માતા પિતાદિ વડીલ જનોના દબાણથી કોઈ કામ કરવું પડે તે. (૬) “વૃત્તિ-કાંતારાભિયોગ'-દુષ્કાળ જેવા પ્રસંગમાં અથવા અરણ્ય વગેરે સ્થાનમાં સર્વથા નિર્વાહનો અભાવ હોય, તેવા વિષમ પ્રસંગમાં આજીવિકાને માટે કોઈ કામ કરવું પડે તે. (૫-૫) શરતચૂકથી, દબાણથી કે ફરજવશાત્ આગમનમાં, નિર્ગમનમાં, એક ઠેકાણે ઊભા રહેવામાં અને ચંક્રમણમાં (વારંવાર ચાલવામાં) દિવસ દરમિયાન (દર્શનાચાર વિશે) જે કાંઈ અશુભ કર્મ બાંધ્યું હોય, તે સર્વથી હું પાછો ફરું છું, નિંદું છું અને ગર્લ્ડ છે. અવતરણિકા- સમ્યક્તમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણ વિશે જણાવાય છે. (૬-૩) સં-[શi]-શંકા, સંશય. (દ્રવ્ય-ગુણ-વિષયમાં.] Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સમ્યક્ત્વનો આ પહેલો ‘અતિચાર’ છે. વિગત માટે જુઓ સૂત્ર ૨૮. રવ–[ાંક્ષા]-અન્ય મતની ઇચ્છા. સમ્યક્ત્વનો આ બીજો ‘અતિચાર’ છે. વિગત માટે જુઓ સૂત્ર ૨૮. વાનું ઘુ માત્રામેળ માટે કરાયું હોય તેમ જણાય છે. વિધિચ્છા-[વિવિવિધત્સા]-ક્રિયાના ફલ-વિષયમાં સંદેહ અથવા મતિવિભ્રમ કે ધર્મીઓ પ્રત્યે જુગુપ્સા. સમ્યક્ત્વનો આ ત્રીજો ‘અતિચાર’ છે. વિગત માટે જુઓ સૂત્ર ૨૮. પરંત–[પ્રશંસા]–પ્રશંસા, વર્ણન-વખાણ કરવાં તે, આ પદનો સંબંધ હ્રતિનીસુ પદ સાથે જોડવાનો છે. એટલે કુલિંગીઓની ‘પ્રશંસા'-મિથ્યાદષ્ટિઓની પ્રશંસા એ સમ્યક્ત્વનો ચોથો ‘અતિચાર’ છે. કુલિંગીઓની પ્રશંસા કરવાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે, અતત્ત્વમાં શ્રદ્ધા કર્યા-કરાવ્યાનો દોષ લાગે છે તથા તીવ્ર કર્મ બંધાય છે. પસંજ્ઞાનું પસંસ માત્રામેળ માટે કરાયું હોય તેમ જણાય છે. તહ-[તથા]-તે જ રીતે. મંથવો-[સંસ્તવઃ]-પરિચય, સંસર્ગ. સંસ્તવઃ સ્થાત્ પરિચય:-અ. ચિં. ૧૫૧૩. ‘સંસ્તવ’ પદનો સંબંધ પણ ઋત્તિનીસુ પદ સાથે જોડવાનો છે. એટલે કુલિંગીઓનો પરિચય, સહવાસ, સંસર્ગ કરવો તે સમ્યક્ત્વનો પાંચમો ‘અતિચાર’ છે. કુલિંગીઓ-મિથ્યાર્દષ્ટિઓની સાથે એકત્ર વાસ, ભોજન, આલાપાદિ પરિચય રાખવાથી સુખે સાધી શકાય તેવી તેમની ક્રિયાઓ સાંભળવાથી અને જોવાથી દૃઢ સમ્યક્ત્વવાળાનો પણ દૃષ્ટિભેદ સંભવે છે, તો પછી નવો ધર્મ પામનાર સામાન્ય બુદ્ધિવાળાના સંબંધમાં તો કહેવું જ શું ? નિશીયુ-[ઋતિકિğ]-કુલિંગીઓને વિશે, કુતીર્થિકોને વિશે. 'कुत्सितं लिङ्गं विद्यते येषां ते कुलिङ्गिनः तेषु . ' જેઓનું લિંગ-જેઓનો વેષ તથા આચાર વગેરે કુત્સિત છે-શિવસુખપ્રાપ્તિમાં બાધક છે તેઓ કુલિંગી; તેમના વિશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૧૪૫ સમ્પત્ત-ફ-સિક્તિએ અતિવા૨ાન-સમ્યત્વના અતિચારોને, સમતિમાં લાગેલાં દૂષણોને. સાચી માવ સભ્યત્ત્વમ્'-સમ્યફ એટલે યથાર્થ, તેનો ભાવ તે સમ્યક્ત. “સમ્યફ’ શબ્દ યથાર્થતાનો દ્યોતક છે અથવા મોક્ષમાર્ગથી અવિરુદ્ધ માર્ગનો સૂચક છે, તેથી યથાર્થ કે મોક્ષમાર્ગથી અવિરુદ્ધ માર્ગ કે તત્ત્વનો ભાવ તે “સમ્યક્ત” છે. વિશેષ અર્થમાં તત્ત્વરુચિ કે તત્ત્વના બોધપૂર્વકની શ્રદ્ધા તે સમ્યત્ત્વ છે. શ્રીહરિભદ્રસૂરિએ પ્રથમ પંચાશકમાં જણાવ્યું છે કે “તત્ત~સદ્દદ સમ્મત્ત'-તત્ત્વના (તાત્વિક) અર્થોની શ્રદ્ધા કરવી, તે “સમ્યક્ત'. અહીં ‘તત્ત્વ' શબ્દથી ભાવ અને “અર્થ શબ્દથી જીવાદિ નવ પદાર્થો સમજવાના છે. તે આ પ્રમાણે :- (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. એ નવ પદાર્થો-તત્ત્વો પર હૃદયથી શ્રદ્ધા, તે “સમ્યક્ત' છે. “સમ્યત્વ'નું વ્યાવહારિક સ્વરૂપ “સુદેવ, “સુગુરુ અને “સુધર્મ' પરની શ્રદ્ધાથી નિશ્ચિત થાય છે. તેમાં અઢાર દોષોથી રહિત, પરમ વીતરાગ, પરમ જ્ઞાની, પરમ પુરુષ, પુરુષોત્તમ એવા જે અરિહંત ભગવાન તથા આઠ કર્મોથી રહિત, અનંત ચતુષ્ટયથી સહિત, નિરંજન, નિરાકાર, ચિદાનંદઘનસ્વરૂપ એવા સિદ્ધ ભગવાન તે “સુદેવ' છે; પાંચ મહાવ્રતોના ધારક, પાંચ આચારોના પાલક, પાંચ સમિતિએ સમિત, પાંચ ગુપ્તિએ ગુપ્ત, નિર્મમ, નિરહંકાર, સરલ પરિણામી, સદા સંતોષી, જ્ઞાનવાન અને પરમ તપસ્વી એવા સાધુ મુનિરાજ તે “સુગુર' છે; તથા વીતરાગોએ પ્રરૂપેલો શુદ્ધ દયામય, સત્યમય, સ્યાદ્વાદમય અને શિવસુખને પમાડનારો ધર્મ તે સુધર્મ છે. “સમ્યક્તનું સ્વરૂપ વિશદ રીતે સમજવા માટે નીચે પ્રમાણે તેના અનેક ભેદો પાડવામાં આવ્યા છે. તત્ત્વમાં રુચિરૂપ આત્માનો વિશુદ્ધ પરિણામ તે તત્ત્વરુચિ સમ્યક્ત'નો એક પ્રકાર. ૧. “આધિગમિક' (ઉપદેશથી થતું) અને ૨. નૈસર્ગિક' (સહજ રીતે થતું) તે “સમ્યત્ત્વના બે પ્રકાર. ૧. “કારક (ગુરુના ઉપદેશથી તપ, જપ વગેરે ક્રિયાની શ્રદ્ધા), ૨. “દીપક' (પોતાની પ્ર.-૨-૧૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શ્રદ્ધા ન હોય છતાં બીજાને શ્રદ્ધા કરાવનાર) અને ૩. “રોચક' (શાસ્ત્રના હેતુ કે ઉદાહરણો જાણ્યા વિના રચિમાત્રથી થનાર) એ “સમ્યક્ત'ના ત્રણ પ્રકારો છે. “(૧) ઔપશમિક, (૨) સાસ્વાદન, (૩) ક્ષાયોપથમિક, (૪) વેદક અને (૫) ક્ષાયિક” એ સમ્યક્તના પાંચ પ્રકારો છે. તેનું વિસ્તૃત સ્વરૂપ સમ્યક્તસપ્તતિ,” “કર્મગ્રંથ આદિથી જાણી લેવું. આ પાંચ પ્રકારને “આધિગમિક” અને “નૈસર્ગિક એવા બે પ્રકારો ગણતાં કુલ દસ પ્રકારો થાય છે. અહીં “સમ્યક્તના અતિચારનો જે પ્રસંગ છે, તે સુદેવ, સુગુરુ અને સુધર્મ પરની શ્રદ્ધારૂપ “સમ્યક્ત'નો સમજવો. પડિક્ષને સિગં સળં-પૂર્વવતું. (૬-૪)સંવા.. સમસ્ત રૂારે-(૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) કુલિંગી-પ્રશંસા અને (૫) કુલિંગી-સંસ્તવ, એ સમ્યક્તવિષયક પાંચ અતિચારોને-અતિચાર સંબંધી. “વ્રતો” સમ્યક્ત-મૂલ ગણાય છે, એટલે એ વ્રતોનો સ્વીકાર સમ્યક્ત-પૂર્વક કરવામાં આવે છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર(અ. ૨૮, ગા. ૩૦)માં કહ્યું છે કે : "नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥" “સમકિત' રહિતને જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણો ન હોય અને ચારિત્રના ગુણો વિના મોક્ષ ન હોય. જેને મોક્ષ નથી તેનું નિર્વાણ પણ નથી.” સમ્યક્તનો સ્વીકાર વ્રતોની પહેલાં થતો હોવાથી તેના અતિચારોની આલોચના પણ વ્રતોના અતિચારોની આલોચના પહેલાં જ કરવામાં આવે છે. સમ્યક્તના મુખ્ય અતિચારો-દૂષણો પાંચ છે : (૧) શંકા. જે શ્રદ્ધાથી અરિહંત અને સિદ્ધ ભગવાનનું દેવ' તરીકે આલંબન લેવામાં આવે છે, પાંચ મહાવ્રતધારીઓનું “ગુરુ તરીકે આલંબન લેવામાં આવે છે, અને વીતરાગ-પ્રણીત માર્ગનું “ધર્મ' તરીકે આલંબન Page #165 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૭ ૧૪૭ લેવામાં આવે છે, તેની યથાર્થતા વિશે ‘શંકા' ઉઠાવવી એ સમ્યક્ત્વનો પહેલો અતિચાર છે, પહેલું દૂષણ છે. અરિહંતના સ્વરૂપ વિશે ‘શંકા’ થઈ કે તેમનાં વચનો પર પણ ‘શંકા' થવાની અને તેમના બતાવેલા માર્ગે ચાલનારા ગુરુઓ વિશે પણ ‘શંકા’ થવાની; અથવા ગુરુના સ્વરૂપ વિશે શંકા થઈ કે ‘તેઓ જે ઉપદેશ આપે છે, તે સાચો હશે કે કેમ ? તે જે માર્ગ બતાવે છે તે સાચો હશે કે કેમ?’ એ ‘શંકા' થવાની અને તેથી સમ્યક્ત્વનો આખો પાયો જ હચમચી જવાનો. ધર્મનો મુખ્ય આધાર દેવાદિ તત્ત્વો ઉપરની ‘શ્રદ્ધા’ છે, એટલે એ શ્રદ્ધાનું પોષણ, એ શ્રદ્ધાનો ટકાવ અને એ શ્રદ્ધાની વૃદ્ધિ આધ્યાત્મિક જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. (૨) કાંક્ષા. અરિહંત અને સિદ્ધ એવા ‘દેવ,' ત્યાગી ‘ગુરુ' અને દયામય ‘ધર્મ'ને પ્રાપ્ત કર્યા પછી અન્ય મતની કે અન્ય દર્શનની ‘આકાંક્ષા’ કરવી, ઇચ્છા કરવી, એ સમ્યક્ત્વના મૂળમાં પ્રહાર કરનારી વસ્તુ છે. મનમાં કોઈ વસ્તુની ઇચ્છા સૂક્ષ્મ રીતે રહ્યા કરે, તો સમય જતાં તે સ્થૂલ બને છે. અને છેવટે તે પ્રકારની પ્રવૃત્તિ પણ થાય છે. રોગ જેમ શરૂઆતમાં નાનો હોય, પણ અનુકૂળ સંયોગો મળી જતાં તે વૃદ્ધિ-વિકાર પામે છે, તેમ આ ‘કાંક્ષા’રૂપી રોગનું પણ સમજવું. તેથી સમ્યક્ત્વના બીજા અતિચાર તરીકે ‘કાંક્ષા’ની ગણતરી કરવામાં આવી છે. (૩) વિચિકિત્સા. સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વરૂપ સંબંધમાં પાયા વિનાના તર્ક કરવા, ખોટી વિચારણાઓ કરવી કે તે સંબંધી પ્રાપ્ત થયેલી સ્થિરબુદ્ધિને બદલી નાખવી તે ‘વિચિકિત્સા’ છે. તેને એક જાતનો મતિ-વિભ્રમ પણ કહી શકાય. સાધુ-સાધ્વીનાં મલિન વસ્ત્રો કે શરીરો જોઈને, એમ વિચાર કરવો કે ‘આ સાધુઓ અપવિત્ર છે, એમનામાં કાંઈ સાર નથી’ તો એ પણ એક પ્રકારની ‘વિચિકિત્સા' જ છે. તેનું આખરી પરિણામ સમ્યક્ત્વને શિથિલ કરવામાં જ આવે છે; તેથી ‘વિચિકિત્સા'ને સમ્યક્ત્વનો ત્રીજો અતિચાર ગણવામાં આવ્યો છે. (૪) કુલિંગી-પ્રશંસા, જેને સમ્યગ્દર્શનમાં સ્થિર રહેવું છે, સમ્યક્ત્વનું પાલન કરવું છે, તે કુલિંગીની કે કુલિંગીઓની પ્રશંસા ન કરે. કુલિંગીઓનો તિરસ્કાર કરવો અને તેની પ્રશંસા ન કરવી એ બે વસ્તુઓ એક Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નથી. પહેલામાં તેમના પ્રત્યે દ્વેષભાવ પોષાય છે, જ્યારે બીજામાં તેમના પ્રત્યે ઉદાસીન-ભાવ રહે છે. ‘કુલિંગીઓની પ્રશંસા’ એ ‘સમ્યક્ત્વ'નો ચોથો ‘અતિચાર’ છે. કુલિંગીનું લક્ષણ એ છે કે વેષ ત્યાગી કે મુમુક્ષુનો હોવા છતાં, ચર્યા તેથી વિરુદ્ધ હોય. જેમ કે પંચાગ્નિ તપ, અણગળ જળમાં સ્નાન, સ્ત્રીસ્પર્શનો અનિષેધ, ઇત્યાદિ. (૫) કુલિંગી-સંસ્તવ. કુલિંગીઓના પરિચયથી-સહવાસ-સંસર્ગથી અનેક આધ્યાત્મિક અનર્થો સંભવે છે. તથા શુદ્ધ શ્રદ્ધા-સમ્યક્ત્વ દૂષિત થાય છે; તેથી એને સમ્યક્ત્વનો પાંચમો અતિચાર કહ્યો છે. (૬-૫) જિનવચનમાં (૧) શંકા (૨) અન્યમતની વાંચ્છા, (૩) ધર્મક્રિયાના ફળનો સંદેહ અથવા સાધુ-સાધ્વીનાં મલિન ગાત્ર તથા વસ્ત્ર દેખી દુગંછા થવી, (૪) મિથ્યાત્વીની પ્રશંસા (૫) તથા તેમનો પરિચય કરવો, એ સમ્યક્ત્વના (પાંચ) અતિચાર (જે મેં સેવ્યા હોય તે નિમિત્તે અશુભ કર્મ બાંધ્યું હોય) તે દિવસ સંબંધી સર્વ કર્મથી હું પ્રતિક્રમું છું (પાછો ફરું છું). અવતરણિકા-હવે ચારિત્રાચારના પ્રતિક્રમણની ઇચ્છાથી પ્રથમ સામાન્ય રૂપે ‘આરંભ નિંદા' માટે જણાવાય છે. (૭-૩) છાય-સમારંભે-[ષાય-સમારમ્ભે]-‘છકાય'ના જીવોની વિરાધના કરતાં, ‘છકાય’ના જીવોની હિંસા કરતાં. છ પ્રકારનો કાય–સમૂહ તે ‘વાય’. તેનો સમારમ્ભે એટલે હિંસા, તે ‘ષાય-સમારમ્ભ’. તેના વિશે. “પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય.” એ ‘છકાય'. તેની વધારે વિગત માટે દશવૈકાલિકસૂત્રનું ચોથું અધ્યયન જે ઈબ્નીપિળયા-ષટ્કીનિા નામનું છે, તે આ વિષયમાં સુંદર પ્રકાશ પાડે છે. પથળે [પત્તને] રાંધતાં. પપ્-રાંધવું. પવન-રાંધવાની ક્રિયા, તે વિશે. પયાવળે-[પાનને] રંધાવતાં. જાતે રાંધવું તે ‘પદ્મન' અને બીજા પાસે ગંધાવવું તે ‘પાવન’. - Page #167 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૦ ૧૪૯ ને- -જે. ઢોસા-ષિા:-દોષો, દૂષણો. તૂષ ટ્રો:'-દૂષણ (મલિનતા કે અશુદ્ધિ) તે દોષ. અહીં અતિચાર નહિ કહેતાં “દોષ' કહેવાનું કારણ એ છે કે અતિચારો વ્રતની મલિનતારૂપ હોય છે. અને છકાય જીવોની અહિંસારૂપ વ્રત અંગીકાર ન કર્યું હોય તેને એ મલિનતા ન ઘટે, માટે દોષોનો અર્થ અહીં અતિચાર' નહીં પણ “પાપ” (અનાચાર) સમજવો. મત્ત-[સાભાર્થ-આત્માર્થે. પોતાના માટે. ૫-(૨)-અથવા. પ-[પરાર્થમ-પરાર્થે, પારકાને માટે, બીજાને માટે. ૩મયા-[મયાર્થી-ઉભયને માટે, બંનેને માટે, પોતાના અને પારકા માટે. ગ્રેવ-[]-અહીં ગાથામાં જણાવ્યા છે તેટલા જ કારણથી . (ધર્મસંગ્રહ ભાગ. ૧, પૃ. ૬૧૩) તે નિતિ નિÇમ]-તેને નિંદું છું. (૭-૪)છાય-સમારંભે.....ઢોસા-છયે કાયના જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતાં, તથા જાતે રાંધતાં અને બીજાની પાસે રંધાવતાં. ગૃહસ્થાશ્રમ અંગેની વિવિધ પ્રવૃત્તિઓમાં છયે કાયના જીવોનો સમારંભ (હિંસા) થાય છે. તેમાં રાંધવા-રંધાવવાની પ્રવૃત્તિને અંગે ઘણો સમારંભ થાય છે, કારણ કે તેમાં ચૂલાની, પાણીની, અગ્નિની, પવનની, જુદાં જુદાં ધાન્યો તથા વનસ્પતિઓની તથા અનેક જાતનાં વાસણ-કૂસણોની જરૂર રહે છે. આ જાતની હિંસાનો સર્વથા ત્યાગ ગૃહસ્થોને માટે શક્ય નથી, એટલે તેને તે જાતનું પ્રત્યાખ્યાન નથી; છતાં તેમાં યતના રાખવાથી સમારંભનું-હિંસાનું પ્રમાણ ઘણા અંશે ઘટાડી શકાય છે. યતના રાખવા છતાં જે આરંભાદિ થાય છે, તેની શુદ્ધિ માટે આ ગાથામાં નિર્દેશ કરવામાં આવ્યો છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ (૭-૫) છકાયના જીવોની હિંસાવાળા (સંરંભ) સમારંભ (અને આરંભ) વિશે પોતાને માટે, પારકાને માટે કે બન્નેને માટે, રાંધતાં, રંધાવતાં કે અનુમોદના કરતાં જે દોષો થયા હોય (અનાચાર રૂપ પાપ લાગ્યા હોય) તેની હું, આત્મસાક્ષીએ) નિંદા કરું છું. અવતરણિકા-શ્રાવકને બારેય વ્રતો રૂપ ચારિત્રને વિશે અતિચારો લાગ્યા હોય તેનું ઓઘ દૃષ્ટિએ સામુદાયિક સ્વરૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૮-૩) પંચ મનુષ્યથા -[૫ગ્નાનામ્ અણુવ્રતાના]-પાંચ અણુવ્રતોના. અણુ-નાનું જે વ્રત તે “અણુવ્રત'. મહાવ્રતોની સરખામણીમાં જે વ્રત નાનું છે, અલ્પ નિયમવાળું છે, તે અણુવ્રત. તેના પાંચ પ્રકારો આ પ્રમાણે છે : “. -પ્રાણાતિપતિ-વિરHU-વ્રત-સ્થૂલ જીવ-હિંસા નહિ કરવાનું વત. ૨. ભૂત-મૃષાવાદ-વિરમ-વ્રત-પૂલ જૂઠું નહિ બોલવાનું વ્રત. . ધૂન-સત્તાવાન-વિરમ-વ્રત-પૂલ અણદીધું ન લેવાનું વ્રત. ૪. વારસંતોષ-પરાર-મન-વિરમ-વ્રત- સ્વસ્ત્રીથી સંતોષ રાખી પરસ્ત્રી સાથે ગમન નહિ કરવાનું વ્રત. . ધૂત-પપ્ર-પરિમા-વ્રત-પૂલ પરિગ્રહને મર્યાદિત રાખવાનું વ્રત.” પુત્રા -[TMવ્રતાના-ગુણવ્રતોના. ગુણની-મૂળગુણની પુષ્ટિ કરનારાં વ્રતો તે “ગુણવ્રતો'. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ “મૂળગુણો છે. તેની પુષ્ટિ માટે જે વ્રતો લેવામાં આવે છે, તે “ગુણવ્રતો' કહેવાય છે. તિÉ[ઢયાળા-ત્રણ ના. આ પદ ગુણત્રયાનું વિશેષણ છે. ત્રણ ગુણવ્રતોનાં નામો આ પ્રમાણે છે : Page #169 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૧૫૧ . વિ-પરિમાણ-વ્રત-દરેક દિશામાં અમુક હદથી વધારે ન જવું. તેવું વ્રત. ૨. મોgનો પરિમાણ-વ્રત-ભોગ અને ઉપભોગના પદાર્થોની મર્યાદા કરનારું વ્રત. રૂ. બર્થ-૯-વિરમગ-વ્રત-વિશિષ્ટ પ્રયોજન વિના આત્મા દંડાય તેવી પ્રવૃત્તિ કરવાથી અટકવાનું વ્રત.” અન્ના-[તિવાચન-અતિચારોને. સિવવા-[fશક્ષાવ્રતાના-શિક્ષાવ્રતોના. સિવા-એ સિવવાવાળનું ટૂંકું સ્વરૂપ છે. જીવને સર્વવિરતિ ચારિત્રનું કે સાધુ-જીવનનું શિક્ષણ આપે, તાલીમ . આપે, તે “શિક્ષવ્રત'. પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોએ આઠ વ્રતો પ્રાય: યાવકથિત (જાવજીવ) સુધીના હોય છે, જ્યારે ચાર શિક્ષાવ્રતો ઇત્વરકાલિક; (અમુક . વખતે કે અમુક પર્વ દિવસે કરાતાં હોવાથી અમુક સમય કે અમુક દિવસ પૂરતાં) છે. વરૂદ્[વતુમ-ચારના. આ પદ “વિશ્વ'નું વિશેષણ છે. ચાર “શિક્ષાવ્રતોનાં નામો આ પ્રમાણે છે : “3. સામયિ-વ્રત-બે ઘડી પર્યન્ત સાવદ્ય વ્યાપારોનો ત્યાગ કરવાનું વ્રત. ૨. હેશવાશિક વ્રત-છઠ્ઠા અને તે સિવાયનાં વ્રતોમાં રાખેલી છૂટોની મર્યાદા કરવાનું વ્રત. રૂ. પોષધોપવાસ-વ્રત-અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વના દિવસોએ ઉપવાસ આદિ કરવાનું વ્રત. ૪. તિથિ-સંવિધા-વ્રત-અતિથિ એટલે સાધુ, મુનિરાજ આદિને શુદ્ધ આહાર-પાણી સંવિભાગ-દાન કરવાનું વ્રત.” Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પડિમે વેસિયં સર્વાં-પૂર્વવત્. (૮-૪)પંö.....ચડતૢ-પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોના અતિચારોને. શ્રાવકનાં બાર વ્રતો ત્રણ ભાગમાં વહેંચાયેલાં છે : પાંચ ‘અણુવ્રતો', ત્રણ ‘ગુણવ્રતો' અને ચાર ‘શિક્ષાવ્રતો’. તે દરેકમાં જે અતિચારો લાગ્યા હોય, તેનો સામાન્ય નિર્દેશ આ પદો વડે કરવામાં આવ્યો છે. (૮-૫) (સ્કૂલ-પ્રાણાતિપાત-વિરમણ આદિ) પાંચ અણુવ્રતો (દિક્ પરિમાણ આદિ), ત્રણ ગુણવ્રતો (સામાયિક આદિ) અને ચાર શિક્ષાવ્રતો(મળીને બાર વ્રતોને વિશે તથા તપ, સંલેખના, સમ્યક્ત્વાદિ)ના અતિચારોથી દિવસ દરમિયાન જે અશુભ કર્મ બંધાયું હોય તેનાથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે દરેક વ્રતના પૃથક્પૃથક્ અતિચારોનું પ્રતિક્રમણ જણાવે છે. તેમાં પ્રથમ ‘સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ' નામના પહેલા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવે છે. (૯-૩) પદ્મમે-[પ્રથમ]-પહેલા (ને વિશે.) અબુવ્વયમ્મી-[અનુવ્રતે]-અણુવ્રતમાં. શૂના-પાળાવાય-વિરો-[સ્થૂત(જ)-પ્રતિપાતવિરતિત:]-સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિ થકી. પ્રાણનો અતિપાત-વિનાશ તે પ્રાણાતિપાત. તેનાથી વિરમવું' તે પ્રાણાતિપાત-વિરતિ. આવી વિરતિનું સ્થૂલતાથી પાલન, અમુક અંશે આચરણ, તે સ્થૂલ-પ્રાણાતિપાત-વિરતિ; તેના થકી, તેના લીધે. સાધુ-મહાત્માઓને પ્રાણાતિપાત-વિરમણ-વ્રત સર્વ પ્રકારે હોય છે, એટલે તે સૂક્ષ્મ કહેવાય છે. જો એને વીસ વિશ્વા(વસા) જેટલું ગણવામાં આવે, તો શ્રાવકનું આ પ્રથમ વ્રત તેના પ્રમાણમાં સવા વિશ્વા(વસા) જેટલું છે. તે આ પ્રમાણે-સાધુઓને ‘ત્રસ' અને ‘સ્થાવર' એમ બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ છે, જ્યારે ગૃહસ્થોને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ Page #171 -------------------------------------------------------------------------- ________________ વંદિત સૂત્ર ૧૫૩ અને સ્થાવરની જયણા છે, તેથી દસ વિશ્વા જેટલું પ્રમાણ ઓછું થયું. ત્રસ જીવોની હિંસા બે પ્રકારે થાય છે : (૧) “સંકલ્પથી અને (૨) “આરંભથી. તેમાં ગૃહસ્થને સંકલ્પ-હિંસાનો ત્યાગ અને આરંભ-હિંસાની જયણા હોય છે, તેથી પાંચ વિશ્વા જેટલું બીજું પ્રમાણ ઓછું થયું. હવે સંકલ્પ-વધ બે પ્રકારનો છે : “સાપરાધીનો' અને “નિરપરાધીનો'. તેમાંથી ગૃહસ્થને નિરપરાધીના સંકલ્પ-વધનો ત્યાગ છે અને સાપરાધીના સંકલ્પ-વધની જયણા છે. તેથી અઢી વિશ્વા જેટલું પ્રમાણ ફરી ઓછું થયું. હવે બાકી રહ્યું અઢી વિશ્વા જેટલું પ્રમાણ. તેમાં નિરપરાધીનો વધ “સાપેક્ષ” અને “નિરપેક્ષ” એમ બે પ્રકારે થાય છે. હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે જાનવરો નિર્દોષ હોવા છતાં આજીવિકા ખાતર તેમને પાળવાં પડે છે, અને પ્રસંગે તેમને બંધ-તાડનાદિ પણ કરવાં પડે છે. વળી પુત્ર-પુત્રી વગેરે પરિવારને પણ સુશિક્ષા માટે તાડન, તર્જન આદિ કરવું પડે છે. હિંસાનો આ પ્રકાર નિરપરાધીની “સાપેક્ષ હિંસાનો છે. તેથી ગૃહસ્થને તેની જયણા હોય છે, જ્યારે નિર્દય માર મારીને કે બીજી પણ તેવી કોઈ પણ રીતે નિરપરાધપ્રાણીને પીડવું, ‘તે “નિરપેક્ષ હિસા” છે. આવી હિંસાનો ગૃહસ્થને ત્યાગ હોય છે, તેથી અઢી વિશ્વામાંથી પણ સવા વિશ્વા જેટલું પ્રમાણ જ બાકી રહ્યું. તાત્પર્ય કે ગૃહસ્થનું વ્રત નિરપરાધી ત્રસ જીવની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસા ન કરવી-એ પ્રકારનું હોય છે, તેથી તે સ્થૂલ કહેવાય છે. મારિયે-[ગતિરિતH-અતિચર્યું હોય, અતિક્રખ્યું હોય. આર્ષ પ્રયોગથી અથવા પાઠાંતરથી સંસ્કૃત છાયા-તિરિતમ્ કરવામાં આવેલ છે. (આ દી. પત્ર ૩૮) અતિચરવું એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરવું, અતિચાર ઉત્પન્ન થાય તેવી ક્રિયા કરવું. વત્ પદ અહીં અધ્યાહાર છે. એટલે જે કાંઈ અતિચાર ઉત્પન્ન થાય તેવું કર્યું હોય” એ તેનો સ્પષ્ટ અર્થ છે. આ સ્થળે પ્રચારમાં મારિયં પાઠ છે, તે આર્ષ પ્રયોગ છે. તેનું પાઠાંતર રૂરિય છે. અણસન્થ-[મશ] અપ્રશસ્ત ભાવનો ઉદય થયે છતે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘ગપ્રશસ્તે-ગ્રોથાનિૌચિક્રમાવે તિ' (અદી.) અપ્રશસ્ત' એટલે ક્રોધાદિ ઔદયિકભાવ ઉત્પન્ન થયે છતે, મન કાબૂ બહાર જતાં. રૂO-[2]-અહીં, આ સ્થળે. પાય-પસંvi-[vમદ્રિ-પ્રસ] - પ્રમાદના પ્રસંગ વડે, પ્રમાદવશાત. પ્રમાદ' એટલે આત્મ-હિત પ્રત્યેની અસાવધાની. તેનો પ્રસંગઅવસર તે પ્રમાદ-પ્રસંગ, તેના પડે, તેના વશથી. “પ્રમાદ'ની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૩-પૃ. નં. ૬૬૨. ત્યાં જણાવેલા આઠ પ્રકારો ઉપરાંત તેના પાંચ પ્રકારો આ પ્રમાણે પણ ગણાય છે : “વિષય-સાવા, નિદી વિદિ પંપી મણિમા | एए पंच पमाया, जीवं पाडेंति संसारे ॥" મદ્ય (મદિરાદિ), વિષય (ઇન્દ્રિય-સુખની લાલસા), કષાય, નિદ્રા અને પાંચમી વિકથા (રાજસ્થા, દેશકથા, ભોજનકથા, સ્ત્રી-કથા વગેરે) એ પાંચ પ્રમાદો' જીવને સંસારમાં પાડે છે-૨ખડાવે છે. ' (૯-૪) પઢબે ગણુવ્યયી-(વે)પહેલા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. સર્વ વ્રતોના સારરૂપ હોવાથી સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ વ્રત' એ પહેલું “અણુવ્રત' છે. તેના વિશે જે અતિચારો લાગેલા હોય, તેનું પ્રતિક્રમણ કરવાના હેતુથી નિર્દેશરૂપે અહીં “મે મનુષ્યયHી' એ બે પદો યોજાયેલાં છે. તેનો સ્પષ્ટાર્થ એ છે કે હવે પહેલા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. યૂના-પળાવીય-વિરો.....માયિં-સ્થૂલ-પ્રાણાતિપાત-વિરતિ થકી જે વિરુદ્ધ આચર્યું હોય, સ્થૂલ પ્રાણાતિપાત-વિરતિમાં અતિચાર લાગે તેવું જે કાંઈ આચરણ કર્યું હોય. મMલ્થ-ક્રોધાદિ અપ્રશસ્ત ભાવો ઉત્પન્ન થવાથી. રૂત્થ–અહીં. Page #173 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૧૫૫ પાય-પ્રસંગ-પ્રમાદને લીધે. (૯-૫) (હવે, પહેલા અણુવ્રતને વિશે (લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણવ્રતમાં અતિચાર લાગે તેવું (જે કાંઈ અશુભ કર્મ બંધાયું હોય, તેનાથી હું પાછો ફરું છું. અવતરણિકા-સામાન્યથી અશુભ આચરણનું વિવરણ જણાવીને, તે અશુભ આચરણોને હવે-અહીં પ્રથમ અણુવ્રતના (સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ વ્રતનાં પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૦-૪) વદ-વંથ-વિચ્છે-[વધ--છવિ છે-મારતાં (ફટકારતાં), બાંધતાં અને અંગોપાંગ છેદતાં. વથ' શબ્દનો સામાન્ય અર્થ જાનથી મારવું એવો થાય છે, તો પણ અહીં તે ચાબુકથી ફટકારવાના કે પરોણાની અણીથી મારવાના અર્થમાં વપરાયેલો છે. “શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં શ્રી શાંત્યાચાર્યે “વધેશ તતાવુંવિતાનૈઃ' એવો અર્થ કરેલો છે. (અ. ૧. ગા. ૧૬) “વધ' તે પહેલા અણુવ્રતનો પહેલો અતિચાર છે. વન્ય એટલે બંધન. કોઈ પણ માણસ કે પ્રાણીને નિર્દય રીતે બાંધવું તે બંધન'. તે પહેલા અણુવ્રતનો બીજો અતિચાર છે. છવિ-છે એટલે શરીરનાં અંગોપાંગનો છેદ કરવો. ‘છવિ'અંગ છે-કાપવું તે. નાક-કાન વીંધવાં, નાક-કાન કાપવાં, ખસી કરવી વગેરે “કવિ-ચ્છેદ' કહેવાય છે. તે પહેલા અણુવ્રતનો ત્રીજો અતિચાર છે. અમારે-[ગતિમારે બહુ ભાર ભરવાને વિશે. કોઈ પણ માણસ કે પશુ પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવો, તે “અતિભાર' કહેવાય છે. તે પહેલા અણુવ્રતનો ચોથો અતિચાર છે. મત્ત-પાન-યુઓ-[મજી-પાન-વિચ્છ-ભક્ત-પાનના વિચ્છેદમાં, ભૂખ્યા તરસ્યાં રાખવામાં. મરુ' આહાર અને ‘પાન’-પાણી, તે “મરૃપાન' તેનો ‘વિછેર Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિયોગ તે ભક્ત-પાન-વિચ્છેદ. કોઈ પણ આશ્રિત મનુષ્ય કે પશુ-પ્રાણીને ભૂખ્યા-તરસ્યાં રાખવાં તે ભક્ત-પાનનો વિચ્છેદ ગણાય છે. પહેલા અણુવ્રતનો તે પાંચમો અતિચાર છે. પઢાવસટ્ટમારે-[પ્રથમવ્રતિસ્ય તિવારાન] પહેલા વ્રતના અતિચારોને. પડખે રેસિપ સળં-પૂર્વવતું. (૧૦-૪) વદ-વંધ-છવછે.....અમારે-વધ, બંધન, અંગચ્છેદ, અતિભાર અને ભોજન-પાણીના અંતરાયથી લાગેલ પ્રથમવ્રતના અતિચારોને. વ૬-“વધ' એટલે પશુ વગેરેને નિર્ભયપણે તાડના-તર્જના કરવી. વિંધ-દોરડાં વગેરેથી ગાઢ બંધને બાંધવા, છવિ છેપ-અંગ અથવા ચામડી છેદવી, મડ્ડમરે-શક્તિ વિચાર્યા વિના ઘણો ભાર ભરવો અને મત્તપપુચ્છ-ભાત-પાણીનો (આહારનો) નિષેધ કરવો અર્થાત્ સમય પર ખાવાપીવ ન આપવું, એ આચરણો પ્રમાદથી અપ્રશસ્ત ભાવે કરવાં તે પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો છે. આ આચરણો પ્રમાદાદિ વિના થાય તો અતિચાર લાગતો નથી, કારણ કે શ્રાવકે વિનય વગેરે સદ્ગુણો શીખવવા માટે પુત્રાદિકને પણ સાપેક્ષપણે તાડવાદિ કરવાં પડે છે. આવશ્યકચૂર્ણિ અને યોગશાસ્ત્રની વૃત્તિ વગેરેમાં જણાવવામાં આવ્યું છે કે : શ્રાવક પ્રથમ તો જિનપરિષહ (તેજસ્વી) હોવો જોઈએ, કે જેને દેખતાં જ પુત્ર વગેરે ભય પામીને બરાબર ચાલે, તેમ જ દાસ-દાસી, પશુઓ એવાં રાખવાં કે વધ-બંધનાદિ કર્યા વિના જ પોતપોતાની મર્યાદા પ્રમાણે વર્તે અને એમ ન બને તો છેવટે તેમને તાડના, તર્જના, બંધનાદિ કરવાં પડે. તેમાં પણ તાડના મર્મસ્થાનો છોડીને કરે, જેથી તેના અંગે ખોડખાંપણ ન આવે અથવા મરણ ન પામે. બંધન કરે તો લાંબા દોરડાથી અને નરમ ગાંઠથી બાંધે કે જેથી બરાબર હાલી-ચાલી શકે અને અગ્નિ વગેરેનો ઉપદ્રવ થયેથી ગાંઠ ઝટ છોડી શકાય. કોઈ વ્યાધિ વગેરેના વિકારમાં અંગ-ચ્છેદ કરવો પડે તો દયાપૂર્વક Page #175 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૫૭ કરવો, તે છવિચ્છેદ-વિધિ. શ્રાવકે મુખ્યવૃત્તિએ એવો વ્યાપાર ન કરવો કે જેમાં મજૂરો અથવા પશુઓ પાસે ભાર વહેવડાવવાથી આજીવિકા ચાલે. છતાં તેમ ન બની શકે તો મજૂરને તેટલો જ ભાર ઉપડાવવો કે જેટલો ભાર તે સુખ-પૂર્વક ઉપાડી શકે, બલ્ક તેથી ઓછો ભાર વહેવડાવવો, તેમજ ભોજન-સમયે બધાંને છૂટા કરી દેવાં; એ પ્રમાણે દયા-રહિત વર્તવું, તે આરોપણ-વિધિ. તથા અપરાધીને પણ “આજ તને ખાવા નહિ આપું.” એમ વચનમાત્રથી જ કહેવું, પરન્તુ તન ભૂખ્યો ન રાખવો અને ભોજન-સમયે તે અપરાધીને જમાડીને શ્રાવકે જમવું. કદાચ રોગાદિકની શાંતિ માટે ભૂખ્યો રાખવો પડે તો રાખે. સાર એ કે દયામાં ન્યૂનતા ન આવે તેમ અપરાધી પ્રત્યે પણ વર્તવાનું છે, તો નિરપરાધી એવા દાસ-દાસી-પશુઓને માટે તો કહેવું જ શું? એ પ્રમાણે કોઈને પણ ભોજનનો અંતરાય ન કરવો, તે ભક્ત-પાનવિચ્છેદ-વિધિ. (૧૦-૬) (૧) વધ-ક્રિયાથી, (૨) બંધન-ક્રિયાથી, (૩) અંગચ્છેદન ક્રિયાથી, (૪) અતિભાર ભરવાથી તથા (૫) ભોજન-પાણીનો અંતરાય કરવાથી, પ્રથમ વ્રતના (પાંચ) અતિચાર વિશે, દિવસ-દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય. તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “સ્કૂલ-મૃષાવાદ-વિરમણ' નામના બીજા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૧-૩) વી-[હિતી-બીજા (ને વિશે.) પુત્રયી *-[ગy] અણુવ્રતને વિશે. परिथूलग-अलियवयण-विरइओ-[परिस्थूलक -अलीकवचनવિરતિતઃ]-સ્થૂલ મૃષાવાદ-વિરતિ થકી. * દીર્ધસ્વર માટે આગળ ખુલાસો કર્યો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘મનીવવન'–મૃષાવાદ, તેનાથી વિરતિ તે અત્ની-વન-વિત. તેનું બહુ સ્થૂલતાથી પાલન તે પરિસ્થૂત-અનીવવન-વિરતિ, તેના થકી. મૃષા-જૂઠું, વાદ-કહેવું તે. જૂઠું કહેવું તે “મૃષાવાદ.” જૂઠા વચનનાં મુખ્ય લક્ષણો ત્રણ છે : “અપ્રિય, અપથ્ય અને અતથ્ય.” જે વચન સાંભળતાં જ કડવું લાગે-કર્કશ લાગે તે “અપ્રિય”, જે વચનથી પરિણામે લાભ ન થાય તે “અપથ્ય, અને જે વચન મૂળ હકીકતથી જુદું હોય તે “અતથ્ય'. આ પ્રકારનાં વચનો બોલતાં અટકવું તે “મૃષાવાદ-વિરમણ' કે “મૃષાવાદવિરતિ'. તેનું સ્થૂલરૂપે પાલન કરવું તે “યૂલ-મૃષાવાદ-વિરમણ વ્રત” કે સ્કૂલ-મૃષાવાદ-વિરતિ”. - આ વ્રતમાં પાંચ પ્રકારના મોટા મૃષાવાદનો ત્યાગ અને બાકીની જયણા છે. તે નીચે મુજબ - (૧) “કન્યાલીક'-કન્યાના વિષયમાં અસત્ય બોલવું, તે કન્યાલીક. જેમ કે એક કન્યા ખોડ-ખાંપણવાળી હોય, છતાં તેને ખોડખાંપણ વિનાની કહેવી, ખોડ-ખાંપણ વિનાની હોય, છતાં તેને ખોડ-ખાંપણવાળી કહેવી. આ જાતના મૃષાવાદથી સામાને મોટું નુકસાન થવાનો સંભવ રહે છે; તેથી વ્રતમાં તે દૂષણરૂપ છે. (૨) “ગવાલીક'-ગાય, બળદ વગેરે પશુઓના સંબંધમાં જુઠું બોલવું તે “ગવાલીક' કહેવાય છે. જે સિદ્ધાંત કન્યા સંબંધી જૂઠું નહિ બોલવામાં રહેલો છે, તે જ સિદ્ધાંત ગવાલીકમાં રહેલો છે. એક પશુ ઓછું દૂધ આપતું હોય છતાં તેને વધારે દૂધ આપતું કહેવું કે વધારે દૂધ આપતું હોય છતાં ઓછું દૂધ આપતું કહેવું, અથવા અમુક લક્ષણવાળું હોય છતાં અમુક લક્ષણવાળું નથી એમ કહેવું, તે “ગવાલીક' છે. પશુ વિશે સદંતર ખોટો કે ઊલટો ખ્યાલ પેદા કરે, તે સઘળાં જૂઠાણાંનો સમાવેશ આ બીજા પ્રકારના મૃષાવાદમાં થાય છે; તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. (૩) “ભૂમ્યલીક'-જમીન, મકાન વગેરે સ્થાવર મિલકતના સંબંધમાં જૂઠું બોલવું, તે “ભૂમ્યલીક' કહેવાય છે. પડતર જમીનને ખેડાણવાળી કહેવી, ખેડાણવાળીને પડતર કહેવી, જેમાંથી ખાસ પાક ઊતરતો ન હોય તેને ફળદ્રુપ બતાવવી અને ફલદ્રુપ જમીનને કસ વિનાની બતાવવી, તથા જે Page #177 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૧૫૯ સરહદ એક જમીનને લગતી ન હોય તેને તે જમીનને લગતી કહેવી અને જે સરહદ ખરેખર એક જમીનને લગતી હોય તેને તે પ્રકારે ન કહેવી, વગેરે બાબતોનો સમાવેશ “ભૂમ્પલીક'માં થાય છે; તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. (૪) “ન્યાસાપહાર'-ન્યાસ'–થાપણ, તેનો “અપહાર' કરવો એટલે તેને ઓળવવી. કોઈએ સાચવવા આપેલી થાપણને પોતાની કરી રાખી લેવી અને સામા ધણીને કહેવું કે એ વાત ખોટી છે, અથવા તેમાં હું કાંઈ પણ જાણતો નથી, એ આ પ્રકારનો ચોથો મૃષાવાદ છે. તેથી સામાને ભયંકર દુઃખ થાય છે, ન કલ્પી શકાય તેવો આઘાત થાય છે અને ઘણી વાર એ આઘાતથી મૃત્યુ પણ થાય છે, તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. (પ) “ફૂટસાક્ષી–કોઈની ખોટી સાક્ષી પૂરવી તે ફૂટ સાક્ષી નામનો મૃષાવાદ છે. પૈસાની લાલચથી, સત્તાની લાલચથી, લાગવગથી, શેહથી કે શરમથી, કોર્ટ-કચેરીમાં કે લવાદ યા પંચ આગળ, કોઈની પણ ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું કારણ છે; તેથી આ વ્રતમાં તે દૂષણરૂપ છે. મરિયમપૂસળે, રૂલ્ય પમાય-પો-પૂર્વવત્. (૧૧-૪) વીપ મનુષ્યયમ્મી-હવે બીજા અણુવ્રતમાં જે અતિચારો લાગ્યા હોય, તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. પરિપૂત ......મારિયં-સ્થૂલ-મૃષાવાદ વિરતિથી જે અતિક્રખ્યું હોય, સ્થૂલ-મૃષાવાદ-વિરમણ વ્રતમાં અતિચાર લાગે તેવી કોઈ પ્રવૃત્તિ કરી હોય. (૧૧-૫) હવે બીજા અણુવ્રતને વિશે (લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સ્થૂલ–મૃષાવાદ-વિરમણ–વ્રતમાં અતિચાર લાગે તેવું (જે કાંઈ અશુભ કર્મ બંધાયું હોય, તેનાથી હું પ્રતિક્રમું છું. (પાછો ફરું છું.) અવતરણિકા-હવે બીજા અણુવ્રતના (સ્થૂલ-મૃષાવાદ-વિરમણ વ્રતના) પાંચ અતિચાર દર્શાવીને તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૨-૩) સદસ-ર-સવારે-સિદસ--સ્વવારે]-સહસાડભ્યાખ્યાન, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ રહોડભ્યાખ્યાન તથા સ્વદાર-મન્ત્રભેદને વિશે. “સદસા', “.” અને “વારે' એ ત્રણે શબ્દો અહીં સૂચનરૂપ છે, જેનાં પૂરાં નામો ‘સદસાડારાન,” “ોડાથાન’ અને ‘સ્વી-મત્રમે છે. વગર વિચાર્યું કે ઊંડાણમાં ઊતર્યા વિના એકાએક બોલવામાં આવે તે સહસા; અને કોઈના પર દોષારોપણ કરવું, જેમ કે “તું જૂઠો છે,' “તું વ્યભિચારી છે,' તે અભ્યાખ્યાન. એટલે આવેશથી, બેદરકારીથી કે વગરવિચાર્યું કોઈને દોષિત કહેવા તે “સહસાડભ્યાખ્યાન' કહેવાય છે. આ પ્રકારનું કથન “સ્કૂલ-મૃષાવાદ-વિરમણવ્રત'ને દૂષણ લગાડનારું હોઈને બીજા વ્રતનો પ્રથમ અતિચાર છે. “હોડગારાન' એટલે સંબંધી કરેલું ગાડ્યા. “મ્' એટલે નિર્જન સ્થળ અથવા એકાન્ત. ત્યાં ઊભા રહીને કોઈ બે માણસો વાત કે મસલત કરતા હોય, તો અનુમાન માત્રથી એમ કહી દેવું કે તેઓ અમુક પ્રકારની વાત કરતા હતા, કોઈની નિંદા કરતા હતા કે કોઈ છૂપું કાવતરું કરતા હતા, તો તે “રહોડભ્યાખ્યાન” કહેવાય છે. આ પ્રકારે તે સ્થૂલમૃષાવાદ-વિરમણ-વ્રતને દૂષિત કરનારું હોઈને બીજા વ્રતનો બીજો અતિચાર છે. વાર-મન્નમેન્ટ' એટલે વીર સંબંધી અન્નનો મે. સ્વદાર એટલે પોતાની સ્ત્રી. મંત્ર એટલે છૂપી વાત. તેનો ભેદ કરવો એટલે તેને ખુલ્લી પાડી દેવી તે. અર્થાત્ પોતાની સ્ત્રીની કોઈ છૂપી વાત બહાર પાડી દેવી, તેના કોઈ ગુપ્ત રહસ્યને ખુલ્લુ કરી દેવું, તે “સ્વદાર-મંત્રભેદ છે. ઉપલક્ષણથી મિત્રો વગેરેનું ગુપ્ત રહસ્ય ખુલ્લું કરી દેવું, તે પણ “સ્વદાર-મંત્રભેદ નામનો બીજા વ્રતનો ત્રીજો અતિચાર છે. યુવા-[કૃષોદ્દેશ-ખોટા ઉપદેશને વિશે, ખોટી સલાહ આપવાને વિશે. પૃષા જે ૩૫દ્દેશ તે “પૃષોશ.' કોઈને જાણીબૂજીને ખોટી સલાહ આપવી કે ખોટી રીતે ઉશ્કેરણી કરવી, તે “મૃષોપદેશ' કહેવાય છે. બે વ્યક્તિઓ કે બે પક્ષો લડતા હોય, તેમાં એકને ખોટી સલાહ આપવી તે પણ Page #179 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૧૬૧ “મૃષોપદેશ' જ છે. તેમ જ મંત્ર, ઔષધિ વગેરે જે વસ્તુઓનું પોતાને સમ્યમ્ જ્ઞાન નથી, તેનો ઉપદેશ આપવો અથવા બીજાને ઠગવારૂપ કપટ કળાને શીખવનારાં શાસ્ત્રો ભણાવવાં, તે પણ મૃષોપદેશ કહેવાય છે. બીજા વ્રતનો તે ચોથો અતિચાર છે. ગૂડ રિફ્લે-ખોટા લેખને વિશે, ખોટું લખાણ કરતાં. સૂર એવો તેવું તે “'. કૂટ એટલે જૂઠું, બનાવટી, લેખ એટલે લખાણ. જે લખાણ જૂઠું હોય તે “કુટલેખ' કહેવાય. કોઈ માણસનું ખાતું ચાલતું હોય અને તે અમુક કિંમતનો માલ લઈ ગયો હોય, તેમાં રકમ વધારી દેવી કે તેણે આપેલા પૈસા કરતાં ઓછા જમે કરવા, એ “કુટલેખ” છે. કોઈ કરાર કે દસ્તાવેજમાં યા અગત્યના કાગળમાંથી કોઈ કામનો અક્ષર છેકી નાખવો અથવા અર્થ કે હકીકત ફરી જાય તે રીતે કોઈ અક્ષર કે ચિહ્નનો ઉમેરો કે ઘટાડો કરવો, તે “કૂટલેખ છે. વિયવ -દ્વિતીયવ્રતસ્ય-બીજા વ્રતના. ગયા-[ગતિવારી]-અતિચારોને. પડક્ષને લિયે સર્વા-પૂર્વવત્. (૧૨-૪) સદા....મારે-સહસાડભ્યાખ્યાન, રહોડભ્યાખ્યાન, સ્વદાર-મંત્રભેદ, મૂષોપદેશ અને કૂટલેખ વડે લાગેલા બીજા વ્રતના અતિચારોને. જેણે સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કર્યો છે, તેણે નીચેની ક્રિયાઓ ન થાય તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવાની છે, કારણ કે વ્રતની મૂળ ભાવનાને કે દૂષિત કરનારી છે. દૂષણરૂપ ક્રિયાઓ નીચે મુજબ છે : (૧) “સહસાડભ્યાખ્યાન'-ઉતાવળથી વગર વિચાર્યું, કોઈને દોષિત કહી દેવો. જેને જૂઠું ગમતું નથી, જૂઠું છોડવું છે, તેણે સહસા વચનનો પ્રયોગ કરવો જોઈએ નહિ. વગર વિચાર્યું ઉતાવળથી ગમે તેમ બોલી નાખવું એ ચારિત્રના ઘડતરની ખામી સૂચવે છે. એ કરતાં સારો માર્ગ એ છે કે વિચારીને બોલવું, ઊંડા ઊતરીને બોલવું, અભ્યાસ-પૂર્વક બોલવું. કોઈ વ્યક્તિ કે સંસ્થા એક કામ નિષ્ઠા-પૂર્વક કરી રહી હોય, તેના વિશે જો કોઈ પ્ર.-૨-૧૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ અભિપ્રાય પૂછે, તો તેને માટે વગર વિચાર્યે એકદમ એમ કહી દેવું કે ‘બધા ઠીક છે.’ ‘એમાં કાંઈ ભલી વાર નથી,' ‘બધા પોતપોતાનું હાંક્યે રાખે છે,’ વગેરે, તો તે ‘સહસાડભ્યાખ્યાન' છે. એ પ્રસંગે વ્રતધારી શ્રાવક એમ કહે કે ‘એમના વિચારો શું છે ? તે હું બરાબર જાણતો નથી,' અથવા ‘તેમની પ્રવૃત્તિથી હું જોઈએ તેટલો માહિતગાર નથી.' પણ તે ઉતાવળે અભિપ્રાય આપી દે નહિ; છતાં કોઈ વાર એમ બની ગયું હોય, તો તેને અતિચાર લેખીને તેનું પ્રતિક્રમણ કરે. (૨) ‘રહોડભ્યાખ્યાન'-છૂપી વાત કરી માટે જ ખોટી કે ખરાબ છે તેમ માની લેવું. એ રહોડભ્યાખ્યાન છે. કોઈ પણ બે કે વધારે માણસો પ્રસંગવશાત્ ખાનગીમાં વાતો કરતા હોય, તેટલા પરથી જ તે કોઈની વિરુદ્ધ ષયંત્ર રચતા હતા, એમ માની લેવું, તે યોગ્ય નથી. અનેક કારણોસર માણસો બીજા ન જાણે તેવી રીતે વાત કરતા હોય છે, જેમાં કેટલીક વાર તો એકબીજાને લગતી જ વાત હોય છે; તેથી જૂઠને છોડનારો શ્રાવક કોઈ પણ પ્રકારનું ઉતાવળું અનુમાન બાંધે નહિ, તથા તેને લગતો અભિપ્રાય ઉચ્ચારે નહિ, એ ઇષ્ટ છે. તેમ છતાં કોઈ વાર જૂઠથી તેવું બની ગયું હોય, તો તેને બીજા વ્રતનો અતિચાર સમજી તેનું પ્રતિક્રમણ કરે. (૩) ‘સ્વદાર-મંત્રભેદ’-પુરુષે સ્ત્રીની અને સ્રીએ પુરુષની છાની વાતો બહાર ન પાડવી જોઈએ. સ્ત્રી-પુરુષના જીવનમાં એવા પ્રસંગો અનેક વાર બને છે કે જ્યારે કોઈ પણ કારણસ૨ મતભેદ થઈ જાય અને તેથી અરસપરસ બોલાચાલી પણ થાય. આવા પ્રસંગે મન પર કાબૂ નહિ રહેવાથી એકબીજાનાં છિદ્રોને જો ખુલ્લાં કરવામાં આવે તો તેનાં પરિણામો ગંભીર આવે છે. તકરાર પત્યા પછી તે અંગે ગમે તેવો પશ્ચાત્તાપ કરવામાં આવે પણ ‘બોલ્યું બહાર પડે અને રાંધ્યું વરે' એ ન્યાયે તે પાછું ખેંચી શકાતું નથી. માટે જૂઠને છોડવાની ભાવનાવાળા વ્રતધારી શ્રાવકે પોતાના મોઢેથી કોઈનાં પણ છિદ્ર ઉઘાડવાની વૃત્તિને ધારણ કરવી, એ યોગ્ય નથી. તેમ છતાં પ્રસંગવશાત્ ભૂલ-ચૂકથી જો તેમ થયું હોય, તો તેને અતિચાર લેખીને તેનું પ્રતિક્રમણ કરવાનું છે. (૪) ‘કૃષોપદેશ’-કોઈને પણ ખોટો ઉપદેશ કે ખોટી સલાહ Page #181 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૬૩ આપવી ન જોઈએ. આ જગતમાં ઘણા માણસો ભોળા હોય છે, કેટલાક ચતુર છતાં વિશ્વાસુ હોય છે, અને કેટલાક બુદ્ધિમાન છતાં બીજાની વધારે બુદ્ધિથી અંજાઈ જાય છે. આવા માણસો બીજાનાં વચન પર વિશ્વાસ રાખે છે અને તેના આધારે કાર્ય પણ કરે છે. તેથી એવા માણસોને જો ખોટી સલાહ આપવામાં આવી હોય, કોઈ ભળતી વાત જ પકડાવી દેવામાં આવી હોય, તો પરિણામે તેને નુકસાન થાય છે. કેટલીક વાર તો તેની આખી જિંદગી બરબાદ થાય છે. તેથી જૂઠને ધિક્કારનાર એવા વ્રતધારી શ્રાવકે કોઈને પણ જૂઠી કે ભળતી સલાહ આપવી ઘટતી નથી. તેમ જ મંત્ર-ઔષધિ વગેરે જે વસ્તુઓનું પોતાને શાસ્ત્રીય કે પદ્ધતિસરનું જ્ઞાન નથી, તે વિષયમાં અન્યને સલાહ આપવી તથા જેનાથી જનતા ઠગાવાનો સંભવ છે, તે જાતનાં ધૂર્તવિદ્યાનાં શાસ્ત્રો શીખવવાં, એ પણ મૃષોપદેશ જ છે. આવું કોઈ કામ કરવું શ્રાવકને માટે યોગ્ય નથી. તેમ છતાં કોઈ વાર શરતચૂકથી તેમ થઈ ગયું હોય, તો તેને અતિચાર માનીને તેનું પ્રતિક્રમણ કરવું ઘટે છે. (૫) “કૂટલેખ'-ખોટાં લખાણો કરવાં નહિ. જૂઠું બોલવું બંધ હોય ત્યાં જૂઠું લખવાનું પણ બંધ જ હોય, તેમ છતાં કોઈ મૂઢ જનો એમ સમજતા હોય કે આપણે તો જૂઠું બોલવાનું પચ્ચક્ખાણ લીધું છે, કાંઈ જૂઠું લખવાનું પચ્ચખાણ કર્યું નથી, તો તેમને માટે અતિચારની આ કલમ સ્પષ્ટ માર્ગદર્શનરૂપ છે. જૂઠું બોલવું અને જૂઠું લખવું એમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી, તેથી વ્રતધારીએ તેમાંથી મુક્ત રહેવું ઘટે છે. ગ્રાહકને, સમાજને કે સરકારને છેતરવા માટે, પૈસા બચાવવા માટે કે કોઈ પણ રીતે લાભ ઉઠાવવા માટે જે કાંઈ જૂઠું કરવામાં આવતું હોય, તે વ્રતધારીએ છોડવું જ ઘટે છે. તેમ છતાં કોઈ વાર પ્રસંગવશાત ભૂલ-ચૂકથી તેમ બની ગયું હોય, તો તેને અતિચાર સમજીને તેનું પ્રતિક્રમણ કરવાનું છે. (૧૨-૫) (૧) ઉતાવળથી (વગર વિચાર્યો) કોઈને દોષિત કહેતાં, (૨) કોઈ છૂપી વાત કરતાં હોય, તેને જાણીને ભળતું અનુમાન કરતાં, (૩) સ્ત્રી(પુરુષ)ની ગુપ્ત વાત પ્રકટ કરી દેતાં, (૪) ખોટો ઉપદેશ કે ખોટી સલાહ આપતાં તથા (૫) ખોટું લખાણ કરતાં, (બીજા વ્રતના (પાંચ) અતિચાર વિશે) દિવસ-દરમિયાન જે કંઈ કર્મ બંધાયાં હોય, તે સર્વેથી હું પાછો ફરું છું. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અવતરણિકા-હવે “સ્કૂલ-અદત્તાદાન-વિરમણ' નામના ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ, અને પ્રમાદવશાત તે વ્રતમાં લાગતાં અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૩-૩) તફા-તૃતી-ત્રીજા અને વિશે.) પુત્રયી-[મણુવ્ર-અણવતને વિશે. ધૂન -પરબ્રજ-વિરો -(શૂન-પદ્રવ્યદર-વિતિત:]-પૂલપરદ્રવ્યહરણ-વિરતિ થકી. પારકાનું દ્રવ્ય (ધન) તે પરદ્રવ્ય, તેનું હરણ કરવું, લઈ લેવું, તે પદ્રવ્યહરણ.’ તેમાંથી વિરમવું, તે “પદ્રવ્યરવિત.' તેનું સ્થૂલ રીતિએ પાલન, તે ચૂત-પદ્રવ્યહાવિરતિ, તેના થકી. પારકાનું ધન હરી લેવાનો પૂલપણે ત્યાગ કરવો તે સ્કૂલ અદત્તાદાન-વિરમણ વ્રત કે સ્થૂલ પરિદ્રવ્યહરણ-વિરતિ છે. આ જગતમાં દ્રવ્ય એ અગિયારમો પ્રાણ ગણાય છે, અર્થાત્ સંસાર-વ્યવહાર ચલાવવા માટે તે પ્રધાન વસ્તુ છે. તેના માલિકે આપ્યા વિના તે ધન લઈ લેવું કે બીજી કોઈ પણ રીતે તેનું હરણ કરવું, તે મહા અનર્થકારી છે; તેથી શ્રાવકે તેમાંથી અટકવાનું છે, તેનો ત્યાગ કરવાનો છે. આ રીતે જે ત્યાગ કરવામાં આવે, તેને “સ્કૂલ-પરદ્રવ્યહરણ-વિરતિ' કહેવામાં આવે છે. પરદ્રવ્યનું હરણ સીધી અને આડકતરી એમ બે રીતે થાય છે. તેમાં માલિકે આપ્યા વિના તેના દ્રવ્યને બળજબરીથી પડાવી લેવું, ફોસલાવીને પડાવી લેવું, ખાતર પાડીને લઈ લેવું એ દ્રવ્યનું સીધું હરણ છે, જ્યારે માલિકને ખબર ન પડે, એ રીતે યુક્તિથી પડાવી લેવું, છેતરપિંડી કરીને પડાવી લેવું, રાજ્યના અધિકારીઓ સાથે મળી જઈને અનુકૂળ કાયદાઓ કરાવીને પડાવી લેવું, એ આડકતરું ‘દ્રવ્યહરણ' છે. મારિય-પોણ-પૂર્વવત. (૧૩-૪) પૂર્વવત માત્ર વિરતિનું નામ જ જુદું છે. (૧૩-૫) (હવે, ત્રીજા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય Page #183 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦૧૬૫ થવાથી સ્થૂલ-પરદ્રવ્યહરણવિરતિવ્રતમાં (સ્થૂલ-અદત્તાદાન વિરમણ વ્રત) વિશે અતિચાર લાગે તેવું જે કંઈ કર્મ બંધાયું હોય તેનાથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે ત્રીજા અણુવ્રતના (પૂલ-પદ્રવ્યહરણ વિરતિવ્રતના) પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૪-૩) તેનાદિ-અને-ર્તિનાત-પ્રયોm]-સ્તુનાહત-સ્તનપ્રયોગમાં. ચોરે લાવેલી વસ્તુ લેવામાં અને ચોરી કરવાનું ઉત્તેજન મળે તેવા કોઈ વચન-પ્રયોગમાં. તેના વડે મહંત તે તેનાહત. “સ્તન' એટલે ચોર, આહત એટલે લાવેલું. ચોર લોકો જે મોંઘી વસ્તુઓ ચોરી લાવે, તેને સસ્તી જાણીને ખરીદવી તે “સ્તનાહત'. આ જાતનો વ્યવહાર ચોરીને ઉત્તેજન આપનારો હોઈ, “યૂલ-પરદ્રવ્યહરણ-વિરતિને દૂષણ લગાડનારો છે, તેથી તેને ત્રીજા વ્રતનો પ્રથમ અતિચાર ગણવામાં આવ્યો છે. તેના પર કરવામાં આવેલો પ્રયોગ તે “સ્તન-પ્રયોગ'. કોઈ લોકો ચોરીનો ધંધો કરતા હોય, તેઓને એમ કહેવું કે “આજ-કાલ નવરા કેમ બેસી રહ્યા છો ? તમારો માલ ન ખપતો હોય તો હું વેચાતો રાખીશ” અથવા તમારે કાંઈ સાધનની જરૂર હોય તો લઈ જઓ' વગેરે; તો એ વચન-પ્રયોગ ચોર લોકોને પોતાનો કસબ અજમાવવામાં ઉત્તેજન આપનારો હોઈ ત્રીજા અણુવ્રતનો બીજો અતિચાર છે. તUડિ-[તત્વતિ-માલમાં સેળભેળ કરતાં, નકલી માલ વેચતાં. તનું પ્રતિરૂપ તે તત્વતિછે. તત્ એટલે તે વસ્તુ. પ્રતિરૂપ એટલે સદશ રૂપ, સરખું રૂપ કે નકલ. કોઈ પણ વસ્તુમાં તેના જેવી જણાતી હલકી વસ્તુનો ભેળ કરવો અથવા તેને મળતી જ નકલ બનાવવી અને તેને સાચા માલ તરીકે વેચવી. તે ત્રીજા અણુવ્રતને દૂષિત કરનારો “ત–તિરૂપ' નામનો ત્રીજો અતિચાર છે. વિદ્ધ-સામને-[વિરુદ્ધ-અને-રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ ગમન કરતાં. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિરુદ્ધ એવું ગમન તે વિરુદ્ધ-મન. વિરુદ્ધ શબ્દ અહીં – વિરુદ્ધનો સંક્ષેપ છે. મન એટલે જવાની કે વર્તવાની ક્રિયા. રાજ્યના નિયમોથી વિરુદ્ધ જવાની કે વિરુદ્ધ વર્તવાની ક્રિયા તે “રાજ્ય-વિરુદ્ધ-ગમન'. રાજ્ય તરફથી અમુક પ્રદેશમાં કે અમુક સ્થાનમાં જવાની મનાઈ ફરમાવી હોય, તેમ છતાં ત્યાં જવું એ “રાજય-વિરુદ્ધ-ગમન છે. તે ઉપરાંત રાજય તરફથી જે કાયદાઓ ઘડાયેલા હોય, તેની વિરુદ્ધ વર્તન કરવું, તે પણ રાજય-વિરુદ્ધ-ગમન' છે. વૂડતુન-ફૂડમા-[eતુલા-q4H]-ખોટું તોળતાં અને ખોટું માપતાં. કૂટ એવી જે તુલા તે પૂરતુતા. શૂટ એટલે ખોટું. તુતી એટલે ત્રાજવું. જેનાથી જોખીને ગ્રાહકનો માલ લેવાનો હોય કે ગ્રાહકને માલ આપવાનો હોય, તે ત્રાજવું ખોટું રાખવું, એટલે કે લેવામાં માલ વધારે આવે અને વેચવામાં માલ ઓછો જાય તે પ્રકારનું રાખવું, તે ‘ટતુતા' કહેવાય છે. દાંડી મરડીને, કડી ચડાવીને, લેવાના કાટલામાં નીચે સીસું ચોંટાડીને, આપવાના કાટલામાં ખાડો ખોદીને, વગેરે પ્રકારે ગ્રાહકને છેતરવાની બુદ્ધિથી તોલમાં જે જે કૂડ કરવામાં આવે છે, તેનો આ કૂટતુલામાં સમાવેશ થાય છે. ફૂટ એવું જે માન તે “માન'. પળી, પવાલું, પાલી, માણું, કળશી વગેરે માપ કહેવાય છે. લેતી વખતે તેમાં વધારે આવે તેમ કરવું ને આપતી વખતે તેમાં ઓછું જાય તેમ કરવું, એ “કૂટમાન' કહેવાય છે. તે ત્રીજા વ્રતનો પાંચમો અતિચાર છે. ડિમે સિગં સળં-પૂર્વવત. (૧૪-૪) તેનહિ.....ડા-ચોરે લાવેલી વસ્તુ રાખી લીધી હોય, ચોરને ઉત્તેજન મળે તેવો વચન-પ્રયોગ કર્યો હોય, માલમાં સેળભેળ કરી અસલ માલ તરીકે વેચાણ કર્યું હોય, રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ રીતે વર્તાયું હોય અને ખોટા તોલ તથા ખોટાં માપનો ઉપયોગ કર્યો હોય. જેને પારકું દ્રવ્ય હરણ કરવું નથી, અદત્ત લેવું નથી, તેણે નીચેનો વ્યવહાર કરવો યોગ્ય નથી, કારણ કે તેથી વ્રતની મૂલ ભાવના દૂષિત થાય છે : Page #185 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૧૬૭ (૧) ‘સ્તનાહત-ગ્રહણ'-ચોરીથી આવેલા માલને રાખી લેવો તે. એનાથી ૫૨-દ્રવ્યનું હરણ કરનારને સીધું ઉત્તેજન મળે છે. (૨) ‘સ્તનોત્તેજક વચન-પ્રયોગ’-ચોરને ઉત્તેજન આપનારો વચનનો પ્રયોગ. એ પણ પર-દ્રવ્યનું હરણ કરવા માટેનું સીધું પ્રોત્સાહન છે. (૩) ‘તત્પ્રતિરૂપક્રિયા'-માલમાં સેળભેળ કરવાની ક્રિયા. જેમ કે દૂધમાં પાણી ઉમેરવું, ઘીમાં વનસ્પતિનું ઘી કે તેવા બીજા પદાર્થો ઉમેરવા આટામાં ચાક નાખવો, દવાઓમાં ભળતી જ વસ્તુઓ વાપરવી વગેરે. નકલી સોનું-રૂપું-હીરા-મોતી-કસ્તૂરી-અંબર-કેસર વગેરેને સાચા તરીકે વેચવા, એ પણ તત્કૃતિરૂપ ક્રિયાના જ પ્રકારો છે. (૪) ‘રાજ્ય-વિરુદ્ધ-ગમન’-રાજ્યના જે કાયદાઓનો ભંગ કરવાથી દંડને પાત્ર થવું પડે, અપમાનને પાત્ર થવું પડે, તથા લાજ-આબરૂને ધક્કો પહોંચે, તે બધાનો સમાવેશ આ પ્રકારના વ્યવહારમાં થાય છે. રાજ્યે એક વસ્તુ પર જકાત નાખેલી હોય તે ન ચૂકવવી, અથવા અમુક આવક પર વેરો આકારેલો હોય તે ન ભરવો, અથવા અમુક મુદત સુધી અમુક સરહદ ન ઓળંગવી કે અમુક જાતનો માલ પોતાની પાસે હોય તે જાહેર કરવો-એવું ફરમાન બહાર પાડ્યું હોય તેનો ભંગ કરવો, તે રાજ્ય-વિરુદ્ધ-ગમનના પ્રકારો છે. એવો વ્યવહાર કરવાથી રાજ્યને જે આવક ઓછી થાય છે, તે વધારાનો કર નાખીને બીજા પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે તેટલા પ્રમાણમાં ૫૨-દ્રવ્યનું હરણ કરવામાં પ્રજાની પીડામાં પણ નિમિત્તભૂત બનાય છે. માટે આ જાતના વ્યવહારો પર-દ્રવ્યનું હરણ નહિ કરનાર વ્રતધારી માટે અતિચારરૂપ છે. ‘રાજ્ય-દંડ ઊપજે તે ચોરી' એ સાદી વ્યાખ્યા ખ્યાલમાં રાખવાની જરૂર છે. (૫) ‘ફૂટ-તુલા-ફૂટમાન-વ્યવહા૨’-ખોટાં વજન અને ખોટાં માપનો ઉપયોગ. ચોરીથી બચવા ઇચ્છનારે ૧૮ પ્રકા૨ની ચોર-પ્રસૂતિઓ જાણી વર્જવી જોઈએ. ચોર-પ્રસૂતિ એટલે ચોરને ઉત્પન્ન કરનારી-ચોરને જન્મ આપનારી ક્રિયા. તે નીચે મુજબ છે : Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ "भलनं कुशलं तर्जा, राजभागोऽवलोकनम् । अमार्गदर्शनं शय्या, पदभङ्गस्तथैव च ॥१॥ विश्रामः पादपतनं, वासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यन्माहाराजिकम् ॥२॥ पद्याग्न्युदकरज्जूना, प्रदानं ज्ञानपूर्वकम् । एताः प्रसूतयो ज्ञेया, अष्टादश मनीषिभिः ॥३॥" ૧. “હું તારા ભેગો છું, તું ડરીશ નહિ એ રીતે ચોરને ઉત્સાહ આપવો, તે ભલન. ૨. ક્ષેમકુશલ પૂછવું, સુખ-દુઃખની પૃચ્છા કરવી, તે કુશલ. ૩. હાથ વગેરે વડે ચોરી માટે સંજ્ઞા કરવી, તે તર્જા. ૪. રાજયનો કર છુપાવવો, તે રાજ-ભાગ. ૫, ચોરી કરી રહેલા ચોરના માર્ગને જોતા રહેવું અને જરૂર પડે તો સંજ્ઞાથી ખબર આપવી), તે અવલોકન. ૬. કોઈ પૂછે ત્યારે ચોરને છુપાવવાની દૃષ્ટિએ તેને ભળતો જ માર્ગ બતાવવો, તે અમાર્ગદર્શન. ૭. સૂઈ રહેવાના સાધનો આપવાં, તે શા. ૮. ચોરનાં પગલાં ભૂંસી નાખવાં, તે પદભંગ. ૯. વિસામો આપવો, તે વિશ્રામ. ૧૦. નમસ્કાર કરવો, પગે પડવું, તે પાદ-પતન. ૧૧. બેસવા માટે આસન આપવું, તે આસન. ૧૨. ચોરને છુપાવવો, તે ગોપન. ૧૩. સારું સારું ખવરાવવું-પીવરાવવું તે ખંડ-દાન. ૧૪. વધારે પડતું માન આપવું, તે માહારાજિક. ૧૫. પગને ઠીક કરવા માટે ગરમ પાણી કે તેલ વગેરે આપવું તે પદ્ય. ૧૬. રસોઈ કરવા માટે અગ્નિ આપવો, તે અગ્નિ. Page #187 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૦ ૧૬૯ ૧૭. સ્નાન વગેરે કરવા માટે પાણી આપવું, તે ઉદક. ૧૮. ઢોર વગેરે બાંધવા માટે દોરડાં આપવાં, તે રજૂ (૧૪-૫) (૧) ચોરે લાવેલી વસ્તુ રાખી લેતાં, (૨) ચોરને ઉત્તેજન મળે તેવો વચન-પ્રયોગ કરતાં, (૩) માલમાં સેળભેળ કરતાં, (૪) રાજ્યના કાયદાઓથી વિરુદ્ધ રીતે વર્તતાં, અને (૫) ખોટાં તોલ તથા ખોટાં માપનો ઉપયોગ ત્રીજા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ-દરમિયાન (જ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “સ્કૂલ-મૈથુન-વિરમણ' નામના ચોથા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતાં પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૫-૩) જે-[વતુર્થી-ચોથા (ને વિશે). મપુત્રથમી-પૂર્વવતુ. નિબં-[નિત્ય નિત્ય, સદા. પરતા-મા-વિરફ-પિરવાર–મન-વિરતિતઃ]-પરસ્ત્રીગમન-વિરતિ થકી. પરની ર (સ્ત્રી) તે પરત્ર. તેના પ્રત્યે મન (બદચાલ) તે પર૯મન. તેના થકી વિરતિ, તે પરદ્વાર–ન-વિરતિ. તેના થકી. જે પોતાનું નથી તે “પર' કહેવાય. અન્ય મનુષ્યો, સઘળાં તિર્યંચો અને સઘળા દેવો એ “પર” છે. તેમની સ્ત્રીઓ સાથે વિષય-ભોગ કરતાં વિરમવું તે પરદાર-ગમન વિરતિ છે. બ્રહ્મચર્ય બે પ્રકારનું છે : સર્વ અને દેશ. તેમાં સર્વ નારીઓ, સર્વ તિર્યંચ સ્ત્રીઓ અને સર્વ દેવીઓનો મન, વચન અને કાયાથી ત્યાગ કરવો, તે “સર્વ-બ્રહ્મચર્ય છે અને પોતાની સ્ત્રીથી જ સંતુષ્ટ રહી બાકીની બધી માનવી સ્ત્રીઓ, તિર્યંચ સ્ત્રીઓ તથા દેવીઓનો ત્યાગ કરવો, તે “દેશબ્રહ્મચર્ય છે. વ્રતધારી ગૃહસ્થ જો “સર્વ-બ્રહ્મચર્ય ન પાળી શકે તો તેણે આ પ્રકારનું ‘દેશ-બ્રહ્મચર્ય અવશ્ય પાળવાનું છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ચોથું અણુવ્રત ધારણ કરનારે નીચેના દિવસોએ મૈથુનનો ત્યાગ કરવો ઘટે છે (૧) પજ્જોવસણા (પર્યુષણ) પર્વ. (૨) ચૈત્ર અને આસો માસની બે ઓળીઓ. (૩) પર્વતિથિઓ. (૪) તીર્થકરોનાં મહાન કલ્યાણકોના દિવસો. (૫) માતા-પિતાની જન્મ-મરણની તિથિઓ. (૬) પોતાનો જન્મદિવસ. (૭) સ્ત્રીની સગર્ભાવસ્થાના દિવસો. (૮) પ્રસૂતિ પછીના ત્રણ માસ. (૯) દિવસનો વખત. (૧૦) માંદગીનો સમય. વ્રતધારી શ્રાવકે પરસ્ત્રી-સંબંધી બ્રહ્મચર્યની નવ વાડોનું યથાશક્ય પાલન તથા અમુક સમયે પૂર્ણ બ્રહ્મચારી થવાનો પ્રયાસ કરવો જરૂરી છે. (૧૫-૪) પૂર્વવતું. (૧૫-૫) હવે ચોથા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સ્થૂલ “પરદાર ગમન-વિરમણવ્રતમાં (પૂલ-મૈથુન-વિરમણવ્રત) વિશે અતિચારથી (જ કાંઈ અશુભ કર્મ બંધાયું હોય તેનાથી) તેને હું પ્રતિક્રમું છું. અવતરણિકા-હવે ચોથા અણુવ્રતના (સ્થૂલ-મૈથુન-વિરમણવ્રતના) પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૬-૩) પરિપાદિમ-રૂત્તર-૩viી-વિવાદ-તિબ્બકપુરી [મારગૃહીતા-રૂત્વર–અનઉ-વિવાદું-તીવ્રાનુરાન-અપરિગૃહીત-ગમન, ઈત્વરગૃહીતા-ગમન, અનંગ-ક્રીડા, પરવિવાહ અને તીવ્ર અનુરાગને વિશે. Page #189 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૧૭૧ ૧. “અપરિગૃહીતાગમન'-જે પરણેલી હોય તે પરિગૃહતા, જે પરણેલી ન હોય તે “અપરિગૃહીતા'. એટલે કન્યાઓ અને લગ્ન નહિ કરનારી સ્ત્રીઓ “અપરિગૃહીતા' કહેવાય છે. વિધવાઓ એક વખત પરિગૃહીતા થયેલી છે છતાં તેનો સ્વામી હયાત નહિ હોવાથી તે પણ અપરિગૃહીતા છે. તેની સાથે ગમન કરવું, તે “અપરિગૃહીત-ગમન'. ૨. “ઇવરગૃહીત-ગમન-ઈવર' એટલે થોડો કાળ; તે માટે પ્રહણ કરવામાં આવેલી સ્ત્રી તે “ઇત્વગૃહીતા'; એટલે લગ્ન ન કરતાં અમુક સમય માટે પગાર યા બીજા કોઈ પણ કારણે જે સ્ત્રીઓ પુરુષો પાસે રહેતી હોય, તે “ઇવરગૃહીતા' કહેવાય. તેની સાથે ગમન કરવું, તે “ઇવરગૃહીત-ગમન'. ૩. “અનંગ-ક્રીડા'-“અનંગ' એટલે કામ, તેને જગાડનારી વિવિધ ક્રીડા, તે “અનંગ-ક્રીડા”. ૪. “પરવિવાહ-કરણ-પોતાનાં છોકરા-છોકરી કે આશ્રિત સિવાય પરના-બીજાના વિવાહ આદિ કરવા, તે “પરવિવાહ-કરણ”. ૫. “તીવ્ર અનુરાગ”-વિષયભોગ કરવાની અત્યંત આસક્તિ, તે તીવ્ર-અનુરાગ'. વડO-વર્સિ-રે-[વાર્થ-બૃત તિવીરન]-ચોથા વ્રતના અતિચારોને. પડિ સ -પૂર્વવત્. (૧૬-૪) અપરિદિગા.......વયમ્સ-રૂમારે-અપરિગૃહીત-ગમન, ઇત્વગૃહીત-ગમન, અનંગક્રીડા, પરવિવાહ-કરણ અને કામભોગની તીવ્ર આસક્તિ વડે લાગેલા ચોથા વ્રતના અતિચારોને. વિષયના વમળમાંથી બહાર નીકળ્યા વિના આત્માનું અમૃત પ્રાપ્ત થતું નથી. તે જ કારણે બ્રહ્મચર્યનો મહિમા અપૂર્વ છે. શું પુરુષ કે શું સ્ત્રી, જે કોઈ મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, તે વ્રત, નિયમ, જપ અને તપમાં શ્રેષ્ઠ છે. સાચા બ્રહ્મચારી ભાગ્યવાન છે. અનેક જન્મના સુસંસ્કારોની મૂડી ભેગી થઈ હોય તો જ તે સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ બ્રહ્મચર્યનો આદર્શ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ઉપયોગી છે. પરંતુ બધાં સ્ત્રીપુરુષો તેનું સંપૂર્ણ પાલન કરી શકે તે શક્ય નથી; એટલે બ્રહ્મચર્યના અંતિમ આદર્શને લક્ષ્યમાં રાખી જેઓ દંપતી-જીવન ગુજારે છે, તેઓ પણ દેશથી બ્રહ્મચારી છે. ચોથા અણુવ્રતને ધારણ કરનારા આ દૃષ્ટિએ બ્રહ્મચારી છે. તેમાં પુરુષે પરદાર-ગમનનો ત્યાગ કરવાનો છે અને સ્ત્રીએ પરપુરુષ-ગમનનો ત્યાગ કરવાનો છે, અથવા તો પુરુષે પોતાની પરિણીત સ્ત્રીથી જ સંતોષ માનવાનો છે અને સ્ત્રીએ પોતાના વિવાહિત પતિથી જ સંતુષ્ટ રહેવાનું છે. પરદાર-ગમન-વિરતિ’ કરતાં “સ્વદારા-સંતોષ વ્રત વધારે ઊંચી કોટિનું છે, કારણ કે સ્વદારા સંતોષ–વ્રતમાં પોતાની સ્ત્રી સિવાય તમામ જાતની સ્ત્રીઓનો ત્યાગ થાય છે.* આ વ્રત ધારણ કરનારે વ્રતની મૂળ ભાવનાને * વીચારતોષો, વર્નન વાડોષિતામ્ | श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रतं मतम् ॥ ભાવાર્થ-પોતાની સ્ત્રીમાં સંતોષ અથવા પરસ્ત્રીઓનો ત્યાગ કરવો, તેને શ્રાવકોનું ચોથું અણુવ્રત કહ્યું છે. - અ યપિતા-પરસ્ત્રી-અન્ય મનુષ્યોની પરિણીત કે (ભાડા વગેરેથી રાખેલી રખાત) સંગૃહીત સ્ત્રીઓનો ત્યાગ. જોકે અપરિગૃહીતા દેવીઓ અને પશુસીઓ (ગાયો વગેરે જાતિઓ) પરણેલી કે રખાત સ્ત્રી તરીકે માલિકની હોતી નથી અને અમુકની સ્ત્રી છે, એવું મનાતું નથી. તો પણ તેઓ પરજાતિને (દવોને, પશુઓને) ભોગ્ય હોવાથી પરજાતિની સ્ત્રી તરીકે પરદારારૂપ માનીને તેના મૈથુનનો પણ ત્યાગ કરવો જ જોઈએ. परदारगमणं समणोवासओ पच्चक्खाइ, सदारसंतोसं वा पडिवज्जइ, से अ परदारगमणे दुविहे पन्नते ओहालियपरदार-गमणे-वेउव्विअपरदारगमणे त्ति ॥ (श्री पच्च० કાવ૦) ભાવાર્થ-શ્રાવક પરદાર ગમનનો ત્યાગ કરે અથવા સ્વદારા સંતોષ વ્રત ધારણ કરે. એ પરદારગમન બે પ્રકારે છે :- (૧) ઔદારિક પરદારગમન (૨) વૈક્રિય પરદારગમન ઇત્યાદિ. ઉપલક્ષણથી “પરદારા' શબ્દથી પરપુરુષ પણ સમજવો એટલે કે-સ્ત્રીઓને પણ સ્વાતિ સિવાય અન્ય સર્વ પુરુષોનો ત્યાગ કરવો એ ચોથું અણુવ્રત સમજવું. (સ્ત્રીઓને આ ચોથા અણુવ્રતનો “સ્વપતિસંતોષ' જ એક જ પ્રકાર છે.) Page #191 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૧૭૩ સાચવી રાખવા માટે : ૧. કુંવારી, લગ્ન નહિ કરનારી અને વિધવા સ્ત્રી સાથે વિષય-ભોગ કરવો નહિ. ૨. રખાત રાખવી નહિ કે વેશ્યા-ગમન કરવું નહિ. ૩. પરસ્ત્રી પ્રત્યે વિકારની દૃષ્ટિએ જોવું નહિ, આંખથી આંખ મેળવવી નહિ, હાસ્ય-વિનોદ કરવો નહિ કે વિકારભાવનાથી અંગ-સ્પર્શ કરવો નહિ. ૪. બીજાનાં છોકરા-છોકરીઓનાં વિવાહ-લગ્નમાં પડવું નહિ. ૫. વિષયની તીવ્ર અભિલાષા રાખવી નહિ. ઉપલક્ષણથી શૃંગારનાં મર્યાદા-હીન સાધનો વસાવવાં નહિ કે કામોત્તેજક ઔષધોપચારનું સેવન કરવું નહિ. અતિ વિષય-સેવનથી શરીરનું સ્વાથ્ય પણ બગડે છે. કહ્યું છે કે :“H: શ્રમો મૂછ, પ્રમિત્નનિર્વત-ક્ષયઃ | राजयक्ष्मादयश्चापि, कामाद्यासक्तिजा रुजः ॥" | (૩મર્થ ટીપા પૃ. ૮૪ મ) ધ્રુજારી આવવી, ખેદ થવો, થાક લાગવો, મૂછ આવવી, ચકરી આવવી, ગ્લાનિ કે બેચેની થવી, બલનો નાશ થવો અને ક્ષયરોગ લાગુ પડવો, વગેરે રોગો કામાદિની તીવ્ર આસક્તિથી થાય છે. સ્વદારા-સંતોષીને પાંચ અતિચારોમાંથી પહેલા બે અનાચાર છે અને છેલ્લા ત્રણ અતિચાર છે, જ્યારે પરદાર-ગમન-વિરતિવાળાને તે પાંચે અતિચાર છે. (૧૬-૫) (૧) પ્રતિજ્ઞા મલિન થાય તેવી રીતે અપરિગૃહીતાનો સંગ કરતાં, (૨) રખાત કે વેશ્યા સાથે ગમન કરતાં, (૩) કામોત્તેજક ચેષ્ટાઓ કરતાં (૪) અન્યનાં લગ્ન કરાવતાં તથા (૫) વિષયભોગની તીવ્ર અભિલાષા રાખતાં, ચોથા વ્રતના (પાંચ) અતિચાર દિવસ-દરમિયાન, (જે કાંઈ અશુભ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “સ્કૂલ-પરિગ્રહ-પરિમાણ' નામના પાંચમા અણુવ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૭-૩) રૂત્તો [ ]-અહીંથી, હવે. પુત્રવે-[]-અણુવ્રતને વિશે. પંચમં[િTગ્ન-પાંચમા (ન વિશે.) મારિમમuસલ્યુમિ-[વરિત પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અતિચાર-યોગ્ય પ્રવૃત્તિ થઈ હોય. પરિમા-પરિચ્છ-[રિમા-પરિચ્છે]-પરિમાણના પરિચ્છેદને વિશે, પરિગ્રહના પરિમાણની મર્યાદાના વિશે. માપવું તે માન. બરાબર માપવું તે પરિમાણ. તેનો પરિચ્છે તે રિમા-પરિચ્છે, તેના વિશે. પાંચમું અણુવ્રત પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવા માટે છે. ગુરુ આગળ ધન-ધાન્ય વગેરેનું જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય તે પરિણાનો પરિચ્છે, તેના વિશે. (૧૭-૪) પરિક્ષા-પરિચ્છે-પરિગ્રહ-પરિમાણ વ્રતને વિશે. જીવનની જરૂરિયાત માટે ગૃહસ્થોને ધન, ધાન્ય, ખેતર, મકાન, ઢોર-ઢાંખર આદિ કેટલોક પરિગ્રહ રાખવો પડે છે, પરંતુ તે બધું “પર” છે. વાસ્તવિકતાએ મોહ–વૃદ્ધિનો હેતુ છે, એવી બુદ્ધિ રાખવી ઘટે છે. એવી બુદ્ધિ વિના તેના પ્રત્યેનું મમત્વ ઓછું થવાનો સંભવ નથી. અથવા લોભ, તૃષ્ણા કે આસક્તિને ઓછી કરવા માટે એ જ ઉપાય રામબાણ છે. તેથી વ્રતધારી શ્રાવક પરિગ્રહ પ્રત્યેની મમતા ઓછી કરી પોતાની તમામ માલ-મિલકતની મર્યાદા કરે છે, અને કયા ક્રમે તેને ઘટાડતા રહેવું તેનો ચોક્સસ ક્રમ નક્કી કરે છે. આ વ્રતને “પરિગ્રહ-પરિમાણ-વ્રત' કહેવામાં આવે છે. ઉપાસકદશાંગસૂત્રમાં આ વ્રતને “ઈચ્છાવિધિ-પરિમાણ'ના નામથી ઓળખાવવામાં આવ્યું છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૧૭૫ અમર્યાદિત પરિગ્રહ મહાપાપનું કારણ છે, કારણ કે તેને મેળવવામાં અને સાચવવામાં બહુધા બધાં જ પાપસ્થાનકોનો આશ્રય લેવો પડે છે. પરિગ્રહ અમર્યાદિત હોય, એટલે પ્રવૃત્તિઓ-આરંભ-સમારંભો પણ અમર્યાદિત હોય છે. તેથી હિંસાનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. વળી પરિગ્રહમાં મૂછિત થયેલો જીવ અનેક વાર જૂઠું બોલે છે, કોઈની અણદીધી વસ્તુ ઉપાડી લે છે અથવા તો રાજ્યના કરો છુપાવે છે, લોકોને છેતરે છે, તે માટે તેમની સાથે નિરર્થક ઝઘડા કરે છે, યુક્તિઓ રચે છે અને પ્રપંચો પણ અજમાવે છે. પરિગ્રહની મૂછને લીધે જ તેવા જીવો માતા-પિતા, મુરબ્બીઓ અને વડીલોનો સંબંધ ભૂલી જાય છે; ભાઈ-ભગિની, પત્ની-પરિવાર કે સ્વજન-મિત્રના સંબંધને વીસરી જાય છે, અને ન કરવાનાં અનેક કૃત્યો કરી બેસે છે. ઇતિહાસને પાને એવા અનેક દાખલાઓ નોંધાયેલા છે કે જ્યારે માણસે રાજ્ય-લોભ કે અમર્યાદિત ધન-લાલસાને કારણે પિતાને કેદમાં પૂર્યો હોય, ઝેર દીધું હોય કે તેનું ખૂન કર્યું હોય, માતાને મારી નાખી હોય, પત્નીએ પતિને કે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હોય અને હૈયાંછોકરાં તથા સ્વજન-પરિવારને સદંતર તરછોડ્યો હોય, એટલે અમર્યાદિત પરિગ્રહ એ પતનનું નિશ્ચિત કારણ છે અને તેની મર્યાદા કે તેના ત્યાગ વડે જ સદ્ગુણો કે સદ્ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. (૧૭-૫) હવે પાંચમાં અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી (પરિમાણ-પરિચ્છેદમાં)-સ્થૂલ “પરિગ્રહ-પરિમાણ વ્રત વિશે અતિચારથી જ કાંઈ અશુભ કર્મ બંધાયું હોય તેનાથી) હું પ્રતિક્ર છું. અવતરણિકા- હવે પાંચમા અણુવ્રતના સ્કૂિલ-પ્રતિમાણ-વ્રતના) પાંચ અતિચારો દર્શાવીને, તે પાંચેય અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૮-૩) થા-થગ્ન-પિત્ત-વલ્થ-M-સુવ-દૂધન-ધાન્ય-ક્ષેત્રવાસ્તુ-રણ-સુવ–ધન-ધાન્ય-પ્રમાણાતિક્રમ, ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ, રૌખસુવર્ણ-પ્રમાણાતિક્રમ, તેના વિશે. - ધન અને થાચ તે ધન-ધાન્ય, તેનું પ્રમાણ તે ધન-ધાન્ય-પ્રમાણ, તેનું અતિક્રમણ કરવું તે ધન-ધાન્ય-પ્રHIMાતિઝમ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘ધન' ચાર પ્રકારનું છે : “(૧) ગણિમ, (૨) કિરમ, (૩) મેય અને (૪) પરિચ્છેદ્ય.” તેમાં જે વસ્તુઓ ગણીને લેવાય, જેમ કે (રોકડ રકમ), સોપારી, શ્રીફળ વગેરે, તે ‘ગણિમ' કહેવાય; જે વસ્તુઓ ધારીનેતોલીને લેવાય, જેમ કે ગોળ, સાકર વગેરે, તે ‘ધરમ’ કહેવાય; જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય, જેમ કે ઘી, તેલ, કાપડ વગેરે, તે ‘મેય’ કહેવાય; અને જે વસ્તુ કસીને કે છેદીને લેવાય, જેમ કે સુવર્ણ, રત્ન, વગેરે તે ‘પરિચ્છેદ્ય’ કહેવાય. ‘ધાન્ય’ ચોવીસ પ્રકારનું છે : “(૧) જવ, (૨) ઘઉં, (૩) શાલિ (સાલ–કલમી ચોખા), (૪) વ્રીહિ (ડાંગર), (૫) સાઠી, ૬૦ દિવસે પાકતા એક જાતના ચોખા (ડાંગરની એક જાતિ), (૬) કોદરા, (૭) અણુક (જુવાર), (૮) કાંગ, (૯) ૨ાલક (કાંગ જેવું એક ધાન્ય), (૧૦) તલ, (૧૧) મગ, (૧૨) અડદ, (૧૩) અ તસી (અળસી), (૧૪) હિરમંથ (ચણા); (૧૫) ત્રિપુટક (મકાઈ), (૧૬) વાલ, (૧૭) મઠ, (૧૮) ચોળા, (૧૯) બંટી, (૨૦) મસૂર, (૨૧) તુવર, (૨૨) ક્લથી, (૨૩) ધાણા, (૨૪) વટાણા.” વિવિધ પ્રકારનાં ‘ધન અને ધાન્ય’માંથી અમુક જ ધન-ધાન્ય’ પોતાના ઉપયોગ માટે છૂટાં રાખવાં, પણ તેથી વધારે રાખવાં નહિ, તે ધનધાન્ય'નું પ્રમાણ કહેવાય છે. તેની મર્યાદા કોઈ પણ પ્રકારની ભૂલ-ચૂકથી ઓળંગાઈ ગઈ હોય તે ‘ધન-ધાન્ય-પ્રમાણાતિક્રમ‘ નામનો પાંચમા અણુવ્રતનો પ્રથમ અતિચાર છે. ક્ષેત્ર અને વાસ્તુ તે ક્ષેત્ર-વાસ્તુ, તેનું પ્રમાણ તે ‘ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાળ,’ તેનું અતિક્રમણ, તે ‘ક્ષેત્રવાસ્તુ-પ્રમાળાતિમ'. ‘ક્ષેત્ર’ ત્રણ પ્રકારનું છે : “(૧) સેતુ, (૨) કેતુ અને (૩) સેતુકેતુ.” તેમાં રેંટ, કોસ વગેરેથી પાણી કાઢીને જ્યાં ધાન્યાદિ નિપજાવી શકાય, •તે ‘સેતુક્ષેત્ર’; જ્યાં વરસાદથી જ ધાન્યાદિ નિપજાવી શકાય, તે ‘કેતુક્ષેત્ર'; અને જ્યાં બંને રીતે ધાન્યાદિ નિપજાવી શકાય, તે ‘સેતુ-કેતુક્ષેત્ર’. ‘વાસ્તુ' એટલે ઘર, હાટ, હવેલી વગેરે બાંધકામવાળી જગાઓ. તેના ત્રણ પ્રકારો છે : “(૧) ખાતગૃહ, (૨) ઉચ્છિગૃહ અને (૩) Page #195 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિનું સૂત્ર ૯૧૭૩ ખાતોચ્છિતગૃહ.” તેમાં ભૂમિની અંદર જે બાંધકામ કરામ આવ્યું હોય, તે ખાતગૃહ'. ભૂમિ ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હોય તે “ઉસ્કૃિતગૃહમાં અને નીચે ભોંયરું વગેરે તથા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોય તે ખાતોચ્છિતગૃહ'. ત્રણ પ્રકારનાં “ક્ષેત્રો' અને ત્રણ પ્રકારનાં વાસ્તુશ્મકાનો)માંથી પોતાના થકી અમુક જ રાખવાં અને બાકીનાંનો ત્યાગ કરવો તે ક્ષેત્ર વાસ્તુ-પ્રમાણ” કહેવાય. તેમાં સરહદ ભૂંસાવાથી, વચ્ચેની દીવાલ પડી જવાથી કે એવા જ બીજા કોઈ કારણે ધારેલી સંખ્યાની મર્યાદા ઓળંગાઈ હોય, તે “ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ' નામનો પાંચમા અણુવ્રતનો બીજો, અતિચાર છે. થ અને સુવર્ણ તે સુવર્ણ તેનું પ્રમાણ તે ય-સુવ-પ્રમાણ, તેનું જે અતિક્રમણ તે “પ્ય-યુવ-પ્રમાણાતિમ' રૂપ્ય’ એટલે રૂપુંજાથવા ચાંદી. ‘સુ એટલે સોનું, તે અમુ પ્રમાણમાં પોતાના થકી રાખી બાકીનાનો ત્યાગ કરવો તે જુવર્ણ-y ' કહેવાય. તેમાં બીજાના નામે ચડાવી દેવાથી કે બીજી રીતે ભૂલચૂક થવાથી. પ્રમાણની મર્યાદા ઓળંગાઈ હોય તો તે “રૂપ્યસુવર્ણ-પ્રમાણાતિક્રમ નામનો પાંચમાં અણુવ્રતનો ત્રીજો અતિચર છે. વિમ-પરિમાને-[-પરિમાળ-કુપ્ય-પરિમાણીતિક્રમણને વિશે કુથનું પરિમાણ તે વય-મા, તેના વિશે સોના-૨૫ સિવાયની સર્વ ધાતુઓ ‘કુણ કહેવાયું છે. અહીં ઉપલલ્લુણથી ઘરનાં બધું સૂચ રચીલાનો સમાવેશ પણ તેમાં કરવામાં આવ્યો છે એટલે વાસણ ફુસ રાચ-રચીલું તથા ઊઠવા-બેસવા સૂવા વગેરેની સર્વ વસ્તુઓ ઉપ્યું છે. તે અમુક પ્રમાણમાં જ રાખવી પણ તેથી વધારે રાખવી નહિ, તે કુખ પરિમાણ કે કુ-પ્રમાણ તેની મર્યાદાનું ઉલ્લંઘન ભૂર્વ ચૂકથી થાય છે તે કુષ્ય-પ્રમાણાતિક્રમણ” નામનો પાંચમાં અણુવ્રતનો ચોથો અતિચાર છે. ટુપ કિ દ્વિપદ અને ચતુષ્પદને વિશે દ્વિપદ-ચતુષ્પદ-પ્રમાણાતિક્રમને વિશે. પ્ર.-૨-૧૨ * h ... 5 - F** '' Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ દિ (બે) છે ઃ જેને તે દિપ'. ચતુર (ચાર) છે પ જેને તે “રંતુષ્પદ્ર'. દિપ૬ અને ચતુષ્પદ્ તે દિપ-તુષ્પદ્ર. તેના પ્રમાણનું ગતિમા તે “દિપટ્રचतुष्पद-प्रमाणातिक्रम'. માણસો અને પક્ષીઓ બે પગવાળાં છે, તેથી તે “દ્વિપદ' કહેવાય છે. દાસ, દાસી, નોકર, ચાકર, ઘાટી, રસોઇયા, વાણોતર, ગુમાસ્તા તથા મેના, પોપટ, કૌવા, બુલબુલ, તેતર, મોર વગેરે પક્ષીઓનો સમાવેશ આ પ્રકારમાં થાય છે. - પશુઓ ચાર પગવાળાં છે, તેથી તે “ચતુષ્પદ' કહેવાય છે. ગાય, બળદ, ભેંસ, પાડા, બકરાં, ઘેટાં, ઘોડા, ઊંટ, હાથી, વગેરેનો સમાવેશ આ પ્રકારમાં થાય છે. - નોકર-ચાકર, પશુ અને પક્ષીઓ પોતાનાં થકી અમુક જ રાખવા પણ વધારે રાખવા નહિ, એવા પ્રમાણને “દિપ-તુષ્પદ્-પ્રમાણ' કહેવાય છે. કોઈ પણ કારણસર ભૂલ-ચૂકથી તે પ્રમાણની મર્યાદા ઓળંગાઈ હોય તો તે દ્વિપદ ચતુષ્પદ-પ્રમાણાતિક્રમ' નામનો પાંચમા અણુવ્રતનો પાંચમો અતિચાર છે. (૧૮-૪) ધન-ધન્ન....ર૩પ્રમ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદના પરિગ્રહને વિશે. પરિગ્રહ બે પ્રકારનો છે : બાહ્ય અને આત્યંતર. તેમાં “બાહ્ય પરિગ્રહ'ના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે : (૧) સચિત્ત અને અચિત્ત. એ રૂપ બે પ્રકારે છે. (૨) ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ અને કુષ્ય એ રૂપ “બાહ્ય પરિગ્રહ છ પ્રકારે છે. (૩) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સોનું, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ એ રૂપ “બાહ્ય પરિગ્રહ' નવ પ્રકારે છે અને (૪) ૨૪ પ્રકારનાં ધાન્યો, ૨૪ પ્રકારનાં રત્નો, ૩ પ્રકારનાં સ્થાવરો, ૨ પ્રકારનાં દ્વિપદો, ૧૦ પ્રકારનાં ચતુષ્પદો અને, ૧ પ્રકારનું એ રીતે “બાહ્ય પરિગ્રહ' ચોસઠ પ્રકારે છે. આ સર્વ બાહ્ય પરિગ્રહના પ્રકારોમાંથી ત્રીજા નંબરના ધન, ધાન્યાદિરૂપ નવ પ્રકારો મુખ્યતયા પ્રસિદ્ધ છે, કારણ કે તે નવ પ્રકારોમાં બીજા બધા જ પ્રકારો અંતર્ગત થઈ જાય છે. અહીં Page #197 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૭૯ ' અતિચારગણનાના પ્રસંગમાં પણ તે ધનધાન્યાદિ નવ પ્રકારની જ પસંદગી કરવામાં આવી છે. નવ પ્રકારના પરિગ્રહમાંથી બન્નેનાં ચાર જોડકાં બનાવી કુષ્યને જુદું રાખવામાં આવ્યું છે, અને તે રીતે અતિચારોની સંખ્યા આગળનાં બધાં અણુવ્રતોના અતિચારોની જેમ પાંચની જાળવી રાખવામાં આવી છે. (૧૮-૫) (૧) ધન-ધાન્યનું, (૨) ક્ષેત્રવાસ્તુનું (૩) સોના-રૂપાનું, (૪) સોના, રૂપા સિવાયની તમામ અજીવ ઘરવખરીનું અને (૫) માણસો, પક્ષીઓ તથા પશુઓનું-પ્રમાણ ઓળંગતાં, (અતિક્રમણ કર્યું હોય)-એ પ્રમાણે પાંચમા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા પહેલાં જણાવી ગયા, તે પાંચ અણુવ્રતો શ્રાવકધર્મરૂપી વૃક્ષનાં મૂળ સમાન હોવાથી મૂળ ગુણો કહેવાય છે. એ મૂળગુણોને પુષ્ટિ કરે એવાં સાતેય વ્રતો ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત-એ શ્રાવક ધર્મરૂપી વૃક્ષની શાખા, પ્રશાખા સમાન હોવાથી ઉત્તર ગુણો કહેવાય છે. હવે દિક્પરિમાણરૂપ (પ્રથમ) ગુણવ્રત નામના છઠ્ઠા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગેલા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૧૯-૩) પારસ-[મન]]-ગમનના, જવા આવવાના. -[૨] અને. પરિમા -[પરિમાળ]-પરિમાણને વિશે, માપને વિશે. તિસાસુ-[રિણું-દિશાઓમાં. વિદિશા, તેમના વિશે. મુખ્ય દિશાઓ ચાર છે : “ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ'. તેમાં “અગ્નિ, ઈશાન, નૈત્ર8ત્ય અને વાયવ્ય' એ ચાર ખૂણાઓ અને ઊર્ધ્વ દિશા” તથા “અધોદિશા' ઉમેરતાં તેની સંખ્યા દસની થાય છે. પ્રકારાન્તરે તેની સંખ્યા ત્રણની પણ થાય છે. ઊર્ધ્વ, અધઃ, અને તિર્લફ, ઉત્તરાદિ ચાર દિશાઓ એ તિર્યદિશાઓ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ [-ઊંચી દિશા, ઊર્ધ્વ-પ્રમાણાતિક્રમ. ઉપરની દિશા તે ઊર્ધ્વ, તેના પ્રમાણનું અતિક્રમ તે “ઊર્વેદિક પ્રમાણાતિક્રમ.” ઊંચે અમુક અંતરથી વધારે ન જવું એવો નિયમ, તે “ઊર્વેદિક પ્રમાણ. [ગ:-અધોદિશા, “અધરદિપ્રમાણાતિક્રમ'. નીચેની દિશા તે “અધ", તેના પ્રમાણનો અતિક્રમ તે “અધાદિ પ્રમાણાતિક્રમ. નીચેની દિશામાં અમુક અંતરથી વધારે દૂર ન જવું એવો નિયમ, તે “અધઃદિપ્રમાણ.” તિરિ-તિ-િતિર્યદિશામાં, તિર્યદિષ્પમાણાતિક્રમને વિશે. ઉપર અને નીચેની વચ્ચેનો ભાગ તે “તિર્યક. તે ચાર દિશાઓ પૈકી દરેક દિશામાં અમુક અંતરથી વધારે ન જવું એવો નિયમ, તે તિર્યદિપ્રમાણ”. ગુઠ્ઠી [વૃદ્ધિ:]- વૃદ્ધિ, વધારો. પ્રમાણનું વધવું તે “વૃદ્ધિ'. જે પ્રમાણ નક્કી કર્યું હોય તેનાથી વધારે અંતર સુધી ગમન કરવું તે અનાચાર છે. પરંતુ એક દિશામાં જવાનું પ્રમાણ ઘટાડીને બીજામાં વધાર્યું હોય તો તે અતિચાર છે. -અંતરદ્ધા*-[મૃત્યત-સ્મરણ ન રહેવાથી, ભૂલી જવાથી. સ્કૃતિનું અંતર્ધાન થવું તે “મૃત્યુત્તર્થી'. એક વાત યાદ જ ન આવે તે “મૃત્યન્તર્ધા' કહેવાય છે. પતિ -[પ્રથ-પહેલા તેને વિશે). શુપાવ્ય-ગુિણવ્રત-ગુણવ્રતને વિશે. * “સૉંતરદ્ધાત્તિ મૃત્યન્ત-મૃવિષ્ય: રૂલ્ચર્થ:-શ્રાદ્ધતિસૂત્રમ્ (ગર્થીfપા) પૃ. १०८ आ. 'सइअंतरद्धा' इति ‘स्मृत्यन्तर्धानं 'स्मृते शः इत्यर्थः- श्राद्धप्रति० सूत्र પાર્શીયાવૃત્તિ: પૃ. ર૬. Page #199 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૧૮૧ ચૌદ રાજ પ્રમાણલોકમાં રહેલા જીવસમૂહનું પીડાઓથી રક્ષણ કરવારૂપ ગુણને કરનારું છે માટે ગુણવ્રત–(ધર્મ સંગ્રહ ભાગ ૧, પૃ. ૬૧૯). પાંચ અણુવ્રતો ‘મૂલગુણ' છે. તેમાં છઠ્ઠુ, સાતમું અને આઠમું વ્રત ‘ગુણવ્રત’ તરીકે ઓળખાય છે. નિવે−[નિન્દ્રામિ]-હું નિંદુ છું. (૧૯-૪) મળસ્ક ય પરિમાળે વિસાસુ-ગમન-સંબંધી દિક્પરિમાણ વ્રતને વિશે. પછીનાં સાત વ્રતો ‘ઉત્તરગુણ’ છે. મૂળગુણની પુષ્ટિ કરનારું હોઈને ગૃહસ્થ-જીવનને સંયમ અને સાત્ત્વિકતા ભણી લઈ જવા માટે પરિગ્રહનું પરિમાણ જેમ આવશ્યક છે, તેમ દિશાઓનું પરિમાણ પણ આવશ્યક છે. જો એની મર્યાદા નક્કી કરેલી ન હોય તો ગમે ત્યાં અને ગમે તેટલે દૂર સુધી જવાનું મન થાય છે. પરિણામે જીવનમાં સ્થિરતા અને શાંતિનો જે અનુભવ થવો જોઈએ, તે થતો નથી. એથી શ્રાવકધર્મમાં ‘દિક્પરિમાણ-વ્રત'ને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ‘સાધુઓને આવું કોઈ વ્રત નથી, તો શ્રાવકને આવું વ્રત શા માટે હશે ?' એ પ્રશ્નનો ઉત્તર એ છે કે સાધુ તો પંચમહાવ્રતધારી અને સર્વસાવદ્યવ્યાપારના ત્યાગી છે, તેથી તેમને આ દરિમાણાદિ ગુણવ્રતો લેવાની કોઈ જરૂર નથી. પરંતુ ગૃહસ્થો સ્કૂલ વ્રતધારી હોઈને, તેમનાં એ વ્રતોની વિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય, તે માટે બીજાં સાત વ્રતોની યોજના કરવામાં આવી છે, જેમાં આ વ્રત પહેલું છે. સાધુઓ ગમે ત્યાં જાય પણ તેમને આરંભ સમારંભ કરવાનો હોતો નથી, જ્યારે ગૃહસ્થને દિશાની મર્યાદા ખુલ્લી હોય તો ત્યાં જઈને નવી પ્રવૃત્તિ કરવાનું, નવો આરંભસમારંભ કરવાનું દિલ થાય છે તેથી તેની મર્યાદા કરવાનું આવશ્યક છે. આ વ્રતમાં સઘળી દિશાઓમાં કેટલા અંતરથી વધારે દૂર ન જવું તે નક્કી કરવામાં આવે છે. તેથી જો વધારે અંતર સુધી ગમન કરવામાં આવે તો વ્રતનો ભંગ થાય છે, પરંતુ ભૂલથી તેમ થયું હોય તો અતિચાર લાગે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૩છું દે.....સડું-અન્તરદ્ધા-ઊર્ધ્વપ્રમાણાતિક્રમ, અધ:પ્રમાણાતિક્રમ, તિર્યક્ટમાણાતિક્રમ, ક્ષેત્ર-વૃદ્ધિ અને મૃત્યન્તર્ધાન એ પાંચ અતિચારોને. ૧. “ઊર્ધ્વદિપ્રમાણાતિક્રમ'-ઊંચે જવા માટેનું જે પ્રમાણ નક્કી કર્યું હોય તેનો અતિક્રમ થાય, તે “ઊર્ધ્વદિપ્રમાણાતિક્રમ'. ૨. “અધઃદિપ્રમાણાતિક્રમ'-નીચે જવા માટેનું જે પ્રમાણ નક્કી થયું હોય તેનો અતિક્રમ થાય, તે “અધાદિષ્પમાણાતિક્રમ'. ૩. “તિર્યદિકુ-પ્રમાણાતિક્રમ'-ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાઓમાં જવા માટેનું જે પ્રમાણ નક્કી કર્યું હોય તેનો અતિક્રમ થાય, તે “તિર્યદિપ્રમાણતિક્રમ.' ૪. “ક્ષેત્ર-વૃદ્ધિ-ઉપ૨, નીચે તથા ચારે દિશામાં અમુક અંતરથી વધારે દૂર ન જવાની મર્યાદા નક્કી કરી હોય, તેમાં એક દિશાનું માપ ઘટાડીને બીજી દિશાનું માપ વધારવું, તે “ક્ષેત્ર-વૃદ્ધિ' નામનો અતિચાર છે. ૫. “મૃત્યન્તર્ધાન'-ગમન શરૂ કર્યા પછી એ વાત યાદ જ ન આવે કે હું કેટલે દૂર આવ્યો ?” અથવા “આ દિશામાં મારે કેટલા અંતરથી વધારે દૂર ન જવાનો નિયમ છે ?' તો તે “મૃત્યન્તર્ધાન' નામનો અતિચાર છે. પઢમષ્ણ ગુણવ્રણ નિંદે-પ્રથમ ગુણવ્રતને વિશે હું નિંદું છું. (૧૯-૫) હવે છઠ્ઠા ગુણવ્રતને વિશે લાગેલાં અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી દિક્પરિમાણ (પ્રથમ) ગુણવ્રત વિશેના અતિચારોની આલોચના કરું છું. તેમાં (૧) ઊર્ધ્વદિષ્પમાણાતિક્રમ, (૨) અધરદિફપ્રમાણાતિક્રમ, (૩) તિર્યદિ-પ્રમાણાતિક્રમ (૪) શ્રેત્રવૃદ્ધિ અને (૫) મૃત્યન્તર્ધાન-એ પ્રમાણે છઠ્ઠા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-ભોગોપભોગ*- પરિમાણ (નામનું બીજું) ગુણવ્રત બે + અવ્યયોના અનેક અર્થો થતા હોવાથી આવશ્યકસૂત્રની વ્યાખ્યા પ્રમાણે ત્યાં જણાવેલા પરિભોગ પદનો અને અહીં જણાવતાં ઉપભોગ પદનો અર્થ એક જ થયો, જેથી આવશ્યકસૂત્રમાં ૩વમાન પરિમોટવણ એવું આ વ્રતનું નામ આપેલું હોવાથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર પ્રકારે છે :- (૧) ભોગથી અને (૨) કર્મથી. તેમાં ભોગ બે પ્રકારે છે. (૧) ઉપભોગ અને (૨) પરિભોગ. બન્નેને આશ્રયી પાંચ અતિચાર તથા કર્મઆશ્રયી (વ્યાપાર આશ્રયી ૧૫ અતિચાર મળી ૨૦ અતિચાર થાય છે. ૧૮૩ હવે ભોગોપભોગ પરિમાણ નામના સાતમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ લાગતાં અતિચારોનું પ્રતિક્રમણ (ચાર ગાથા દ્વારા) જણાવાય છે. (૨૦-૩) મન્નÇિ-[મū] મઘની વિરતિ વિશે, દારૂ(ની વિરતિ) વિશે. ‘માયતીતિ મદ્યમ્’-જે કેફ ચડાવે તે ‘મઘ’. સુરા, વારુણી, કાદંબરી, દારૂ વગેરે તેના પર્યાયશબ્દો છે. ‘માં ઘુળ ૬-પિટ્ટુ-પ્પિન્ન’–‘મદ્ય' બે પ્રકારનું છે : “કાષ્ઠ-નિષ્પન્ન અને પિઇ-નિષ્પન્ન”. તેમાં વનસ્પતિનાં ફલ, છાલ વગેરે કહોવડાવીને બનાવેલું ‘મદ્ય' તે ‘કાષ્ઠ-નિષ્પન્ન’ છે અને આટો કહોવડાવીને બનાવેલું ‘મઘ’ તે ‘પિષ્ઠ-નિષ્પન્ન' છે. આધુનિક યુગમાં મદ્યની બનાવટ અનેક વસ્તુઓમાંથી અનેક પ્રકારે કરવામાં આવે છે, તે બધાનો સમાવેશ ‘મદ્ય’માં થાય છે. ‘મઘ’ના દોષો અનેક છે. તે વિશે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે : ‘વિશ્વત્ય શૈથિત્યું, તપયન્તીન્દ્રિયાળિ ૬ | मूर्च्छामतुच्छां यच्छन्ती, हाला हालाहलोपमा ॥१५॥ ઉપભોગ અને પરભોગ-એ બન્ને શબ્દોનો પુનઃપુનઃ ભોગવાય તેવા પદાર્થો-એ પ્રમાણે સમાન અર્થ થયો. અહીં ઉપભોગ શબ્દને આવશ્યકસૂત્રમાં જણાવેલા પરિભોગ શબ્દાર્થનો વાચક છે એ પ્રમાણે સમજવું. અને ભોગ શબ્દ તે ઉપભોગ શબ્દની સાથે સંબંધવાળો હોવાથી નિરૂઢ લક્ષણ(રૂઢિ)થી આવશ્યકસૂત્રમાં કહેલા ઉપભોગ શબ્દાર્થનો વાચક છે એ પ્રમાણે સમજવું. અર્થાત્ ભોગોપભોગ-(૧) ભોગથી (ભોગવવાનું પરિમાણ તે ભોજન વગેરેથી) અને તેને મેળવવાના ઉપાયરૂપ (૨) કર્મથી-પ્રવૃત્તિથી (વ્યાપાર, ઉદ્યોગ તે કાર્યોનું પરિમાણ કરવું તેનાથી) ઉપભોગ-પરિભોગ વ્રત જાણવું. (ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૧૯૬-૧૯૭) Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा । मद्यात् प्रलीयते सर्वं, तृण्या वह्निकणादिव ॥१६॥ दोषाणां कारणं मद्यं, मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं, तस्मान्मद्यं विवर्जयेत् ॥१७॥" હલાહલ વિષ-સમી સુરા શરીરને શિથિલ કરી નાખે છે, ઈન્દ્રિયોને અશક્ત કરી નાખે છે અને ખૂબ ઊંડા ઘેનમાં નાખી દે છે. ઘાસનો ગંજ જેમ અગ્નિના તણખાથી નાશ પામે છે, તેમ વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વ મદિરાથી નાશ પામે છે. [ચોરી, વ્યભિચાર વગેરે દોષોનું કારણ “મદ્ય' છે, તથા વિવિધ વિપત્તિઓનું કારણ પણ “મદ્ય' જ છે. માટે રોગી-પીડિત માણસ જેમ કુપ્રશ્યથી દૂર રહે, તેમ માણસે તેનાથી દૂર રહેવું જોઈએ. મંજ-[મા-માંસની વિરતિ વિશે. માંસ ત્રણ પ્રકારનું છે : “જલચર-માંસ, સ્થલચર માંસ અને ખેચર-માંસ.” તેમાં માછલી, કાચબા વગેરેનું માંસ તે “જલચર-માંસ' છે; ઘાં, બકરાં વગેરેનું માંસ તે “સ્થલચર-માંસ' છે; અને તેતર વગેરેનું માંસ તે “ખેચર-માંસ’ છે. “માં”ની ઉત્પત્તિ હિંસા વિના થતી નથી અને હિંસા દુર્ગતિનું કારણ છે, તેથી “માંસને વર્ય ગણવામાં આવ્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં કહ્યું છે કે-”દિવ્ય ભોજનો હોવા છતાં જેઓ “માંસ ખાય છે, તેઓ અમૃતરસ છોડીને હળાહળ વિષ ખાય છે. વળી પ્રાણીના મરણ પછી તરત જ તેના “માંસમાં સમૂર્ણિમ જંતુઓની ઉત્પત્તિ થતી હોવાથી તે દૂષિત થાય છે, તેથી નરકના ભાતા સમાન “માંસ'નું ભક્ષણ કોણ કરે ?” શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં માંસ ખાનાર આ ભવ તથા પરભવમાં દુઃખી થાય છે અને અકાળ મરણે મરી દુર્ગતિમાં જાય છે તેવું વર્ણન છે. તે આ પ્રમાણે : हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं, सेयमेयंति मनई ॥९॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૮૫ कायसा वयसा मत्ते, वित्ते मिद्धे इत्थीसु । તુદો મનં સંવળરૂ, પિસુનામો ૩ મટ્ટિય ૨ા અધ્યયન પ. इत्थी विषय मिद्धेय, महारंभ परिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिबूढे परं दमे ॥६॥ અધ્યયન ૭. શ્રી ઠાણાંગ સૂત્રમાં ચોથે ઠાણે જણાવેલ છે કે-ચાર કારણે જીવ નરકનાં કર્મ બાંધે. ૧. મહારંભ, ૨. મહા પરિગ્રહ, ૩. પંચેન્દ્રિય જીવનો વધ અને ૪. કણિમાહાર એટલે માંસાહાર. શ્રી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહાર કરનાર નારકોને યોગ્ય કર્મ બાંધી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે તેવો પાઠ છે. શ્રી ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશો ૯મી. ગૌતમસ્વામીએ ભગવાન મહવીરને નરક ગતિને યોગ્ય કાર્મણ શરીર પ્રયોગ બંધનું કારણ પૂછેલ છે, તેનો ઉત્તર આપતાં ભગવાને કહેલ છે કે-હે ગૌતમ ! મહારંભ, મહાપરિગ્રહ, માંસાહાર તથા પંચેન્દ્રિય જીવના વધથી નારકોના આયુષ્યને યોગ્ય કાર્પણ પ્રયોગ બંધ થાય છે. શ્રાવકને માંસ અને મદિરા ખાવાં કલ્પતાં નથી, જો કલ્પતાં હોત તો શ્રાવકના સાતમા વ્રતમાં જે મર્યાદાનું વર્ણન કરેલ છે અને જેમાં શ્રાવકના ભોગોપભોગમાં આવતી દરેક ચીજનો સમાવેશ કરેલ છે તેમાં માંસ, મદિરા, ઈંડાં વગેરેનો સમાવેશ જરૂર કરત, પણ તેવો ઉલ્લેખ તેમાં કરેલ નથી. એટલે શ્રાવકો તે ચીજ ખાતા નહોતા એમ ચોક્કસ થાય છે. વળી તે જ વ્રતના અતિચારોમાં પોતિય ગોદ મgયાણ સુપતિય મોઢ કરવMયા, વગેરે પાઠ છે. તેમાં જે મોદિ શબ્દ વાપરેલ છે તેનો અર્થ ધાન્યની જાત બાજરો, જુવાર વગેરે (જૈનાગમ શબ્દ સંગ્રહ પાનું ૨૧૮) થાય છે એટલે કે શ્રાવકને ધાન્ય ખાનાર કહેલ છે, નહિ કે માંસ ખાનાર. ઉપર જણાવેલ શાસ્ત્રનાં પ્રમાણોથી સિદ્ધ થાય છે કે-જૈનાગમોમાં માંસાહારનો નિષેધ કરેલ છે અને તે વાત જૈન ધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને મળતી તથા સુસંગત છે. ઋતિકાર શ્રીમનુએ પણ કહ્યું છે કે-માંસના વિષયમાં અનુમોદન Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આપનાર, વિભાગ કરનાર, ઘાત કરનાર, વેપાર કરનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા ઘાતક જ છે.” વૃત્તિઓને તામસિક બનાવનાર હોવાથી પણ માંસ' ત્યાજ્ય છે. ૫-(૨)-અને અહીં તેનાથી મધ, માખણ આદિ સર્વ અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ, જે બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય રૂપે જણાવાઈ છે, તે સમજવાની છે. આ વિશે કહ્યું છે કે ૨ શબ્દાન વિશેષામફ્ટ દ્રવ્યાપી મનન્ત યાનાં ૨ પરિપ્ર૯-અર્થ દીપિકા (પૃ. ૧૧૫ અ) ધર્મસંગ્રહ (ભાગ ૧ પૃ. ૬૧૯). પુ-[પુષ્પ-ફૂલને વિશે. હસ્તે-[મત્તે-ફલને વિશે. iાંથ-મ-[ ~-મા -ગંધ અને માલ્યને વિશે. કેસર, કસ્તૂરી, કપૂર, ધૂપ વગેરે સુગંધી પદાર્થો “ગંધ કહેવાય છે અને ફૂલની માળા તથા બીજાં શણગારો “માલ્ય' કહેવાય છે. ૩વમોજ-પરિમોને-[૩૫મો-પરિો ]-ઉપભોગ-પરીભોગ-પરિમાણ વ્રતને વિશે. જેનો ભોગ એક વાર થાય તે “ઉપભોગ'. જેમ કે આહાર, પાન, સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, કુસુમ વગેરે. તે એક વાર ભોગવાઈ ગયા પછી બીજી વારના ભોગને માટે નકામાં બને છે. જેનો ભોગ વધારે વખત થઈ શકે તે “પરીભોગ”. જેમ કે વસ્ત્ર, આભૂષણ, શયન, આસન, વાહન, વનિતા વગેરે. તે બીજી વાર પણ ભોગવી શકાય છે. ઉપભોગ અને પરિભોગનું પરિમાણ તે “ઉપભોગપરિભોગ-પરિમાણ', તેના વિશે. મહોપાધ્યાય શ્રીમાનવિજયજી ઉપભોગનો અર્થ અંતભોગ અને પરિભોગનો અર્થ “બાહ્યભોગ” એ પ્રમાણે કરે છે. (૧) અંતર્ભોગ એ ખાનપાનરૂપ આહાર છે અને (૨) બાહ્યભોગ એ શરીરે ચોપડવા પહેરવારૂપ વસ્તુઓ છે, તેમ ત્યાં સમજાવ્યું છે. -ધર્મસંગ્રહ (ભાગ ૧. પૃ. ૬૧૯) Page #205 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર વીમ્મ-[દ્વિતીયે]-બીજા (ને વિશે). મુળવ્વર્ [મુળવ્રત્તે] ગુણવ્રતને વિશે. નવે [નિન્દ્રામિ]-હું નિંદું છું. ૧૮૭ (૨૦-૪) મમ્મિ.......મ ...‘મદ્ય, માંસ, પુષ્પ, રેલ અને ગંધમાલ્ય'ના પ્રમાણનું અતિક્રમણ થવાથી. ૩૫મોન-પરિમોને.....નિંદ્દે ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતને વિશે જે અતિચારો લાગ્યા હોય, તેની હું નિંદા કરું છું. શ્રાવકનું સાતમું વ્રત ‘ઉપભોગ-પરિભોગ-પરિમાણવ્રત'નામનું છે. કેટલાક તેને ‘ભોગોપભોગ—પરિમાણ' તરીકે પણ ઓળખે છે. પરંતુ તે બન્નેનું તાત્પર્ય એક જ છે કે ભોગ્ય વસ્તુઓની મર્યાદા કરીને ભોગલાલસા પર કાબૂ મેળવવો. તે માટે (૧) ભોગ્ય-પરિભોગ્ય વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. (૨) સચિત્તાચિત્તનો વિવેક કરવામાં આવે છે અને (૩) ઘણા આરંભ સમારંભવાળા ધંધાઓને છોડવામાં આવે છે. આ ત્રણે વસ્તુઓનો વિચા૨ ૨૦થી ૩૦ સુધીની ગાથાઓમાં અનુક્રમે કરવામાં આવ્યો છે. “મા, માંસ, પુષ્પ અને ફલ' એ શબ્દો દ્વારા દેહાન્તર્ભોગની વસ્તુઓ સૂચવી છે, જ્યારે “ગંધ અને માલ્ય” એ શબ્દો દ્વારા બાહ્ય પરિભોગની વસ્તુઓ સૂચવી છે. મઘ પીનારાઓએ ‘મઘ'ના અનેક દોષો જાણીને તેનો સંપૂર્ણ ત્યાગ ક૨વો ઘટે છે. માંસાહારીએ પણ ‘માંસ’ના અનેક દોષો જાણીને તેનો સંપૂર્ણ ત્યાગ કરવો ઘટે છે. જેઓને ‘ફૂલો’નો શોખ હોય અને તેનો માત્ર મોજશોખના કારણે જ ખૂબ ઉપભોગ કરતા હોય તેનો ત્યાગ કરવો ઘટે છે. જો તેમ ન જ બને તો તેની અમુક મર્યાદા કરવી ઘટે છે. ફલ, સુગંધી પદાર્થો અને માલ્ય એટલે પુષ્પહાર તથા આભૂષણોની બાબતમાં પણ તેમજ સમજવાનું છે. ‘ભક્ષ્યાભક્ષ્ય’ની બાબતમાં મુખ્યતયા બાવીસ વસ્તુઓને ‘અભક્ષ્ય’ ગણવામાં આવી છે. તેનો ત્યાગ કરવો તે શ્રાવક—શ્રાવિકાનું કર્તવ્ય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ બાવીસ અભક્ષ્યનાં નામો આ પ્રમાણે છે : *૧. વડનાં ફળ. (ટેટા) ૨. પીપળાનાં ફળ (ટેટીઓ) ૩. પ્લેક્ષ જાતના પીપળાની (ટેટીઓ) ૪. ઉંબરાના ટેટા. ૫. કાકોદુંબરના ટેટા ૬. દરેક જાતનો દારૂ ૭. દરેક જાતનાં માંસ ૮. મધ ૯. માખણ ૧૦. હિમ (બરફ) ૧૧. કરા. ૧૨. વિષ (ઝેર), સોમલ, ૧૩. સર્વ પ્રકારની માટી અક્ષણ વગેરે. ૧૪. રાત્રિ-ભોજન ૧૫. બહુબીજ ૧૬. અનંતકાય ૧૭. બોળ અથાણાં ૧૮. ઘોલવડાં ૧૯, વંતાક (રીંગણા) ૨૦. અજાણ્ય ફળ-ફૂલ ૨૧. તુચ્છ ફળ ૨૨. ચલિત રસ.” * કુળ-વટ-હ્નક્ષ-કોલુમ્બર વિનામ્ | पिप्पलस्य च नाश्नीयात्, फलं कृमिकुलाकुलम् ॥४२॥ ભાવાર્થ :- અહીં ઉદુમ્બર શબ્દથી પાંચ પ્રકારનાં વૃક્ષો સમજવાં, તે આ પ્રમાણે : (૧) વડ, (૨) પીપળો, (૩) પારસ પીપળો, (૪) ઉંબર (૫) પ્લેક્ષ-પીપળાની એક જાત-આ પ્રકારનાં વૃક્ષોનાં ફલ (ટેટા-ટેટીઓ) ખાવાં નહિ. કારણ કે એક ફળની અંદર અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે. માટે તેનું ભક્ષણ મહાહિસા રૂપ છે. (યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લોક ૪૨) + રાત્રિએ ભોજન તૈયાર કરતાં કે ખાતાં ઘણી જાતિના ઊડતા જીવો, (કુંથુઆ આદિ) તેમાં પડી મરી જવાનો સંભવ છે (ધર્મસંગ્રહ પૃ. ૨૦૬). કહ્યું છે કે :जीवाणं कुंथुमाईण, घायणं भाणधोअणाईसु ) HI૬ થી મોખા-તોલે છે સદિયું તર ? || (વોઇ . શ્રાદ્ધતા. . ૮૩) ભાવાર્થ :- “ભોજન ધોવા વગેરેમાં કંથઆ આદિ જીવોને ઘાત થાય વગેરે રાત્રિ ભોજનના ઘણા દોષોને કોણ કહેવા સમર્થ છે ?” રાત્રિએ ખાવામાં, રસોઈ કરવામાં એ જીવનિકાયની હિંસા થાય છે (ધર્મ સંગ્રહ ભાગ ૧, પૃ. ૨૦૭) Page #207 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૧૮૯ બાવીસ “અભક્ષ્યો પૈકી પ્રથમનાં પાંચ ઉદુંબર જાતિનાં ફળો છે કે જેમાં નાનાં નાનાં ઘણાં જંતુઓ હોય છે. એ કારણે શ્રાવકોને માટે તે ‘અભક્ષ્ય છે. “દારૂ' માદક છે, બુદ્ધિને વિકૃત કરનાર છે અને તમોગુણની વૃદ્ધિ કરનાર છે, માટે “અભક્ષ્ય' છે. “માંસ' પણ બુદ્ધિને મંદ કરનાર તમોગુણની વૃદ્ધિ કરનાર અને હિંસાનું પ્રધાન કારણ છે, તેથી ‘અભક્ષ્ય' છે. મદ્ય” અને “માખણમાં તે જ રંગના અસંખ્ય સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે, માટે “અભક્ષ્ય' છે. “બરફ અને કરા” અસંખ્ય અકાય-જીવમય હોવાથી અભક્ષ્ય' છે. “વિષ' પ્રાણનો નાશ કરનારું હોવાથી “અભક્ષ્ય છે. સર્વ પ્રકારની “માટી’ સચિત્ત હોવાથી અને પ્રાણ-ધારણ માટે અનાવશ્યક હોવાથી અભક્ષ્ય' છે. “રાત્રિ-ભોજનમાં જીવ-હિંસાદિ ઘણા દોષો રહેલા છે, માટે તેનો નિષેધ છે. બહુબીજ એટલે રીંગણ, ખસખસ આદિ વનસ્પતિઓ અને અનંતકાય' એટલે કંદ-મૂળ આદિ સાધારણ વનસ્પતિ, તે જીવહિંસાને કારણે અભક્ષ્ય છે. (૩૨ અનંતકાયનાં નામો માટે જુઓ સૂત્ર ૩૧) લીંબુ, કેરી, કેરડાં, કરમદાં, ગંદા વગેરે અનેક વસ્તુઓનાં બોળ અથાણાં ત્રણ દિવસ પછી “અભક્ષ્ય” (આ દી.) છે. ઘોલવડા, કઠોળ અને કાચા દહીંના સંયોગથી બને છે, માટે “વિદલ” હોઈને “અભક્ષ્ય છે. “વંતાક' કામવૃત્તિ-પોષક અને બહુ નિદ્રા લાવનાર હોઈને તથા “બહુબીજ હોવાથી અભક્ષ્ય' છે. અજાણ્યાં ફળ-ફૂલ” ખાવામાં પ્રાણહાનિ તથા રોગોત્પત્તિનો સંભવ હોઈને અભક્ષ્ય' છે. “તુચ્છ ફળો'-ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે હોવાથી અભક્ષ્ય છે. મહુડાં, જાંબુ, બીલાં, ચણીબોર અને ઓળા તથા મગની શિંગો વગેરે “તુચ્છ ફળ’ ગણાય છે. “ચલિત રસ' વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ફરી જવાના કારણે “અભક્ષ્ય છે. વાસી, પડતર કે બગડી ગયેલી વસ્તુઓનો સમાવેશ આ પ્રકારમાં થાય છે. (૨૦-૫) (હવે, બીજા ગુણવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં (બહુ દોષ અને મહા-અનર્થવાળા) મદ્યસુરા (પાનની વિરતિ)માં, માંસની વિરતિ)માં અને ૨ શબ્દથી બાવીસ અભક્ષ્ય-બત્રીસ અનન્તકાય તથા ફૂલ, ફળ અને સુગંધી વસ્તુઓ, પુષ્પમાળા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વગેરેના ૨ાખેલ ભોગોપભોગના પ્રમાણમાં (પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી) સાતમા ભોગોપભોગ પરિમાણ વ્રત વિશેઅતિક્રમણથી જે અતિચાર લાગ્યા હોય (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તેની હું નિંદા કરું છું. અવતરણિકા-હવે ભોગોપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રત નામના સાતમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં ઉપભોગ પરિભોગ બન્નેને આશ્રયી પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૧-૩) સચિત્ત-[સવિત્તે]-સચિત્ત આહારને વિશે. સત્તત્તે આદિ પદનો સંબંધ આહાર સાથે છે. પઙિવદ્વે–[પ્રતિબદ્ધે]-સચિત્ત-પ્રતિબદ્ધ આહારને વિશે. સવિત્ત વડે પ્રતિવદ્ધ તે સચિત્ત-પ્રતિબદ્ધ, તેના વિશે. જે વસ્તુ સામાન્ય રીતે નિર્જીવ થયેલી હોય પણ તેમાંનો કોઈ ભાગ સચિત્ત સાથે જોડાયેલો હોય, તે ‘સચિત્ત-પ્રતિબદ્ધ' કહેવાય છે. વૃક્ષનો ગુંદર, બીજ-સહિત પાકેલું ફળ વગેરે ‘સચિત્ત-પ્રતિબદ્ધ' આહાર છે, તેના વિશે. અપોન-દ્રુોલિયં-[અપ્રવૃતિત-દુષ્પ્રવૃતિત]-અપક્વ અને દુષ્પવ વનસ્પતિના આહારને વિશે. ઞપર્ધા અને સુખદ ‘અપ ટુઋ. અહીં ગૌધિ પદ અધ્યાહાર છે અને આગળ મહાર પદ આવેલું છે, એટલે ‘અપન્ન-ટુ નો અર્થ અપક્વ અને દુષ્પક્વ એવી ઔષધિના વનસ્પતિના આહારને વિશે એમ સમજવાનો છે. શ્રીઉપાસકદશાંગસૂત્રમાં સાતમા વ્રતના અતિચારો ગણાવતાં કહ્યું છે કે-‘‘તત્ત્વ णं भोयणओ समणोवासएणं पञ्च अइयारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा १ सचित्ताहारे, २ सचित्तपडिबद्धाहारे, ३ अपउलि- ओसहि-भक्खणया, ४ दुप्पउलि-ओसहि भक्खणया, ५ तुच्छोसहि - भक्खणया.' તે સાતમા વ્રતમાં શ્રમણોપાસકે ભોજન-સંબંધી પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ તે આ રીતે-૧. સિંચત્ત આહાર, ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર, ૩. અપક્વઔષધિ-ભક્ષણતા, ૪. દુષ્પક્વ ઔષધિ-ભક્ષણતા અને ૫. તુચ્છ-ઔષધિ ભક્ષણતા.' Page #209 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૯૧ જે રંધાયું ન હોય તે “અપક્વ,” જે કાચું-પાકું રંધાયું હોય તે દુષ્પક્વ'. ચાળ્યા વગરનો લોટ વગેરે અપક્વ” તથા પોંક-પાપડી વગેરે અને કાચા-પાકાં શાક, ફળો વગેરે “દુષ્પક્વ' ગણાય. માદા [આહારે-આહારને વિશે. આહાર-ભોજન, તેના વિશે. તુચ્છાદ-મરાયા-[તુચ્છીષધ-પક્ષપાતા-તુચ્છ વનસ્પતિઓનું ભક્ષણ. તુચ્છ એવી જે મૌષધ, તે તુચ્છૌષધ, તેની અક્ષમતા તે તુચ્છૌષધિપક્ષતા. જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વિશેષ હોય, તે “તુચ્છ'. તેવી “ઔષધિ' એટલે વનસ્પતિ, તે તુચ્છૌષધિ' તેનું ભક્ષણ કરવું-ભોજન કરવું તે ‘તુચ્છૌષધિ-ભક્ષણતા.” ડમે સેસિ સળં-પૂર્વવત્. (૨૧-૪) વિજે....મવરલાયા.... પ્રમાણથી અધિક સચિત્ત આહારના ભક્ષણમાં, સચિત્તથી સંયુક્ત આહારના ભક્ષણમાં, અપક્વ ઔષધિનાં ભક્ષણમાં, દુષ્પક્વ ઔષધિનાં ભક્ષણમાં અને તુચ્છ ઔષધિનાં ભક્ષણમાં જે અતિચારો લાગ્યા હોય. જે દ્રવ્ય જીવથી યુક્ત હોય તે સચેતન કે “સચિત્ત' કહેવાય છે. નવગુત્ત સંય' (નિ. ચુ. ઉ. ૧). અને અગ્નિ આદિ શસ્ત્રો પરિણમવાથી જેમાંથી ચેતન ચાલ્યું ગયું હોય તે “અચિત્ત' કહેવાય છે. ઠંડું પાણી “સચિત્ત છે, “ત્રણ ઉકાળા' વાળું-ગરમ (પાકું) પાણી “અચિત્ત' છે. ઘઉં “સચિત્ત છે, તેની બનાવેલી રોટલી “અચિત્ત' છે. ભીંડા વગેરે શાક “સચિત્ત છે, રંધાયા પછી તે “અચિત્ત' છે. એ રીતે દરેક વસ્તુમાં “સચિત્ત-અચિત્ત'નો ભેદ સમજવાનો છે. “સચિત્ત' દ્રવ્યનો સર્વથા ત્યાગ કરીને “અચિત્ત' દ્રવ્યો વાપરવાં તે શ્રાવકને માટે ઈષ્ટ છે. જો તેમ ન જ બની શકે તો તેણે “સચિત્ત' દ્રવ્યોનું પ્રમાણ નક્કી કરવું ઘટે છે. આવું પ્રમાણ ધારણ કરનાર જો સરતચૂકથી “સચિત્તનો ઉપયોગ પ્રમાણ કરતાં અધિક કરે, તો તેને “સચિત્તાહાર' નામનો Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સાતમા વ્રતનો પહેલો અતિચાર લાગે છે. તે જ રીતે ‘સચિત્ત’ના સંબંધવાળી વસ્તુઓ મુખમાં મૂકી દે, તો તેને ‘સચિત્ત-પ્રતિબદ્ધાહાર' નામનો સાતમા વ્રતનો બીજો અતિચાર લાગે છે. જો ખાદ્ય વનસ્પતિનો રાંધ્યા વિના જ ‘હવે તે અચિત્ત થઈ છે' એવી બુદ્ધિથી તેનું ભક્ષણ કરે, તો ‘અપક્વ-ઔષધિભક્ષણ' નામનો સાતમા વ્રતનો ત્રીજો અતિચાર લાગે છે. જો ખાઘ વનસ્પતિને કાચીપાકી પક્વીને કે અરધીપરધી શેકીને તેનું ભક્ષણ કરે, તો ‘દુષ્પક્વ ઔષધિ-ભક્ષણ' નામનો સાતમા વ્રતનો ચોથો અતિચાર લાગે છે; અને જો તુચ્છ વનસ્પતિનું ભક્ષણ કરે તો ‘તુચ્છ-ઔષધિ-ભક્ષણ’ નામનો સાતમા વ્રતનો પાંચમો અતિચાર લાગે છે. શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુ(અ. ૩)માં આ અતિચારોની ગણતરી આ પ્રમાણે કરી છે : ‘‘સવિત્ત-સંવન્દ્વ-સંમિશ્રામિષવ-ટુબટ્ટાહારી વૃતિ કર્મા" ૧. સચિત્ત, ૨. સચિત્ત સાથે બંધાયેલ (જોડાયેલ), ૩. સચિત્તથી મિશ્ર, ૪. ઘણા માદક દ્રવ્યથી બનેલું તથા ૫. અડધું કાચું અને અરધું પાકું’ એ પાંચ પ્રકારના અતિચાર જાણવા. શ્રી હેમચંદ્રાચાર્યે યોગાશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આ અતિચારોના સંબંધમાં જણાવ્યું છે કે ઃ “વિત્તત્તેન સંવ૪:, સંમિત્રો મિષવસ્તથા । દુષ્પાહાર ત્યેતે, મોજોવમોમાન: '' -પ્ર. ૩, શ્લો. ૯૮. *‘૧. સચિત્ત, ૨. તેનાથી સંબદ્ધ, ૩. સંમિશ્ર, ૪. અભિષવ, અને ★ अभिषवोऽनेकद्रव्य संधान निष्पन्नः सुरासौवीरकादिः, मांसप्रकारखण्डादिर्वा, सुरामध्वाद्यभिस्यन्दि वृष्यद्रव्योपयोगो वा, अयमपि सावद्याहारवर्जकस्याना भोगातिक्रमादिनाऽतिचार इति चतुर्थ: । (योगशास्त्र स्वोपज्ञ विवरण श्लोक ९८ - प्रकाश तृतीयः પૃ. ૬). ભાવાર્થઃ-અભિષવ-અનેક દ્રવ્યો એકઠાં કરીને કહોવડાવીને તેમાંથી કાઢવામાં આવતા દરેક જાતિના રસો, આસવો, તથા દારૂ, સૌવીર આદિ, માંસના પ્રકારો કે ગોળ આદિ મીઠી વસ્તુઓ દારૂ, તાડી વગેરે. જેમાંથી માદક રસ ઝરતો હોય, તે Page #211 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૯૩ ૫. દુષ્પક્વ આહાર એ પાંચ અતિચારો ‘ભોગોપભોગમાન વ્રત' સંબંધી જાણવા. (૨૧-૫) (હવે સાતમા ગુણવ્રતના ઉપભોગ-પરિભોગ વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી ભોગપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રતના વિશેના અતિચારોની આલોચના કરું છું.) તેમાં (૧) સચિત્તઆહાર (નિયત કરેલા પ્રમાણથી અધિક અથવા પરિહાર કરેલા સચિત્ત આહારના ભક્ષણથી), (૨) સચિત્ત પ્રતિબદ્ધ-આહાર, (૩) અપક્વ-આહાર (૪) દુષ્પકવ-આહાર અને (૫) તુચ્છૌષધિ ભક્ષણ એ પ્રમાણે સાતમાં વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન (જે કંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે ભોગપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રત નામના સાતમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં (અધિક પાપારંભવાળા) પંદર કર્માદાન (વ્યાપારો ઉદ્યમ) આશ્રયી પંદર અતિચારોનું પ્રતિક્રમણ (બે ગાથા દ્વારા જણાવાય છે.) (૩૩-૩) ફુલ્લી--સારી-માદી-પોલી-(મારી-વન-ટી માટી-wોટીપું [ો]) અંગાર, વન, શકટ, ભાટક અને સ્ફોટક (કર્મ)ને. મહુડાં વગેરે વિર્યવિકારની વૃદ્ધિ કરનારી ચીજો અજાણતાં કે સહસાત્કાર વગેરેથી - ખવાઈ જાય, તો સાવદ્ય આહારના ત્યાગ વ્રતવાળાને અતિચાર લાગે (ઇરાદાપૂર્વક ખાવાથી વ્રતભંગ થાય,) આ ચોથો અતિચાર કહ્યો. યોગશાસ્ત્ર (અનુવાદ) તૃતીય પ્રકાશ પૃ. ૨૬૦ * મકવ -સુરીશ્વાના (મદિરાનાં સંધાદિકવાળું એટલે મિશ્રિત કરેલું.) અભિષવ-(૧) અનેક દ્રવ્યના સંધાનથી નિપજેલી સુરા, (૨) મધ-આદિ નરમ દ્રવ્ય (૩) અથવા સુરા અને સંધાન (કાલાતિક્રમ થયેલું અથાણું ) ઇત્યાદિ વસ્તુ સાવદ્ય આહારના વર્જકને અનાભોગ (અજાણપણું), અતિક્રમ ઇત્યાદિકથી અતિચાર લાગે છે. અહીં ધર્મબિન્દુ ગ્રંથમાં અને યોગશાસ્ત્ર ગ્રંથમાં સાતમા ઉપભોગપરિભોગવ્રતના ચોથા-અતિચાર તરીકે ‘મિષવ' એ પ્રમાણે પાઠ છે. તેનો અર્થ ઉપર પ્રમાણે છે. પ્ર.-૨-૧૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શ્રાવકે પંદર કર્માદાન છોડવાં જોઈએ. તે આ રીતે : ૧. ‘અંગારકર્મ’-જેમાં અગ્નિનું વિશેષ પ્રયોજન પડે તેવો ધંધો. ૨. ‘વનકર્મ’-વનને લગતો-વનસ્પતિને લગતો ધંધો. ૩. ‘શકટકર્મ’-ગાડાં બનાવવાનો ધંધો. ૪. ‘ભાટકકર્મ’-ભાડું ઉપજાવવાનો ધંધો. ૫. ‘સ્ફોટકકર્મ’-પૃથ્વી તથા પથ્થરને ફોડવાનો ધંધો. મુવન્ના-[સુવર્નયેત્]-છોડી દેવાં જોઈએ. ત્યાગ કરવો જોઈએ. માં [મ]-કર્મ-ધંધો . આજીવિકા માટેનો ધંધો તે ‘કર્મ', વાળŕ-[વાળિખ્યમ્]-વાણિજ્ય, વેપાર. ‘વળિનો માવ: વાળિખ્યમ્', વણિની પ્રવૃત્તિ તે ‘વાણિજ્ય’ માલને લેવા વેચવાની ક્રિયા તે ‘વાણિજ્ય' કહેવાય છે. સેવ [૨ વ]-એ જ રીતે. વંત-ના-રક્ષ-સ-વિસ-વિયં-[ન્ત-તાક્ષા-રસ-શ-વિષવિષયમ્]-દાંત, લાખ, રસ, કેશ અને વિષ-સંબંધી વાણિજ્યને. ૬. ‘દંત-વાણિજ્ય'-હાથીદાંત વગેરેનો વેપાર. ૭. ‘લાક્ષા-વાણિજ્ય’-લાખ વગેરેનો વેપાર. ૮. ‘રસ વાણિજ્ય’-દૂધ, દહીં, ઘી, તેલ વગેરે રસનો વેપાર. ૯. ‘કેશ-વાણિજ્ય’-મનુષ્ય તથા પશુનો વેપાર. ૧૦. ‘વિષ-વાણિજ્ય’-ઝેર અને ઝેરી પદાર્થોનો વેપાર. i-[વ]-એ જ રીતે. હ્યુ-[વ]-ખરેખર નંત-પીત્તળ-જમ્પ-[યન્ત્ર-પૌતન-મ]-યંત્રપીલનકર્મ. યંત્ર વડે પીત્તન તે યન્ત્ર-પીત્તન. એવું જે કર્મ તે ‘યન્ન--પૌલન-મ'. Page #213 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૯૫ ઘંટી, ઘાણી, રેંટ વગેરે હાથ કરતાં વધારે ઝડપથી કામ કરનારાં હોઈ યંત્ર કહેવાય છે. તેના વડે અનાજ, બિયાં, ફળ-ફૂલ વગેરેને પીલવાનું કામ, તે ૧૧-યંત્ર-પીલન-કર્મ'. નિર્જીછi-[નિત્નચ્છન- નિલંછન-કર્મ', અંગ છેદન-કર્મ. જેમાં પશુઓનાં અંગોને છેદવાં, ભેદવાં, આંકવાં, ડામવાં, ગાળવા વગેરેનું કામ કરવામાં આવે છે, તે ૧૨- નિલંછનકર્મ'. તેવતાઓ-વિદ્વાનY]-દવ-દાન-કર્મ, વન, ખેતર વગેરેમાં અગ્નિદાહ લગાડવાનો ધંધો. વનું તાન તે ટુવાન. “દવ' એટલે અગ્નિ, તેને મૂકવો-પ્રકટાવવો તે “દાન'. અગ્નિ મૂકવાનું કે પ્રકટાવવાનું કર્મ, તે ૧૩-“દવ-દાન-કર્મ”. - તત્કા-સો-[-હૃ-તડ-શોષF]-સરોવર, ધરા તથા તળાવોને સૂકવવાનું કામ, તે ૧૪-“જલ-શોષણ-કર્મ”. અસ -[મતી-પોષ-અસતી-પોષણ, અસતી-પોષણ-કર્મ, ‘મસતી' –કુલટા કે વ્યભિચારિણી સ્ત્રી, તેનું પોષણ તે સતી-પોષ. અસતીઓને પોષવાનું કર્મ, તે ૧૫-“અસતી પોષણ-કર્મ'. વ જ્ઞા -[વર્જયેત-છોડી દેવા જોઈએ. (૩-૪) કુંતી...વનિમ્બા-શ્રાવકે અંગારકર્મ આદિ પંદર કર્માદાનોને છોડી દેવા જોઈએ, તેથી હું તેવાં કર્મોને વજું છું. જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જેના વડે આદાન થાય-ગ્રહણ થાય તે ‘કર્માદાન'. શ્રાવકને માટે નીચેના ધંધાઓ ‘કર્માદાન'ના હોઈ વર્ય ગણવામાં આવ્યા છે : ૧. અંગાર-જીવિકા જેમાં ભઠ્ઠીનો ઉપયોગ મુખ્ય હોય તેવા ધંધાઓ કરીને આજીવિકા મેળવવી, તે “અંગાર-જીવિકા' કહેવાય છે. અંગારજીવિકામાં નીચેનાં કામોનો સમાવેશ થાય છે : ૧. લુહારનું કામ. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ ૨. સોનીનું કામ. ૩. ભાડભૂંજાનું કામ. ૪. કુંભારનું કામ. ૫. ઈંટો પકવવાનું કામ. ૬. દીવાસળી બનાવવાનું કામ ૭. ભઠ્ઠીઓ દ્વારા કપડાં ધોવાનું કામ. ૮. સાબુ બનાવવાનું કામ. ૯. ચૂનો પકવવાનું કામ. ૧૦. લાકડાં બાળીને કોલસા કરવાનું કામ. ૧૧. ક્ષારો તથા ભસ્મો બનાવવાનું કામ. ૧૨. બોઈલર ચલાવવાનું કામ, વગેરે. ૨. વન-જીવિકા જેમાં વનસ્પતિનું છેદન-ભેદન મુખ્ય હોય, તે જાતના ધંધા કરીને આજીવિકા મેળવવી, તે “વનજીવિકા' કહેવાય છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે : ૧. જંગલના ઇજારા રાખવાનો ધંધો. ૨. જંગલોને કાપી આપવાનો ધંધો. ૩. જંગલી પેદાશ, જેવી કે જડીબુટ્ટીઓ, પાંદડાંઓ, ફળો, છાલો, ગુંદર વગેરે વેચવાનો ધંધો. ૪. ઘાસનાં બીડ રાખવાનો ધંધો. ૫. લીલોતરી વેચવાનો ધંધો. ૬. અનાજને ખાંડવા-ભરડવાનો તથા દળવાનો ધંધો. (યોગશાસ્ત્રમાં આ ધંધાનો સમાવેશ વનકર્મમાં કરેલો છે.) ૩. શકટ-જીવિકા જેમાં ગાડાં તથા તેના ભાગો બનાવીને આજીવિકા ચલાવવામાં Page #215 -------------------------------------------------------------------------- ________________ * ‘વંદિતુ સૂત્ર ૦ ૧૯૭ આવે, તે “શકટ-જીવિકા' કહેવાય છે. નીચેના ધંધાઓનો સમાવેશ ‘શકટજીવિકા'માં થાય છે : ૧. ગાડાં બનાવવાં. ૨. સિગરામ, એક્કા, હાથગાડી, ટાંગા તથા ઘોડાગાડીઓ બનાવવી. ૩. મોટરો અને ખટારા બનાવવા. ૪. આગગાડીનાં એંજિનો તથા ડબ્બા બનાવવા. પ. ઉપર જણાવેલાં વાહનોના નાના-મોટા ભાગો તૈયાર કરવા. ૪. ભાટકજીવિકા વાહનોનું તથા જાનવરોનું ભાડું ઉપજાવીને આજીવિકા ચલાવવી, તે ભાટક-જીવિકા' કહેવાય છે. ભાટક-જીવિકામાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે : ૧. ગાડાં, ગાડી, મોટર, ખટારા, રિક્ષા, આગગાડી, સ્ટીમરો કે વિમાનો ભાડે ફેરવવાં. ૨. હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાડા, બળદ, યાક (બળદ જેવું પહાડી પ્રાણી) વગેરે જનાવરો ભાડે આપવાં. ૫. સ્ફોટક-જીવિકા પૃથ્વીનું પેટ કે પથ્થર ફોડીને આજીવિકા ચલાવવી તે “સ્ફોટકજીવિકા' કહેવાય છે. નીચેના ધંધાઓનો સમાવેશ સ્ફોટક-કર્મમાં થાય છે : (૧) તળાવ ખોદી આપવાનો ધંધો. (૨) કૂવા ખોદી આપવાનો (બોરીંગ કરવાનો) ધંધો. (૩) વાવ ખોદી આપવાનો ધંધો. (૪) જમીનમાં ખાડા પાડી આપવાનો ધંધો. (૫) બોગદું ખોદી આપવાનો ધંધો. (૬) પથ્થર ખોદી આપવાનો ધંધો. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૭) પથ્થર ફોડી આપવાનો ધંધો. ૬. દંત-વાણિજ્ય દાંત આદિ પશુ-પક્ષીનાં અંગોપાંગમાંથી તૈયાર થતી વસ્તુઓને સંઘરવી કે વેચવી તે “દંતવાણિજ્ય' કહેવાય છે. નીચેની વસ્તુઓનો વેપાર દત-વાણિજ્ય છે. (૧) હાથીદાંતનો વેપાર. (૨) ઘુવડનાં નખનો વેપાર (૩) હરણનાં શિંગડાં તથા ચામડાનો વેપાર. (૪) હંસ તથા શાહમૃગ વગેરેનાં પીંછાંનો વેપાર. (૫) ચમરી ગાયનાં પૂંછડાનો વેપાર. (૬) કસ્તૂરીનો વેપાર. (૭) વાઘનું ચામડું, વાઘની મૂછના વાળ તથા વાઘની ચરબીનો વેપાર. (2) ગેંડાની કે કાચબાની ઢાલનો વેપાર. આ ધંધાઓ કરતાં એવું કહેવાનો પ્રસંગ આવે છે કે અમારે માટે સારી વસ્તુઓ લાવશો તો વધારે પૈસા આપીશું, એટલે શિકારી લોકો વધારે હિંસા કરે છે, હિંસાને ઉત્તેજન મળે છે. ૭. લાક્ષા-વાણિજ્ય લાખ વગેરે વસ્તુઓનો ધંધો કે જેમાં ઘણા ત્રસ જીવોની હિંસા થાય છે, તેના દ્વારા આજીવિકા ચલાવવી તે “લાક્ષા-વાણિજ' આજીવિકા કહેવાય છે. નીચેની વસ્તુઓના વેપારનો સમાવેશ ‘લાક્ષા-વાણિજ્યમાં થાય છે : (૧) લાખ (જુદાં જુદાં વૃક્ષોમાંથી થતી). (૨) ધાવડી. (૭) હરતાલ. (૩) ગળી. (૮) મણશીલ. (૪) મહુડાં. (૯) કસુંબો. Page #217 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૧૯૯ (૫) સાજીખાર. (૧૦) તુરી (૬) સાબુ. (૧૧) વિવિધ ક્ષારો. લાખનો ધંધો અનેક ત્રસ જીવોની હિંસા વિના થતો નથી. તે જ રીતે ધાવડીમાં પણ ઘણા ત્રસ જીવો હોય છે તથા તેના દ્વારા દારૂ બને છે, જે મહાવિકૃતિ છે. ગળીને સડાવવી પડે છે, તેથી તેમાં ઘણા ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. હરાલ, મણશીલ વગેરેની વાસથી માખી વગેરે ઘણા જીવો મરી જાય છે. ૮. રસ-વાણિજ્ય રસ-મહાવિકૃતિનો વેપાર કરવો, તે રસ-વાણિજય છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે : (૧) મધનો વેપાર (૪) માખણનો વેપાર (૨) મદિરાનો વેપાર (૫) દૂધ-દહીંનો વેપાર (૩) માંસનો વેપાર (૬) ઘી-તેલનો વેપાર, વગેરે. ૯. કેશ-વાણિજ્ય બે પગાં (દાસ-દાસી વગેરે) તથા ચોપગાં વગેરે જીવતાં પ્રાણીઓનો વેપાર કરવો તે “કેશ-વાણિજ્ય' કહેવાય છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે. (૧) પૈસા લઈને સ્ત્રી-પુરુષોને વેચવાં. (૨) ગુલામો પકડવાનો ધંધો કરવો. (૩) ઢોર વેચવાં. ૧૦. વિષ-વાણિજ્ય ઝેરો અને ઝેરી પદાર્થોનો વેપાર કરવો, તેને વિષ-વાણિજય કહે છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે : (૧) સોમલ, વછનાગ, અફણ, મણશીલ, હરતાલ વગેરે પદાર્થો Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ વેચવા. (૨) શાસ્ત્રીય પદ્ધતિએ બનાવેલાં ઝરો વેચવાં. (૩) લડાઈનાં શસ્ત્રો, જેવાં કે ઝેરી ગેસ, બૉમ્બ, તોપ, બંદૂક, ભાલાં બરછી, તીર-કામઠા, દારૂગોળો વગેરે બનાવવા અને વેચવાં. (૪) કોશ, કોદાળી, પાવડા વગેરે બનાવીને વેચવા. ૧૧. યંત્ર-પીલનકર્મ નીચેના વસ્તુઓ યંત્ર કહેવાય છે, તેને ચલાવીને ધંધો કરવો તે યંત્રપાલન કર્મ' છે. (૧) જુદી જુદી જાતની ઘાણી તથા તેલ કાઢવાનાં યંત્રો. (૨) શેરડી પીલવાનો ચિચોડો. (૩) ઊખળ (ખાંડણિઓ) (૪) સાંબેલું. (૫) સરાણ. જલયંત્ર (પવનચક્કી). (૭) પાતાલમંત્ર (તલ પાડવાનું યંત્ર). (૮) આકાશમંત્ર. (૯) ડોલિકાયંત્ર. ૧૨. નિલંછન-કર્મ નીચેનાં કામો કરીને આજીવિકા ચલાવવી તે નિલછનકર્મ કહેવાય છે - (૧) બળદ, પાડા તથા ઊંટ વગેરેનાં નાક વીંધવા, વગેરે. (૨) ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરેને આંકવાં, ડામ દેવા વગેરે. (૩) આખલા, ઘોડા વગેરેની ખસી કરવી, વગેરે. (૪) ઊંટ વગેરેની પીઠ ગાળવી, વગેરે. Page #219 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૦૧ (૫) ગાય, બકરી વગેરેના કાન, ધાબળી વગેરે કાપવા, વગેરે. ૧૩. દવ-દાનકર્મ આગ લગાડવાનું કર્મ તે “દવદાનકર્મ'. તે નીચે મુજબ જાણવું. (૧) શોખથી આગ લગાડવી. (૨) દુશ્મનાવટથી આગ લગાડવી. (૩) ધંધા-નિમિત્તે જંગલો વગેરેને બાળી નાખવાં. ૧૪. જલશોષણકર્મ જલાશયોમાંથી પાણી સૂકવી નાખવાનો ધંધો તે “જલશોષણ કર્મ કહેવાય છે, તે નીચે મુજબ સમજવું. (૧) કૂવા ખાલી કરી આપવા. (૨) વાવો તથા કુંડોને ઉલેચી આપવા. (૩) સરોવરમાંથી નહેરો વગેરે કાઢીને તથા બીજા ઉપાયોથી તેનું પાણી શોષવી નાખવું. (૪) નદી-નાળાનાં પાણી બીજે રસ્તે વાળી મૂળ પ્રવાહને સૂકવી દેવો. ૧૫. અસતી-પોષણકર્મ નીચેનાં કામોને “અસતી-પોષણ” કહેવામાં આવે છે : (૧) દાસ-દાસીઓ, નદીઓ, નપુંસકો વગેરેને હલકો ધંધો કરવા માટે ઉછેરવાં, એકઠાં કરવાં કે અન્ય રીતે પોષણ આપવું. (૨) તેમની મારફત કૂટણખાનાં ચલાવવાં. (૩) સિંહ, વાઘ, ચિત્તા, રીંછ વગેરે શિકારી પ્રાણીઓને ઉછેરવા, તેમનો ખેલ કરવો તથા તેમને વેચવાં, વગેરે. (૪) કૂતરાં, બિલાડાં, વાનર વગેરે પ્રાણીઓને પાળવાં, તેમનો ખેલ કરવો તથા તેમને વેચવા, વગેરે. (૫) પોપટ, મેના, કૂકડા, મોર વગેરે પક્ષીઓને પાળવાં, તેમનો Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ખેલ કરવો તથા તેમને વેચવા વગેરે. નીચેના પંદર કર્માદાનો માટે છોડી દેવા ઘટે છે - (૨ ૫) (હવે સાતમા ગુણવ્રતના પંદર કર્માદાન-પાપારંભવાળા વ્યાપારો-ભોગોપભોગની વસ્તુઓના ઉપાર્જન માટે જે કર્મો-વ્યાપારો તે કર્મસંબંધી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી ભોગોપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રત વિશેના અતિચારોની આલોચના કરું છું.) તેમાં (૧) અંગાર-કર્મ, (૨) વન-કર્મ, (૩) શકટ-કર્મ, (૪) ભાટક-કર્મ, (૫) સ્ફોટક-કર્મ, એ પાંચ કર્મ તથા (૬) દંત-વાણિજ્ય, (૭) લાક્ષા-વાણિજ્ય, (૮) રસ-વાણિજય, (૯) કેશ-વાણિજય, અને (૧૦) વિષ-વાણિજ્ય, એ પાંચ વિષયવાળા વ્યાપાર તથા (૧૧) યંત્ર-પીલન-કર્મ, (૧૨) નિલંછનકર્મ, (૧૩) દવ-દાનકર્મ, (૧૪) જલ-શોષણ-કર્મ અને (૧૫) અસતીપોષણ-કર્મ. એ પાંચ સામાન્ય કર્મ સર્વ મળી ૧૫ કર્મો વર્જવાં, તે સંબંધમાં સાતમા વ્રતના કર્મ (વ્યાપાર) આશ્રયી પંદર અતિચાર વિશે દિવસ દરમિયાન (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા :- “અનર્થ દંડ વિરમણ' (ત્રીજું) ગુણ વ્રત ચાર પ્રકારે છે : (૧) અપધ્યાન (દુર્ગાન), (૨) પાપોપદેશ, (૩) હિં×પ્રદાન અને (૪) પ્રમાદાચરણ. અપધ્યાનના બે ભેદ છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આ બન્નેના ચાર ચાર ઉપભેદો હોવાથી એકંદર આઠ પેટાભેદો થાય છે. તેમાં ઉપરના ત્રણ-પાપોપદેશ, હિંન્નપ્રદાન અને પ્રમાદાચરણ ઉમેરવાથી ૧૧ પેટા ભેદો થાય છે. હવે “અનર્થદંડ વિરમણ' નામના આઠમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ (ત્રણ ગાથા દ્વારા) જણાવાય છે. ત્રીજા ગુણવ્રતના ત્રીજો હિંચ્ચપ્રદાન, અને ચોથો પ્રમાદાચરણ એ બન્ને પ્રકારો બહુ સાવદ્ય હોવાથી તેની વિરક્ષા સૂત્રકાર ક્રમે કરીને (બે Page #221 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૦૩ ગાથા ૨૪-૨૫ દ્વારા) જણાવે છે. (૨૪-૩) જસ્થાન-મુસત્ર-બંતા-તપ-દ્દે-શિસ્ત્ર-નિ-મુશનયત્વે-તૃ-ઋા-શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણ અને કાઇને વિશે. આ ગાથાથી “અનર્થ દંડ-વિરમણવ્રતના અતિચારો શરૂ થાય છે. शस्त्र, अग्नि, मुशल, यंत्रक, तृण अने काष्ठ ते शस्त्र-अग्नि-मुशलયંત્ર-તૃ-ઋ8િ, તેના વિશે. જેનાથી પ્રાણીઓની હિંસા થાય તે “શસ્ત્ર'. “શચત્તે હિંચજો અને પ્રઃ રૂતિ શસ્ત્રમ્ ' શ્રીનિશીથચૂર્ણિમાં કહ્યું છે કે-“વું ગચ્છ વિસાર તં તક્ષ સત્થ' –જે જેના વિનાશનું કારણ છે, તેનું “શસ્ત્ર' છે. આવું શસ્ત્ર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનું હોય છે. તેમાં ખગાદિ હથિયારો, અગ્નિ, વિષ, ક્ષાર, આદિ પદાર્થો ‘દ્રવ્યશાસ્ત્ર' કહેવાય છે, કારણ કે પ્રાણીઓની હિંસા થવામાં તે સાધનભૂત છે અને અંતઃકરણની દુષ્ટતા તથા વાણી અને કાયાનું સંયમ-રહિત પ્રવર્તન, એ “ભાવ-શસ્ત્ર' કહેવાય છે, કારણ કે આત્માને હણવામાં તે કારણભૂત છે. આમ છતાં વ્યવહારમાં “શસ્ત્ર” શબ્દ વડે ખડ઼ાદિ હથિયારો જ સૂચિત થાય છે. તેવા અર્થમાં તે શબ્દ અહીં વપરાયેલો છે. “તત્ર શસ્ત્ર હાદ્રિ (શ્રા. પ્ર. પા. વૃ.) * “અગ્નિ' એટલે આગ કે આતશ. તે દહનાદિ અનેક લક્ષણોથી યુક્ત હોય છે-“હાળેિ તેવો મને.' મુશલ' એટલે સાંબેલું. ઉપલક્ષણથી ખાંડણિયો, હળ વગેરે સમજવાનાં છે. ‘૩પત્નક્ષત્વિકૂવન-તાપ. (અ. દી.). “યંત્ર' એટલે યુક્તિપૂર્વક કામ કરવાનું સાધન. જેમ કે ઘંટી, ઘાણી, રેંટ, ઘરેડી, ગાડું વગેરે. “યત્ર-શવટ-ઘટ્ટરિ'. (અ. દી.) ‘તૃણ' એટલે દર્ભાદિ ઘાસ કે મુંજાદિ દોરડાં વણવા માટેની વનસ્પતિ, વ્રણમાંના કૃમિનું શોધન કરે તેવા વિશિષ્ટ પ્રકારનાં ઘાસો પણ આ વિભાગમાં જ સમજી લેવાનાં છે. “કાઇ' એટલે લાકડાં, તેમાં બળતણ માટે કામ લાગે તેવાં, તથા ઓજારો બનાવવામાં ઉપયોગી થાય તેવાં બંને પ્રકારોનો સમાવેશ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ મંત-મૂન-એસક્લે-મિત્ર-ભૂત-પૈષ-મંત્ર, મૂલ અને ભૈષજયને વિશે. મંત્ર-વશીકરણાદિ. “મૂલ” એટલે તાવ વગેરે રોગોને દૂર કરનાર મૂલી-જડી-બુટ્ટી. “મૂનં 4રીદ્યપાનોપારિણી મૂર્તિા ' (શ્રા. પ્ર. પા. વૃ.) અથવા ગર્ભને ગાળનારું કે પાડનારું “મૂળકર્મ”. “જર્મ-શત-પતાઃ વા મૂન' (અ. દી.) “ભૈષજ્ય' એટલે ઉચ્ચાટનાદિ માટે જુદી જુદી વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય, તેના વિશે. િવવાવિ, વા-(ત્તે ઢાપિત વા)-દીધું હોય કે દેવરાવ્યું હોય. ડિમે-પૂર્વવત્. (૨૪-૪) સંસ્થા – વં. જેના વડે પ્રાણીઓ દંડાય-મરણ પામે તે “દંડ'. “ ટ્રાન્ત વ્યાપદ્યન્ત પ્રળિનો પેન માં બ્લડ | ‘અથવા પ્રાણીઓ કે આત્માને જે ડે-શિક્ષા કરે તે દંડ-“pfણન માત્માને વા વાયતીતિ સૂછ્યું: ' શ્રીસ્થાનાંગસૂત્રના પ્રથમ સ્થાનમાં ‘ને દંડે એટલે “દંડ' એક પ્રકારનો છે, એવું જે વિધાન કરેલું છે, તે ભૂતોપમદન એટલે જીવ-હિંસાના સામાન્ય લક્ષણને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે; પરંતુ એ જ સૂત્રના બીજા સ્થાનમાં તેના બે પ્રકારો નીચે મુજબ વર્ણવેલા છે : “તો ઠંડા પUત્તા, તે નદી-માવંડે વેવ પ્રકૃદંડે વેવ !' અર્થાતુ “દંડ બે પ્રકારના કહેલા છે. તે આ રીતે : “અર્થદંડ અને “અનર્થદંડ', તેમાં જે “દંડ –જે હિંસા વિશિષ્ટ પ્રયોજનને લીધે કે અનિવાર્ય કારણોને લઈને કરવામાં આવી હોય તે “અર્થદંડ છે, અને જે “દંડ-જે હિંસા ખાસ પ્રયોજન વિના કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવી હોય તે “અનર્થદંડ છે. ગૃહસ્થો અનર્થદંડમાંથી બચી શકતા નથી પણ આ પ્રકારના અનર્થદંડમાંથી બચી શકે છે, એટલે તે માટે અનર્થદંડ-વિરમણવ્રત' નામના ખાસ વ્રતની યોજના કરવામાં આવી છે. શ્રાવકનાં બાર વ્રતોમાં તેનું સ્થાન આઠમું છે અને ત્રણ ગુણવ્રતોમાં તેનું સ્થાન ત્રીજું છે. શાસ્ત્રકારોએ “અનર્થદંડ' ને ચાર પ્રકારમાં વિભક્ત કરેલો છે. તે આ પ્રમાણે : Page #223 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૦૫ “(૧) અપધ્યાન, (૨) પાપોપદેશ, (૩) હિંન્નપ્રદાન અને (૪) પ્રમાદાચરણ.” (૧) “અપધ્યાન' એટલે અનિષ્ટ ધ્યાન-અપ્રશસ્ત ધ્યાન. તે બે પ્રકારનું છે : “આર્તધ્યાન અને રૌદ્રધ્યાન”. તેમાં (મ) આર્તધ્યાન“અનિષ્ટ-વિયોગ-સંબંધી, રોગ-ચિંતા-સંબંધી, ઇષ્ટ-સંયોગસંબંધી અને નિદાન અથવા અગ્રલોચ”ના ભેદથી ચાર પ્રકારનું છે. શબ્દાદિ જે વિષયો પોતાને ઈષ્ટ નથી-પ્રિય નથી તે કોઈ પણ વાર ન મળે તો સારું એવી વિચારશ્રેણિ તે અનિષ્ટ-વિયોગ આર્તધ્યાન પ્રાપ્ત કે અપ્રાપ્ત રોગ-સંબંધી ચિંતા કે ગડમથલો કરવી તે “રોગ-ચિંતા આર્તધ્યાન”. (રોગનો ઉદ્દભવ પૂર્વકર્મના ઉદયથી થાય છે, એટલે તેના વિયોગની ચિંતા કર્યે કાંઈ ઉપયોગી અર્થ સરતો નથી, માટે તે પ્રકારના વિચારોનો સમાવેશ અનર્થદંડમાં થાય છે.) ઈષ્ટ એટલે પ્રિય પદાર્થો ક્યારે મળે? અને તે કેમ કાયમ રહે. તેવા વિચારો તે “ઇષ્ટ-સંયોગ આર્તધ્યાન અને આવતા ભવમાં મને દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી આદિની અમુક ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય એવી વિચારશ્રેણિ તે “નિદાન” અથવા “અગ્રશોચ આર્તધ્યાન”. (ગા) રૌદ્રધ્યાન પણ “હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી”ના ભેદથી ચાર પ્રકારનું છે. ક્રોધાદિ કષાયના ઉદયથી અન્યની હિંસા કરવા સંબંધી જે વિચારો ઉદ્ભવે તે “હિંસાનુબંધી રૌદ્રધ્યાન,” મૃષા બોલવા-સંબંધી જે વિચારો ઉદભવે તે “મૃષાનુબંધી રૌદ્રધ્યાન,” ચોરી કરવા માટે જે વિચારો ઉદ્દભવે તે “સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન' અને વિષયનાં સાધનોનુંપરિગ્રહનું રક્ષણ કરવા માટે અન્યનું મરણ ઈચ્છવામાં આવે, બૂરું તાકવામાં આવે કે જે કાંઈ અનુચિત વિચારો કરવામાં આવે તે “વિષય-સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન'. જે સૂચના, સલાહ કે શિખામણ આપવાથી અન્યને આરંભ-સમારંભ કરવાની પ્રેરણા મળે, તે “પાપોપદેશ'. જેમ કે (૧) વાછરડાને બળદ બનાવીને કામમાં લ્યો. (૨) ઘોડાને ફેરવીને તૈયાર કરો. (૩) માંછલાં પકડવાને જાળ નાખો. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ (૪) વૈરીઓનું નિકંદન કાઢો. (૫) મિલ-કારખાનાં વગેરે ચાલુ કરો. (૬) શસ્ત્ર-અસ્ત્રને તેજ કરો. (૭) નહેરો, તળાવો અને કૂવાઓ ખોદાવો. (૮) જંગલમાં દવ લગાડો, વગેરે. ઘર-કામ, ઘર-ખેડ કે વ્યાપાર-ધંધા અંગે પોતાના પુત્રપરિવારને આવા શબ્દો કહેવા પડે તો તે ‘અર્થદંડ' છે, પરંતુ જેની જવાબદારી પોતાને માથે નથી તેવાઓને આવા શબ્દો કહેવા તે ‘અનર્થદંડ' છે-‘પાપોપદેશ’ છે. ‘હિંસ-પ્રદાન’ એટલે હિંસાકારી વસ્તુઓ બીજાને આપવી તે. તરવાર, બંદૂક, ભાલાં, બરછી વગેરે શસ્ત્રો, વિવિધ પ્રકારના અગ્નિ, મુશળ, ખાંડણિયા વગેરે સાધનો, ઘંટી, ઘાણી, રેંટ, ઘરેડી, ગાડાં વગેરે યંત્ર; ઘાસ, દોરડાં બનાવવાની વનસ્પતિ તથા ઔષધિરૂપ વિશિષ્ટ પ્રકારનાં તૃણો; ઈંધણાં તથા ઓજારો બનાવી શકાય તેવાં કાષ્ઠ; વશીકરણાદિ મંત્રો; જડીબુટ્ટીરૂપ મૂળિયાં; તથા ઉચ્ચાટનાદિ માટે કામ આવતાં, જુદી જુદી વસ્તુઓના સંયોગથી બનેલાં ભૈષજ્યો-દ્રવ્યો અન્યને આપવાથી એક યા બીજા પ્રકારે હિંસાને ઉત્તેજન મળવાનો સંભવ રહે છે, તેથી તેનો સમાવેશ ‘અનર્થદંડ'માં થાય છે. પરંતુ આ વસ્તુઓ જો અસાધારણ સંયોગોમાં કે વિશિષ્ટ પ્રયોજનપૂર્વક આપવી પડે તો તેનો અંતર્ભાવ ‘અનર્થદંડ'માં થતો નથી. પ્રમાદાચરણ’ એટલે પ્રમાદપૂર્વકનું આચરણ, પ્રમાદ વડે ઉત્પન્ન થતું આચરણ. તેનો વિચાર આગળની ગાથામાં કરેલો છે. (૨૪-૫) આઠમાં ‘અનર્થદંડવિરમણ' વ્રતનો ત્રીજો પ્રકાર હિસ્ત્રપ્રદાન-શસ્ત્ર, અગ્નિ, મુશલ (ઉપલક્ષણથી ખાંડણિયો, હળ વગેરે), ઘંટી વગેરે યંત્રો,, જુદી જુદી જાતનાં તૃણો, લાકડી વગેરે કાષ્ઠ, તથા મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભૈષજ્યો (અનેક વસ્તુ મિશ્ર ચૂર્ણાદિક) એ દરેક પાપારંભવાળી વસ્તુઓ વિના પ્રયોજને બીજાને આપતાં તથા અપાવતાં Page #225 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૦૭ સેવાયેલા અનર્થદંડથી આઠમાં વ્રત વિષે દિવસ દરમિયાન અતિચારથી જ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો પ્રમાદાચરણ નામનો પ્રકાર બહુ સાવદ્ય હોવાથી તેની વિવિક્ષા સૂત્રકાર જણાવે છે. (૨૫-૩) કાવ્યકૃ-વન્ના-વિનૈવ ત્રિા-૩૮ર્તન-વવિન્સેપ-સ્નાન, ઉદ્વર્તન, વર્ણક અને વિલેપનને વિશે. નાહવું તે “સ્નાન”, મેલ કાઢવા માટે પીઠી વગેરે પદાર્થો ચોળવા તે “ઉદ્વર્તન'. રંગ લગાડવો તથા ચિતરામણ કરવાં તે “વર્ણક' અને સુગંધી પદાર્થો ચોળવા તે “વિલેપન,” તેના વિશે. સ૬-રૂવ-રસ-માં-શિન્દ્ર-પ-રસ-પે-શબ્દ, રૂપ, રસ અને ગંધને વિશે. શ્રવણેન્દ્રિયનો વિષય તે “શબ્દ”. ચક્ષુરિન્દ્રિયનો વિષય તે “રૂપ.” રસનેન્દ્રિયનો વિષય તે “રસ અને ધ્રાણેન્દ્રિયનો વિષય તે “ગંધ', તેના વિશે. વસ્થાપા-મમરા-[વશ્વાસન-મમરો]-વસ્ત્ર, આસન અને આભરણને વિશે. પહેરવાનાં કપડાં, તે “વસ્ત્ર; ખુરશી, બાજોઠ, પાટલા વગેરે બેસવાનાં સાધન તે “આસન;” વિવિધ અંગોને શણગારનારાં આભૂષણો તે આભરણ; તેના વિશે. પડીને-પૂર્વવતુ. (૨૫-૫) ખુબૂટ્ટા........સબં સ્નાન' : યતના વિના કરવામાં આવતું સ્નાન, અન્ય જીવોને પીડાદિનું કારણ બને છે માટે. અનર્થ છે. “સ્નાનની બાબતમાં નીચે મુજબ યતના કરવી આવશ્યક છે : (૧) જે ભૂમિ કે સ્થાન જવાકુળ હોય ત્યાં સ્નાન કરવું નહિ. (૨) જે ભૂમિ કે સ્થાનમાં સંપાતિમ જીવો ઊડી ઊડીને આવી પડતા હોય, ત્યાં સ્નાન કરવું નહિ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ (૩) અણગળ પાણીથી નાહવું નહિ. (૪) જરૂર જેટલા પાણીનો જ ઉપયોગ કરવો, પણ વધારે પાણી ઢોળવું નહિ. ઉદ્વર્તન' : અયતના-પૂર્વકનું “ઉદ્વર્તન” અનર્થ નિપ્રયોજન છે. વર્ણક” : અયતનાથી કરવામાં આવેલું વર્ણક એટલે કે હાથે પગે મેંદી મૂકવી, દાંત રંગવા, કપાળ પર પીયળ કરવી, છાતી પર ચિતરામણ કરવું વગેરે અનર્થ નિમ્પ્રયોજન છે. વિલેપન’ : અયતનાથી કરવામાં આવતું “વિલેપન' અનર્થ છે. શબ્દ' : વિનાપ્રયોજને બોલવું, ઘોંઘાટ કરવો, બૂમો પાડવી, સંગીતમાં લુબ્ધ થવું, ફટાણાં ગાવાં, બધા સૂઈ રહ્યા હોય ત્યારે અવાજ કરવો, કોઈની પણ નિંદા કરવી વગેરે “શબ્દ'થી ઉત્પન્ન થતો “અનર્થદંડ છે. પરોઢિયે વહેલા ઊઠીને ઊંચે શબ્દ બોલવાથી કે ખડખડાટ કરવાથી ગરોલી વગેરે હિંસક જીવો જાગીને જંતુઓને મારવાનું કામ શરૂ કરી દે છે, તથા વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને કારીગરો વગેરે કામે લાગતાં સીધો કે આડકતરો પાપ-પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે, એટલે “અનર્થદંડ' ને ઉત્પન્ન કરવામાં તે નિમિત્તભૂત બને છે. રૂપ’ : દેહનાં રૂપ અને રંગ અનિત્ય છે, અસ્થિર છે, વીજળીના ઝબકારાં જેવાં ચપળ અને ક્ષણિક છે. એને સુધારવા માટે-સાચવવા માટે ગમે તેટલો પ્રયાસ કરવામાં આવે, તે મોહનું જ ચેષ્ટિત છે. ગમે તેટલા તેને પોષવામાં-પંપાળવામાં આવે તો પણ આખરે તે મિથ્યા જ છે. ઘડી પહેલાંની ફૂલ જેવી ગુલાબી કાયા ઘડી પછી જ બીમારી અને બદબોથી ખદખદી ઊઠે છે અને તેનું સર્વ રૂપ નષ્ટ થઈ જાય છે; તેથી એ દિશામાં સમય અને શક્તિનો વ્યય કરવો તે નિમ્પ્રયોજન હોવાથી “અનર્થદંડનું કારણ છે. રૂપ'ની વૃદ્ધિ માટે નવાં નવાં વસ્ત્રોની, નવા નવા અલંકારોની અને બીજી અનેકવિધ સામગ્રીની જરૂર પડે છે, જે પ્રચુર આરંભ-સમારંભ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. વળી તે અંગે અનિષ્ટસંયોગ અને ઈષ્ટ-વિયોગ આદિ Page #227 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૦૯ અપધ્યાનો પણ થાય છે, જે “અનર્થદંડનો પહેલો પ્રકાર છે. તે જ રીતે “રૂપલાલસાની તૃપ્તિ માટે નાટક, સિનેમા તથા નાચરંગના જલસાઓ જોવામાં આવે છે, તથા બીજા અનેક પ્રકારના ઉપાયો કામે લગાડવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓમાં દ્રવ્ય અને વખતનો દુર્વ્યય, પરંપરાએ દોષવૃદ્ધિ તથા તે દ્વારા આત્મ-વિકાસ પ્રત્યે અસાવધાની પ્રકટતી હોવાથી તેનો સમાવેશ અનર્થદંડ'માં થાય છે. યોગશાસ્ત્રમાં (પ્ર. ૩, ૭૮ થી ૮૦) કહ્યું છે કે : “તૂહનાર્ ગીત-નૃત્ય-નાટિશાદ્રિ-નિરીક્ષણમ્ | #ામશાસ્ત્રપ્ર8િ , ઘૂત-મદ્યાતિસેવનમ્ II जलक्रीडाऽऽन्दोलनादि-विनोदो जन्तुयोधनम् । રિપોઃ સુતાવના વૈરું, મજી-સ્ત્રી-ફેશ-ર-થાઃ જરા -માત્રપૌ મુત્વા, સ્વાશિ સેના નિશાન્ ! एवमादि परिहरेत्, प्रमादाचरणं सुधीः ॥३॥ કુતૂહલથી ગીત, નૃત્ય, નાટક વગેરે જોવાં, કામશાસ્ત્રમાં આસક્તિ, કામવૃત્તિને ઉત્તેજિત કરનાર શાસ્ત્રોનું, પુસ્તકોનું વારંવાર અવગાહન કરવું, જુગાર, મદિરા આદિનું સેવન, જલક્રીડા, હિંડોલક્રીડા (હીંચકા ખાવા) ઇત્યાદિ વિનોદ, બીજા જીવોને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ સાથે વૈર રાખવું, ભોજન સંબંધી, સ્ત્રી-સંબંધી, જનપદ-સંબંધી અને રાજય-સંબંધી કથા-વાતો કરવી, રોગ કે ચાલવાનો પરિશ્રમ પડ્યા વિના આખી રાત ઊંધ્યા કરવું, ઇત્યાદિક પ્રમાદનાં આચરણો બુદ્ધિવાળાએ પરિહરવાં જોઈએ-છોડી દેવા ઘટે છે.” નિપ્રયોજન “રૂપના વિચારો કરવામાં, “રૂપનું વર્ણન કરવામાં અને “રૂપ'ની હિમાયત કરવામાં વિચાર, વાણી અને કાયાનું જે પ્રવર્તન થાય છે, તેથી “અનર્થદંડ' ઊપજે છે, એટલે વિવેકી પુરુષોએ તેનો ત્યાગ કરવો ઘટે છે. રસ' : શરીરનાં ધારણ અને પોષણ માટે આહારની જરૂર છે, જે સાત્ત્વિક અને શુદ્ધ હોવો ઘટે છે. પરંતુ તેના “રસ'માં-સ્વાદમાં આસક્ત થવું અને તે આસક્તિ પૂરી કરવા માટે સમય અને શક્તિનો વ્યય કરવો તે પ્ર.-૨-૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અર્થહીન હોઈ “અનર્થદંડ'નું કારણ છે. ઘણી વાનીઓ, ઘણી વસ્તુઓ, અનેકવિધ મસાલા, અનેકવિધ ચટણીઓ, તથા વિવિધ રાઈતાં અને વિવિધ અથાણાંઓનો ઉપયોગ કરવો, તે એક રીતે “અનર્થદંડ જ છે; કારણ કે તે શરીરનાં ધારણ અને પોષણને માટે અનિવાર્ય નથી. અન્યને “રસમાં આસક્તિ ઊપજે તેવો એક યા બીજા પ્રકારનો પ્રયાસ કરવો તે પણ “અનર્થદંડ” જ છે, એટલે ધર્મી જનોએ તે પ્રકારની પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. ગંધ' : પુષ્પો, સુગંધી દ્રવ્યો, ઊંચી જાતનાં તેલો અને અત્તરો વગેરેમાં આસક્તિ રાખવી અને બીજાની આગળ તેનાં વખાણ કરી તેમને પણ એમાં રસ લેતા કરવા, એ “ગંધ' સંબંધી “અનર્થદંડ છે. એ જ રીતે ઉપલક્ષણથી સ્પર્શ-સંબંધી સમજી લેવાનું છે. વસ્ત્ર’–સુઘડતા જરૂરી છે પણ વસ્ત્રના રૂપ-રંગને વધારે પડતું મહત્ત્વ આપીને તેમાં આસક્ત થવું તથા બીજાની આગળ તેનાં ભભકભર્યા વર્ણનો કરવાં. એ વસ્ત્ર-સંબંધી “અનર્થદંડ” છે. “આસન'-વધારે પડતું રાચ-રચીલું રાખવું, એ “આસન-સંબંધી અનર્થદંડ છે. “આભરણ'-વધારે પડતાં ઘરેણાં રાખવાં, તેના વિશે અભિમાન કરવું અને બીજાની આગળ તેના જુદી જુદી રીતે દેખાવો કરવા, એ આભરણ-સંબંધી “અનર્થદંડ છે. (૨૫-૫) આઠમા “અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો પ્રકારપ્રમાદાચણ ૧. સ્નાન, ૨. ઉદ્વર્તન, ૩. વર્ણક, ૪, વિલેપન, ૫. શબ્દ, ૬. રૂપ, ૭. રસ ૮. ગંધ ૯. વસ્ત્ર, ૧૦. આસન અને ૧૧. આભરણ-સંબંધી સેવાયેલા અનર્થદંડ વડે દિવસ-દરમિયાન જે અતિચારો લાગ્યા હોય, (જે અશુભ કર્મ બંધાયા હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે આઠમા “અનર્થદંડ વિરમણ વ્રત વિશે પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૬-૩) વંધે-[ ]-કંદર્પ, કંદર્પ વિશે. Page #229 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૧૧ “કંદર્પ એટલે મદન કે કામ-વિકાર. તે સંબંધી જે અતિચાર ઉત્પન્ન થયો હોય તેના વિશે. વુક્ષ-ક્રિૌ -કૌFથ્યને વિશે, કૌત્કચ્ય નામના અતિચારને વિશે. 'कुत्सितं कुचं कुत्कुचं तस्य भावः कौत्कुच्यम् ।' ખરાબ ચેષ્ટાઓ તે “કૌત્કચ્ય'. “ૌગ–અનેરામુ-નયનોઝकर-चरण-भ्रूविकार-पूर्विकोपहासादिजनिता भाण्डादीनामिव विडम्बनक्रियेत्यर्थः ।' (. દી.) “કૌત્કચ્ય' એટલે બીજાને હસાવે તેવી ભાંડ વગેરેના જેવી કરવામાં આવતી મુખ, નેત્ર, હોઠ, હાથ, પગ અને ભવાંના વિકાર(ઇશારા)વાળી ચેષ્ટાઓ. मोहरि-अहिगरण-भोग-अइरित्ते-[मौखर्य-अधिकरण-भोगातिरिक्ते] મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ભોગાતિરિક્ત, નામના અતિચારોને વિશે. મુખનો અતિશય વ્યાપાર કરે તે “મુખર'. તેનો જે ભાવ કે તેનું જે કર્મ તે “મૌખર્ય'. તાત્પર્ય કે બહુ બોલવું, વધારે પડતું બોલવું અથવા સંબંધ વિના ગમે તેમ બોલવું, “તે મૌખર્ય” કહેવાય છે. “અધિકરણ' શબ્દ સામાન્ય રીતે આશ્રયનું સૂચન કરે છે, પરંતુ અહીં તે હિંસાના આશ્રયરૂપ ઉપકરણના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે. તેથી અધિકરણ” શબ્દથી સાંબેલું, ખાંડણિયો, કોશ, કોદાળી, કુહાડી, તરવાર વગેરે હિંસક સાધનો સમજવાનાં છે. શાસ્ત્રકારોએ અધિકરણ શબ્દનું નિરુક્ત કરતાં જણાવ્યું છે કે :- યિતે નરાતિથ્વીભાગનેનેત્યથરમ્ “જેના વડે આત્મા નરકાદિ-ગતિનો અધિકારી થાય, તે “અધિકરણ”. આવું અધિકરણ જરૂરી સાધનથી સંયુક્ત હોય તો “સંયુક્તાધિકરણ' કહેવાય છે. દાખલા તરીકે ખાંડણિયાની પાસે સાંબેલું મૂકેલું હોય અથવા ધનુષ્યની પાસે તીર મૂકેલું હોય કે બંદૂકની સાથે કારતૂસો પણ રાખેલા હોય, તો તે “સંયુક્તાધિકરણ” કહેવાય. ભોગાતિરિક્ત'–ભોગોનો અતિરેક તે ભોગતિરિક્ત, અથવા ભોગોની અધિકતાથી યુક્ત–તે ભોગાતિરિક્ત. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ રંક મકાણ-વિષે અનર્થે (અનર્થ )] અનર્થદંડને વિશે. ત મ-તૃતીય-ત્રીજા(ને વિશે). મુખત્રા-[Tળવ્રત્તે-ગુણવ્રતને વિશે. નિ-[નિન્દ્રામિ-હું નિંદુ છું. (૨૬-૫) ખે-કામ વિકાર ઉત્પન્ન થાય તેવા વચનપ્રયોગોને વિશે. “કંદર્પનો સામાન્ય અર્થ કામ-વિકાર છે, પરંતુ પરિભાષાથી કામવિકારને ઉત્પન્ન કરનારા તમામ વાણી-પ્રયોગોને-અશ્લીલ મશ્કરી વગેરેને પણ “કંદર્પ જ ગણવામાં આવે છે. અહીં સામાચારી એવી છે કે વ્રતધારી શ્રાવકે અતિશય હસવું નહિ, તેમ છતાં જો હસવું જ પડે તો માત્ર મુખ મલકાવવું કે બહુ જ થોડું હસવું એટલે અટ્ટહાસ્ય થઈ જાય, કોઈને ગાળ દેવાઈ જાય કે શરતચૂકથી કામ-વિકારને ઉત્પન્ન કરનારા કોઈ અશ્લીલ શબ્દનો પ્રયોગ થઈ જાય, તો તે “અનર્થદંડ-વિરમણવ્રત'નો “કંદર્પ નામનો પ્રથમ અતિચાર ગણાય છે. પ-નેત્રાદિકની વિકૃત ચેષ્ટને વિશે. “કૌન્દુશ્મનો સામાન્ય અર્થ નેત્રાદિકના વિકાર-પૂર્વકની હાસ્યને ઉત્પન્ન કરનારી વિકૃત ચેષ્ટા છે, પરંતુ સામાચારીથી તેમાં નીચેની ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવે છે : (૧) લોકોને હાસ્ય ઉત્પન્ન થાય, તેવી ચેષ્ટાઓથી બોલવું. (૨) લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાથી ચાલવું. (૩) લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તે રીતે બેસવું. (૪) હલકાઈ જણાવનારા કોઈ પણ પ્રકારના ચેનચાળા કરવા. શ્રાવકે આવી ક્રિયાઓ કરવી ઉચિત નથી, તેમ છતાં જો ઉપયોગશૂન્યતાથી થઈ ગઈ હોય, તો “કૌત્કચ્ય” નામનો બીજો અતિચાર ઊપજે છે. મોરવાચાળતા. ઉચિત કે અનુચિતનો વિવેક કર્યા વિના બોલે જ રાખવું, તે Page #231 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૧૩ મૌખર્ય' છે. ઠંડા પહોરનાં ગપ્પાં મારવાં કે નિરર્થક વાતો કરવી, તે પણ મૌખર્ય છે. મનુષ્યનો ઘણો કીમતી સમય આ ટેવને લીધે બરબાદ થાય છે. વળી તેમાં પાપોપદેશ તથા નિદા વગેરેનો સંભવ હોવાથી નિરર્થક કર્મબંધનમાં પડવું પડે છે, એટલે વ્રતધારી શ્રાવકે “મુખ છે માટે બોલવું જ એ પદ્ધતિનો ત્યાગ કરી ખૂબ વિવેક-પૂર્વક તથા બને તેટલી મધુર ભાષામાં જરૂર જેટલું જ બોલવું જોઈએ. આમ છતાં શરતચૂકથી કોઈ વાર વધારે પડતું બોલાઈ જવાયું હોય કે ગપ્પાં મારવામાં સમયની બરબાદી થઈ ગઈ હોય, તો તેને “મૌખર્ય' નામનો “અનર્થદંડ-વિરમણવ્રત'નો ત્રીજો અતિચાર લેખી તેની અહીં નિંદા કરવામાં આવે છે. દિર-સંયુક્તાધિકરણ, આવશ્યકતા વિના હિંસક સાધનોને તૈયાર રાખવાં તે. “અધિકરણોને પૃથક પૃથક રાખવાથી અને જરૂર પડે ત્યારે જ સાથે જોડવાથી હિંન્ન પ્રદાનમાંથી બચી શકાય છે; તૈયાર એટલે આવશ્યકતા વિના હિંસક સાધનોને જોડીને કે સજીને તૈયાર રાખવાં તે “સંયુક્તાધિકરણ' નામનો અનર્થદંડવિરમણવ્રત'નો ચોથો અતિચાર લેખાય છે. આ બાબતમાં સામાચારી એવી છે કે (૧) હિંસક હથિયારોને સજીને તૈયાર રાખવાં નહિ. (૨) ગાડાં, એક્કા, હળ વગેરે સહુથી પહેલાં જોડવાં નહિ. (૩) ઘર કે હાટ ઘણા જણને બંધાવવાનાં હોય, તો શરૂઆત પોતે કરવી નહિ. (૪) અગ્નિ પહેલાં સળગાવવો નહિ. (૫) ચરવા માટે ગાય પહેલી છોડવી નહિ. 1-સરિત્ત - “ભોગાતિરિક્તતા', ભોગનાં સાધનો અધિક રાખવાં તે. ભોગપભોગનાં સાધનો જરૂર કરતાં અધિક રાખવાથી બીજાને તેનો ભોગવટો કરવાની ઇચ્છા થાય છે. એટલે તેની ગણના “અનર્થદંડ-વિરમણવ્રત'ના ખાસ અતિચાર તરીકે કરવામાં આવે છે. તથા મર્યાદિત કરેલી ભોગ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ વિષયક સામગ્રીનો ઉપયોગ કરવામાં ઉચિત વિવેક ન રાખતાં અયતનાએ વર્તવું. તે પણ “અનર્થદંડ-વિરમણ વ્રતનો ભોગાતિરિક્ત નામનો પાંચમો અતિચાર છે. (૨૬-૫) (અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અનર્થદંડ-વિરમણ વ્રત નામના ત્રીજા ગુણવ્રતને વિશે અતિચારોની આલોચના કરું છું. તેમાં “૧. કંદર્પ, ૨. કૌત્કચ્ય, ૩. મૌખર્ય, ૪. સંયુક્તાધિકરણ અને ૫. ભોગાતિરિક્તતાને એ પ્રમાણેની આઠમા વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય તેની હું નિંદા કરું છું. અવતરણિકા-શ્રાવકનાં ૧૨ વ્રતોમાંનાં પ અણુવ્રત અને ૩ ગુણવ્રત મળીને ૮ વ્રતનું સ્વરૂપ જણાવી હવે બાકીનાં ૪ શિક્ષાવ્રતો જણાવવામાં આવે છે. તેમાં પ્રથમ શિક્ષાવ્રત “સામાયિક' નામના નવમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૭-૩) તિવિષે સુપ્પણિહાણે [ત્રિવધે દુનિયાને-ત્રણ પ્રકારનાં દુષ્પણિધાનને વિશે. “પ્રણિધાન' એટલે તન્મય પ્રવૃત્તિ કે વ્યાપાર. તે દુષ્ટ રીતે થાય ત્યારે દુપ્રણિધાન' કહેવાય છે. તેના ત્રણ પ્રકારો : “(૧) મનો-દુક્મણિધાન, (૨) વચન-દુપ્રણિધાન અને (૩) કાય-દુષ્મણિધાન,” તેના વિશે. માવો -[અવસ્થાને-અનવસ્થાનને વિશે. સ્થિતિ કે સ્થિરતા' તે “અવસ્થાન”. તેનો અભાવ તે ‘અનવસ્થાન'. એટલે જ્યારે કોઈ કાર્ય વિધિસર થાય નહિ કે તેના માટે જે નિયમો બાંધવામાં આવ્યા હોય, તેને બરાબર પાલન કરવામાં આવે નહિ, ત્યારે તેનું અનવસ્થાન' થયું કહેવાય છે. તહીં-તથા]-તે જ રીતે સફ-વિદૂm [મૃતિવિહીને-સ્મૃતિ-વિહીનત્વને વિશે. મૃતિ વિહીન તે કૃતિ-વિહીન, તેના વિશે. અવધારેલો નિયમ યાદ ન આવે, ઓછો યાદ આવે કે જોઈએ ત્યારે યાદ ન આવે, ત્યારે “મૃતિ Page #233 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૨૧૫ વિહીનત્વ પ્રાપ્ત થયું ગણાય છે. સામાફિય વિતહણ [સમય વિતથ-સામાયિક વિતથ કર્યું હોય-“સામાયિક વિરાધ્યું હોય. સાવદ્ય-પ્રવૃત્તિનો તથા દુર્ગાનનો ત્યાગ કરીને બે ઘડી સુધી શુભ ભાવમાં રહેવું, તે સામાયિક; અર્થાત સામાયિક નામનું વ્રત, તેના વિશે. અહીં સપ્તમીનો લોપ થયેલો છે. “સાI'ત્તિ સીતોપાત્ સામાયિ' (અ. દી.) જે વિતથ કરાયું હોય તે વિતથકૃત. “વિતથ' એટલે તથા પ્રકારથી વિરુદ્ધ, અર્થાત્ સમ્યફ અનુપાલનથી રહિત વિતથને સખ્યાનનુપાતિને' (દી) પઢશે [પ્રથ-પહેલા તેને વિશે.) વિરવાવા-[fશક્ષાવ્રતે-શિક્ષાવ્રતને વિશે. શિક્ષા-સંબંધી વ્રત તે શિક્ષાવ્રત,” તેના વિશે. “શિક્ષા' એટલે શિક્ષણ કે તાલીમ. તે બે પ્રકારની છે : “ગ્રહણ અને આસેવન”. તેમાં “ગ્રહણશિક્ષા' જ્ઞાનપ્રાપ્તિરૂપ છે અને “આસેવન-શિક્ષા' અભ્યાસરૂપ છે. એટલે સૂત્રને યાદ કરવું, તેના અર્થ સમજવા, તેના પર પ્રશ્નો કરવા, તેના પર ચિંતન કરવું, તેનું પરાવર્તન કરવું વગેરે “ગ્રહણ-શિક્ષા' કહેવાય છે અને તેમાં બતાવેલી ક્રિયાઓ કરવી, તેનો અભ્યાસ પાડવો, તેની ઉત્તરોત્તર શુદ્ધિ કરવી વગેરે “આસેવન-શિક્ષા* કહેવાય છે. “શિક્ષાવ્રતો' આ બંને પ્રકારની શિક્ષા આપે છે. તેના ચાર પ્રકારનાં નામો આઠમી ગાથાના વિવરણ-પ્રસંગે જણાવેલાં છે. સામાયિક એ તેમાંનું પહેલું “શિક્ષાવ્રત છે. f-[નિન્દ્રમ-હું નિંદું છું. (૨૭-૪) તિવિદે સુપ્પણિહાણે-મનો-દુષ્પણિધાન, વચન દુપ્રણિધાન અને કાય-દુપ્રણિધાનને વિશે. * પ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા માટે જુઓ ગાથા ૩૪-૩. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ ગાળામાં સામાયિકના પાંચ અતિચારો જણાવેલા છે. તે આ રીતે : “(૧) મનો-દુપ્રણિધાન, (૨) વચન-દુપ્રણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) અનવસ્થા અને (૫) સ્મૃતિ-વિહીનત્વ'. તેમાં સામાયિક અંગીકાર કર્યા પછી ઘર, દુકાન, જમીન કુટુંબ વગેરે સંબંધી ચિંતા કરવી કે જે તે વિચારો કરવા, એ “મનો-દુપ્રણિધાન કહેવાય છે. તે માટે કહ્યું છે કે “સામયિં તુ 18 વર–fધાં નો આ વિત| સો | अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामाइअं ॥" –આ. ટી- પત્ર ૮૩૪ સામાયિક કરીને જે શ્રાવક ઘરની ચિંતા કરે છે, કે સંકલ્પવિકલ્પવાળો થાય છે, તેનું સામાયિક નિરર્થક થાય છે.” સામાયિક લઈને કર્કશ અથવા તેવા પ્રકારના દોષવાળાં સાવદ્ય વચનો બોલવાં, એ “વચન-દુપ્પણિધાન' કહેવાય છે. વચનની શુભાશુભ પ્રવૃત્તિનો વિવેક કેવી રીતે કરવો, તે નવમા (સામ-સુત્ત) સૂત્રમાં વિગતવાર દર્શાવેલું છે. સામાયિક લેતી વખતે ભૂમિ પ્રમાર્યા વિના બેસવું અથવા સામાયિક લીધા પછી હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતૂહલવશાત્ ઊભા થવું, અથવા હાથ-પગ વગેરેની નિશાનીઓ કરવી કે પાસે રાખેલી કૂંચીઓ આપવી વગેરે પ્રવૃત્તિ “કાય-દુપ્પણિધાન' કહેવાય છે. આ દોષોનું વિગતવાર વર્ણન અગિયારમા (સામાફિયવગુત્તો) સૂત્રમાં બત્રીસ દોષોના વિવરણ-પ્રસંગે આપેલું છે. વિટ્ટા'-અનવસ્થાન કે અસ્થિરપણાને વિશે. સામાયિકનો બે ઘડીનો સમય પૂરો થવા ન દેવો, અથવા જેમતેમ સામાયિક પૂરું કરવું અથવા સામાયિક કરવાના નિયત સમયને આળસથી વિતાવી દેવો, એ “અનવસ્થાન અથવા અનાદર' નામનો સામાયિકનો ચોથો અતિચાર લેખાય છે. શ્રીઆવશ્યક-ચૂર્ણિમાં કહ્યું છે કે-“નાદે રવળિો તારે સામiÄ રે-જ્યારે સમય મળે, ત્યારે સામાયિક કરે.' સફ-વિદૂn'-વિસ્મરણને વિશે. Page #235 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૦ ૨૧૭ સર્વે ધર્માનુષ્ઠાનો ઉપયોગ અથવા સાવધાનીપૂર્વક થાય ત્યારે શુદ્ધ ગણાય છે. તેમાં પ્રમાદની અધિકતાથી કે વિસ્મરણાદિ થવાથી ઉપયોગશૂન્યતા પ્રવર્તે તો અતિચાર લાગે છે. અહીં સામાયિકના પ્રસંગમાં સામાયિક લીધા પછી જો નિદ્રા કે પ્રમાદને લીધે અથવા ઘરની ચિંતા વગેરે કારણોને લીધે “સામાયિક ક્યારે લીધું હતું ? તે પૂરું થયું છે કે નહિ ?” વગેરે બાબતો ભૂલી જવામાં આવે, તો “સ્મૃતિ-વિહીનત્વ' નામનો પાંચમો અતિચાર લાગે છે. (૨૭-૫) (અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી “સામાયિક વ્રત નામના પ્રથમ શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય, તેની આલોચના કરું છું.) તેમાં (૧) મનો-દુપ્રણિધાન, (૨) વચન-દુપ્પણિ ધાન અને (૩) કાય-દુપ્પણિધાન એ ત્રણ પ્રકારનું (દુર્ગાન) તેમજ (૪) અનવસ્થાન અને (૫) સ્મૃતિ-વિહીનત્વ એ પ્રમાણે નવમાં સામાયિક નામના વ્રતના (પાંચ) અતિ ચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયા હોય તે સર્વેની હું નિંદા કરું છું. અવતરણિકા–હવે બીજું શિક્ષવ્રત દશાવકાશિક'* નામના દશમાં * યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લો. ૮૪)ની ટીકામાં કહ્યું છે કે દિક્યુરિમાણ વ્રતને, વિશેષ એ જ “દેશાવકાસિક' વ્રત છે. (૧) દિક્પરિમાણવ્રત માવજીવને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે. (૨) “દેસાવકાશિકા' વ્રત એક દિવસ, એક પહોર કે એક મુહૂર્ત ઇત્યાદિ પરિમાણનું લેવાય છે. કહ્યું છે કે “સાવ સિમં પુન પિરિમાપ્ત નિર્વે સંવેવો ! દવા સવ્યવથા સંરવો પદ્રિ ની ૩ ll' ભાવાર્થ-છઠ્ઠા દિમ્પરિમાણ વ્રતને હંમેશાં સંક્ષેપ કરવો તે, અથવા તો હંમેશાં સર્વ વ્રતોનો જે સંક્ષેપ કરવો તે “દેશાવકાશિક' વ્રત કહેવાય છે. આથી, “વત્તત્ર' ગાથામાં કહેલા ચૌદ નિયમો વર્તમાનમાં હંમેશાં શ્રાવકો સવારે લે છે સાંજે સંક્ષેપ કરે છે. અને ગુરુ પાસે ‘સાવલિયં પૂર્વેક્ષરવામ' ઇત્યાદિ પાઠથી દેશાવકાશિક' વ્રત ઉચ્ચરે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ વ્રતનું સ્વરૂપ અને પ્રમાદશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૮-૩) મછવો-[ગનયને-આનયન-પ્રયોગને વિશે. આનયન’–લાવવું, પ્રયોગ-ક્રિયા. પોતે જે સ્થળમાં વ્રત લઈને બેઠો હોય, તેની બહારની જગામાંથી કોઈની મારફત કાંઈ પણ મંગાવવું, તે આનયન-પ્રયોગ,' તેના વિશે. પેસવ-[pષ-પ્રયો-“પ્રેષણ-પ્રયોગને વિશે. પ્રેષણ-મોકલવું, મોકલાવવું, તેનો પ્રયોગ -ક્રિયા. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠા હોય, ત્યાંથી કોઈ પણ કારણે નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવો, તે “પ્રેષણ-પ્રયોગ”, તેને વિશે. સદ્ [શબ્દ-શબ્દાનુપાતને વિશે. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ખોખારો ખાઈને કે ઊંચેથી અવાજ કરીને પોતાની હાજરી જણાવનારી ચેષ્ટા કરવી, તે “શબ્દાનુપાત,' તેને વિશે. રૂ-[]-રૂપાનુપાતને વિશે. પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ઊંચો-નીચો થઈને કે મકાનપ્રમુખની જાળીએ આવીને પોતાની હાજરી દર્શાવનારી ચેષ્ટા કરે. તે રૂપાનુપાત’, તેના વિશે. પુત્ર-વે-[પુતિ-ક્ષેપ-પુદ્ગલનું પ્રક્ષેપણ કરતાં, વસ્તુ ફેંક્યાં. પુરાતનો ક્ષેપ તે પુત્7-ક્ષેપ, તેના વિશે. પુદ્ગલ-કાંકરો, ઢેકું, પથ્થર, લાકડું વગેરે વસ્તુઓ. ક્ષેપ-ફેંકવું તે. પોતાની હાજરી જણાવવા માટે કે પોતાની પાસે કોઈને બોલાવવાને માટે કાંકરો, ઢેકું વગેરે વસ્તુઓ ફેંકવી તે “પુદ્ગલ-ક્ષેપ', તેના વિશે. ફેલાવા૩િ-શિવBlfશ-દેશાવકાશિક વ્રતને વિશે. દેશમાં અવકાશ તે દેશાવકાશ, તેના સંબંધવાળું તે દેશાવકાશિક. Page #237 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦૨૧૯ અહીં ‘દેશ' શબ્દથી દિવિરતિવ્રત વડે મર્યાદિત કરેલો દિક્પરિમાણનો એક ભાગ અથવા કોઈ પણ વ્રત-સંબંધી કરવામાં આવેલો સંક્ષેપ સમજવાનો છે. અવકાશ' એટલે અવસ્થાન. અર્થાત કોઈ પણ વ્રતમાં રાખેલી છૂટોને વિશેષ મર્યાદિત કરીને તેના એક ભાગમાં–દેશમાં–સ્થિર થવું, તે “દેશાવકાશિક વ્રત છે તેનું પાલન (એક મુહૂર્તથી માંડીને સંપૂર્ણ અહોરાત્રિ, બે પાંચ દિવસ કે તેથી પણ વધારે સમય માટે) એક શય્યા, એક મકાન કે એક મહોલ્લા વગેરેનો નિયમ કરવાથી તથા પ્રતિદિન નીચેના ચૌદ નિયમો ધારવાથી થઈ શકે છે : ચિત્ત-વ્યં-વિ-વા -તંવો*-વત્થ–સુમેસુ | વહળ-સી-વિત્રવ°-વંગ –વિરિ– ૨–મત્તે ” ૧. સચિત્ત–નિયમ–શ્રાવકે મુખ્ય વૃત્તિથી સચિત્તના ત્યાગી થવું જોઈએ, છતાં તેમ ન બને ત્યાં સચિત્તનું પરિમાણ નક્કી કરવું કે આટલાં સચિત્ત દ્રવ્યોથી અધિકનો મને ત્યાગ છે. અચિત્ત વસ્તુ વાપરવાથી ચાર પ્રકારના લાભો થાય છે: (૧) સર્વ સચિત્તનો ત્યાગ થાય છે, (૨) રસનેન્દ્રિય જિતાય છે, (૩) કામ-ચેષ્ટાની શાંતિ થાય છે અને (૪) જીવોની હિંસામાંથી બચી શકાય છે. ૨. દ્રવ્ય-નિયમ-(દવ્ય)-“આજના દિવસે હું આટલાં ‘દ્રવ્યોથી અધિક નહિ વાપરું, એવો નિયમ લેવો તે દ્રવ્ય-નિયમ'. અહીં ‘દ્રવ્ય' શબ્દથી પરિણામના અંતરવાળી વસ્તુ ગ્રહણ કરવાની છે. જેમ કે ખીચડી, લાડુ, વડાં અને પાપડ. કેટલાકના મતથી “નામાંતર, સ્વાદાંતર, રૂપાંતર અને પરિણામોતર” વડે દ્રવ્યની ભિન્નતા નક્કી થાય છે. ૩. “વિકૃતિ-નિયમ:- વિગયનો નિયમ શ્રાવક-શ્રાવિકાએ નીચેની છ વિગઈઓનો સંક્ષેપ કરવાનો હોય છે. (૧) દૂધ, (૨) દહીં, (૩) ધૃત, (૪) તેલ, (૫) ગોળ અને (૬) કડા (તળેલી વસ્તુઓ) આ વિકૃતિઓનો ત્યાગ સાથે તે દરેકના નીવિયાતાનો પણ ત્યાગ થાય છે અને તેમ કરવાની ઇચ્છા ન હોય તો નિયમ લેતી વખતે જ ધારી લેવામાં આવે છે કે “મારે અમુક વિકૃતિનો ત્યાગ છે પણ તેમાં નિવીયાતાની યતના છે'. ૪. “ઉપાનહ-નિયમ–આજના દિવસે આટલાં પગરખાંથી અધિક Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ પગરખાં નહિ પહેરું, એવો જે નિયમ તે ‘ઉપાનહ-નિયમ’. તેમાં પગરખાં શબ્દથી ચંપલ, બૂટ, ચાખડી, મોજડી, મોજાં વગેરે તમામ સાધનો સમજવાનાં છે. ૫. ‘તંબોલ-નિયમ’-ચાર પ્રકારના આહારો પૈકી સ્વાદિમ આહાર તે તંબોલ. તેમાં પાન, સોપારી, તજ, લવિંગ, એલચી વગેરેનો સમાવેશ થાય છે. તેનું દિવસ સંબંધી પરિમાણ કરવું, તે ‘તંબોલ-નિયમ’. ૬. ‘વસ્ત્ર-નિયમ’-પહેરવાનાં તથા ઓઢવાનાં વસ્ત્રોનું દિવસ-સંબંધી પરિમાણ નક્કી કરવું, તે ‘વસ્ત્ર-નિયમ’. ૭. ‘પુષ્પભોગ-નિયમ'-મસ્તકમાં રાખવાને લાયક, ગળામાં પહેરવાને લાયક, હાથમાં લઈને સૂંઘવાને લાયક વગેરે ફૂલો તથા તેની બનાવેલી વસ્તુઓ-જેવી કે ફૂલની શય્યા, ફૂલના તકિયા, ફૂલના પંખા, ફૂલની જાળી, ફૂલના ગજરા, ફૂલની કલગી, ફૂલના હાર-તોરા, તેલ, અત્તર વગેરેનું પરિમાણ નક્કી કરવું, તે ‘પુષ્પબોગ-નિયમ’. ૮. ‘વાહન-નિયમ’-રથ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાલખી, ગાડાં, ગાડી, સગરામ, સાઇકલ, મોટર, રેલવે, આગબોટ, ટ્રામ, બસ, વિમાન વગેરે એક દિવસમાં આટલાથી અધિક ન વાપરવાં, એવું પરિમાણ નક્કી કરવું, તે ‘વાહન-નિયમ’. ૯. ‘શયન-નિયમ‘-શય્યા વગેરેને લગતો નિયમ. તે એ રીતે કે ‘હું આજના દિવસે ખાટ, ખાટલા, ખુરશી, કોચ, ગાદી, તકિયા, ગાદલાં, ગોદડાં તથા પાટ-પ્રમુખ, અમુકથી વધારે વાપરીશ નહિ.’ ૧૦. ‘વિલેપન-નિયમ'-વિલેપન તથા ઉર્તનને યોગ્ય દ્રવ્યો-જેવાં કે ચંદન, કેસર, `કસ્તૂરી, અંબર, અરગજો તથા પીઠી પ્રમુખ દ્રવ્યોના પરિમાણનો દિવસ-સંબંધી નિયમ કરવો, તે ‘વિલેપન-નિયમ'. ૧૧. ‘બ્રહ્મચર્ય-નિયમ’-દિવસે અબ્રહ્મ સેવવું તે શ્રાવકને વર્જ્ય છે તથા રાત્રિમાં પણ શક્તિ મુજબ નિયમન કરવું. આવશ્યક છે. તેના પરિમાણને લગતો જે નિયમ, તે ‘બ્રહ્મચર્ય-નિયમ'. Page #239 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૦ ૨૨૧ ૧૨. “દિનિયમ'-ભાવના અને પ્રયોજન પ્રમાણે દસે દિશામાં જવાઆવવાનું પરિમાણ, તે ‘દિ-નિયમ'. ૧૩. “સ્નાન-નિયમ-દિવસમાં આટલી વારથી વધારે ન નાહવું તે બાબતનો નિયમ, તે સ્નાન-નિયમ. અહીં શ્રી જિનેશ્વરાદિની ભક્તિ-આદિ નિમિત્તે સ્નાન કરવું પડે, તેમાં નિયમનો બાધ ગણાતો નથી. ૧૪. “ભક્તિ-નિયમ'-દિવસ-સંબંધી આહારનું પરિમાણ નક્કી કરવું, એ ભક્તિ નિયમ. આ વ્રતનું પાલન સ્વઅપેક્ષાએ કરવાનું છે. કુટુંબ કે જ્ઞાતિ વગેરેના પ્રયોજનથી ઘરે આહારાદિ વગેરે વધારે બનાવવા પડે, તેની આમાં છૂટ રહેલી છે. તે ઉપરાંત પૃથ્વીકાય, અપૂકાય, તેજસુકાય, વાયુકાય, વનસ્પતિકાય, અસિ, મણી અને કૃષિને લગતું પરિમાણ પણ નક્કી કરવામાં આવે છે. વીe-[fજતી-બીજાને વિશે. fસવરવાવા-[fશક્ષાદ્રો]-શિક્ષાવ્રતને વિશે. Fરે-[નિમિ-હું નિંદુ છું. (૨૮-૪) મળવળે......... જ્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિનો સંબંધ ઘટતો નથી, ત્યાં સુધી આત્યંતર સુધારણા માટે જે જાતનું વાતાવરણ અને યોગ્યતા જોઈએ, તે પેદા થતી નથી. તેથી બાહ્ય પ્રવૃત્તિઓને ઘટાડનારું અને આત્યંતર સુધારણાને અવકાશ આપનારું ‘દેશાવકાશિક' વ્રત અતિ અગત્યનું સ્થાન પ્રાપ્ત કરે છે. આ વ્રતની મુખ્ય ભાવના સિદ્ધ કરવા માટે તેમાં પ્રથમ ક્ષેત્રની મર્યાદા નક્કી કરવામાં આવે છે. જેમ કે “આજે હું પંદર ગાઉ, દસ ગાઉં, પાંચ ગાઉં, એક ગાઉ કે અર્ધા ગાઉથી વધારે દૂર નહિ જાઉં; અથવા નગરની બહાર, લત્તાની બહાર, શેરીની બહાર, મકાનની બહાર કે તેના અમુક ભાગની બહાર નહિ જાઉં.' આ પ્રકારની ક્ષેત્ર-મર્યાદા સ્વીકારવાથી પ્રવૃત્તિનો વિસ્તાર એક નાનકડા વર્તુળમાં આવી જાય છે. અને તેથી મર્યાદિત કરેલા સ્થાન સિવાયના સ્થાનમાં થઈ રહેલા અનેક પ્રકારના પાપારંભોથી તે બચી જાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ દેશાવકાશિક' વ્રતને સ્વીકારનારો માણસ તેની બહારના બધા સંબંધોથી મુક્ત રહે તે ઈચ્છવા યોગ્ય છે. છતાં તેમ ન બને તો દેશાવરથી આવેલા કાગળ કે તાર વગેરે વાંચવાની છૂટ રાખી શકે છે. પરંતુ આવા કોઈ પણ પ્રકારનો અપવાદ ન રાખ્યો હોય તો નિયમ બહારની પ્રવૃત્તિઓ સાથે સંબંધ રાખી શકાતો નથી. આ વ્રતમાં ક્ષેત્ર-મર્યાદાની જેમ દ્રવ્ય-મર્યાદા પણ કરવામાં આવે છે કે જેને માટે ચૌદ નિયમોની ધારણા મુખ્ય છે. આ નિયમો નિત્ય ધારણ કરવાથી શ્રદ્ધા, સંયમ અને સદાચારની પુષ્ટિ થાય છે તથા આત્મ-તત્ત્વનું ચિંતન કરવાની સુંદર તક સાંપડે છે. “જીવન ભોગને માટે નથી પણ ધર્મ-સાધનાને માટે છે.” એ વાતનું સ્મરણ આ નિયમો પુનઃ પુનઃ કરાવે છે. આ વ્રત ધારણ કરનાર માટે નીચેની પાંચ બાબતો અતિચારરૂપ માનવામાં આવી છે : (૧) આનયન-પ્રયોગ. (૨) પ્રેષ્ય-પ્રયોગ. (૩) શબ્દાનુપાત. (૪) રૂપાનુપાત. (૫) પુદ્ગલ-ક્ષેપ. અમુક ક્ષેત્રની મર્યાદા નક્કી કર્યા પછી બહારની કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તેના વિના ચલાવી લેવું યોગ્ય છે, પણ બીજાની મારફત મંગાવીને તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી વ્રતની મૂળ ભાવના-જે હિંસાદિ દોષોમાંથી બચવાની છે તે-સચવાતી નથી. ક્ષેત્રમર્યાદાની બહારથી કોઈ પણ વસ્તુ બીજાની પાસે મંગાવવી, એ આનયન-પ્રયોગ” નામનો પહેલો અતિચાર ગણાય છે. તે જ રીતે મજૂરસેવકને ક્ષેત્ર-મર્યાદાની બહાર મોકલી કોઈને સંદેશો પહોંચાડવો કે કોઈ વસ્તુ મંગાવવી, એ પ્રેષ્યપ્રયોગ' નામનો બીજો અતિચાર ગણાય છે અને “શબ્દ', Page #241 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૨૨૩ ‘રૂપ’ દ્વારા તથા ‘પુદ્ગલ-પ્રક્ષેપ' વડે પોતાની હાજરી જણાવવી અથવા કોઈ સંકેત કરવો, એ અનુક્રમે ‘શબ્દાનુપાત અતિચાર’, ‘રૂપાનુપાત અતિચાર’ અને ‘પુદ્ગલક્ષેપ’ નામનો ત્રીજો, ચોથો અને પાંચમો અતિચાર ગણાય છે. (૨૮-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી દેશાવકાશિક નામના બીજા શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું. તેમાં ૧. ‘આનયન-પ્રયોગ, ૨. પ્રેષ્ય-પ્રયોગ, ૩. શબ્દાનુપાત, ૪. રૂપાનુપાત અને પ. પુદ્ગલ-ક્ષેપ' એ પ્રમાણેના દશમા ‘દેશાવકાશિક’ નામના વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે અશુભ કર્મ બંધાયાં હોય તે સર્વેની હું નિંદા કરું છું. અવતરણિકા-હવે ત્રીજા શિક્ષાવ્રત ‘પૌષધોપવાસ' નામના અગિયારમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૯-૩) સંથા~ાવિદ્વીપમાય-[સંસ્તારોન્નારવિધિપ્રમાવે]-સંથારા અને ઉચ્ચારની વિધિમાં થયેલા પ્રમાદને વિશે. સંસ્તાર અને મુન્નાર તે સંસ્તારોજ્વા, તેનો વિધિ તે સંસ્તારોન્નારવિધિ, તેમાં થયેલો પ્રમાદ્ તે સંસ્તારોન્નારવિધિ-પ્રમાદ્, તેના વિશે. અહીં સપ્તમીનો લોપ થયેલો છે. ‘સંસ્તાયંતે-વિસ્તાર્યતે મૂવી શયાનુિિરતિ સંસ્તારઃ ।' ઊંઘવા ઇચ્છનારાઓ વડે જમીન પર જે બિછાવાય છે, તે ‘સંસ્તાર' અથવા ‘સંસ્તરન્તિ સાધવોઽસ્મિન્નિતિ સંસ્તાર:' જેમાં સાધુઓ સૂઈ રહે છે, તે ‘સંસ્તાર’. વિશિષ્ટ અર્થમાં તે દર્ભ, ઘાસ, કાંબળ કે પાથરણા વગેરેનું સૂચન કરે છે. ઉપલક્ષણથી સૂવાની પાટ કે પાટિયું પણ ‘સંસ્તાર’ કહેવાય છે. ‘સંસ્તારો ર્f-તૃળ-મ્બલી-વસ્ત્રાવિઃ, ઉપલક્ષળત્વાત્ શય્યા-પીતાદ્રિ 7.' (અ. દી.) ‘ઉજ્વાર’શબ્દ અહીં ઉચ્ચાર-પ્રસ્રવણ-ભૂમિને માટે વપરાયેલો છે. ‘ઉજ્વાર’ત્તિ ગુન્નાર-પ્રહ્મવળ-ભૂય:' (અ. દી.) ‘ઉચ્ચાર-પ્રસવણ ભૂમિ' એટલે વીનીતિ, લઘુનીતિ (મલ, મૂત્ર) વગેરે પરઠવવાની જગા-‘સ્થંડિલ-ભૂમિ’. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ તેને લગતી પ્રતિલેખન-પ્રમાર્જનની ખાસ ક્રિયા, તેનો વિધિ. તેમાં પ્રમાદ કરવો એટલે તેમાં ભૂલ-ચૂક કરવી, તેના વિશે. તદ-[તથા-અને. ચેવ-[ pa]-તે જ પ્રમાણે. મોગામોu-[ોનનામી-ભોજનાદિની ચિંતા કરવામાં. ભોજન' એટલે આહાર, ઉપલક્ષણથી દેહ-સત્કાર વગેરે. તેનો આભોગ”—ઉપયોગ-વિચાર તે “ભોજનાભોગ”. એટલે ભોજન કે શરીરસત્કારની ચિંતા કરવી, તેને લગતા વિચારો કરવા, તે “ભોજનાભોગ” કહેવાય છે, તેના વિશે. સદ-વિદિ-વિવરી-[ષધ-વિધ-વૈપરીત્ય]-પોષધવિધિના વિપરીતપણાને વિશે. પોષધનો વિધિ તે પોપથવિધિ, તેનું જે વૈપરીત્ય-વિપરીતપણું તે પોપથવિધિ-વૈપરત્વ, તેના વિશે. 'पोषं-पुष्टिं प्रक्रमाद् धर्मस्य धत्ते करोतीति पोषधः ।' પોષ” એટલે પુષ્ટિ. પ્રક્રમથી-પ્રસ્તાવથી ધર્મ-સંબંધી, જે ધારણ કરે તે “પોષધઃ'. અથવા ‘પોર્ષ ઘરે પુષ્પાતિ વા ધર્માનિતિ પોષN:'-[ધર્મની] પુષ્ટિને ધારણ કરે અથવા ધર્મનું પોષણ કરે તે “પોષધ'. શ્રીહરિભદ્રસૂરિએ દસમા પંચાશકમાં તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે : પોસેફ ઋસમે, તીહરિ-વીણાdi | इह पोसहो त्ति भण्णति, विहिणा जिणभासिएणेव ॥१४॥" જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં શ્રીજિનેશ્વરદેવોએ કહેલા આહાર-ત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે, તે “પોષધ કહેવાય છે. શ્રીઉપાસકદશાંગસૂત્રમાં આ વ્રતનું નામ પોસદોવવા1 એટલે પોષધોપવાસ' આપેલું છે. શ્રીઅભયદેવસૂરિએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે : Page #243 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ’ સૂત્ર ૦ ૨૨૫ 'पोसहोववासस्स' त्ति इह पोषधशब्दोऽष्टम्यादिपर्वसु रूढः, तत्र पोषधे उपवासः पोषधोपवासः, स चाहारादिविषयभेदाच्चतुर्विध इति तस्य ।'પોષધોપવાસ એ શબ્દમાં “પોષધ' શબ્દ અષ્ટમી આદિ પર્વોમાં રૂઢ થયેલો છે, તે પર્વોમાં ઉપવાસ કરવો તે “પોષધોપવાસ'. તે આહારાદિ વિષયના ભેદ વડે ચાર પ્રકારનો છે, તેનો.' ભગવતીસૂત્રામાં પણ આ વ્રતને “પોસહોવવાસ'ના નામથી ઓળખાવવામાં આવ્યું છે. (શ. ૮. ઉ. ૫) અષ્ટમી આદિ તિથિથી કેટલી અને કઈ તિથિઓ ગ્રહણ કરવી? તેનું સ્પષ્ટીકરણ યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં આ પ્રમાણે કરેલું છે : "चतुष्पा चतुर्थादि, कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्यक्रिया स्नानादित्यागः पोषधव्रतम् ॥८५॥ ચાર પર્વોમાં “ચતુર્યાદિ-ઉપવાસાદિ તપ, કુપ્રવૃત્તિનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને સ્નાનાદિનો ત્યાગ' એ “પોષધ' વ્રત છે. આ શ્લોકના વિવરણમાં શ્રી હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે કે-“ચતુષ્પર્વો अष्टमी-चतुर्दशी-पूर्णिमा-अमावास्यालक्षणा, चतुर्णा पर्वाणां समाहारश्चतुष्पी ।' ચતુષ્કર્વી એટલે આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ. આ ચાર પર્વોનો સમૂહ તે ચતુષ્પર્વ.' એટલે આઠમ, ચૌદશ આદિ પર્વના દિવસોએ ઉપવાસ વગેરેનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું તે “પોષધ' કે “પોષધોપવાસ' નામનું શ્રાવકનું અગિયારમું વ્રત છે. ચાર શિક્ષાવ્રતોમાં તેનું સ્થાન ત્રીજું છે. “પોષધોપવાસ' ચાર પ્રકારનો છે. તે માટે શ્રીઆવશ્યકસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે- પોસહોપવાસે વિદે પરે, તે નહીં-૨. માહીર-પદે, ૨. શરીર-સક્ષર–પોપદે, રૂ. નંબર-પોરે, ૪. અવ્વીવાર-પોસ'. પોષધોપવાસ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ રીતે : ૧. “આહાર-પોસહ (આહાર–પોષધ)–ઉપવાસ આદિ તપ કરવું તે. પ્ર.-૨-૧૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૨. ‘સરી-સક્કાર-પોસહ' (શ૨ી૨ સત્કાર-પોષધ)-સ્નાન, ઉદ્ઘર્તન, વિલેપન, પુષ્પ, ગંધ, વિશિષ્ટ વસ્ત્ર અને આભરણાદિથી શરીરનો સત્કાર કરવાનું તજી દેવું તે. ૩. ‘બંભચેર-પોસહ’ (બ્રહ્મચર્ય-પોષધ)-બ્રહ્મચર્ય પાળવું તે. ૪. ‘અવાવા૨-પોસહ' (અવ્યાપાર-પોષધ)-સાવધ વ્યાપારનો ત્યાગ કરવો તે. આ ચારે પ્રકારના ‘પોષધ’ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે થાય છે. તેમાં પૂર્વાચાર્યોની પરંપરાએ હાલમાં આહાર-પોષધ સર્વથી અને દેશથી તથા બાકીના ‘પોષધ' સર્વથી જ થાય છે. ‘આહાર-પોષધ'માં ચવિહાર ઉપવાસ તે ‘સર્વ-પોષધ' છે અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવ્વી, એકાસણું વગેરે ‘દેશ-પોષધ’ છે. અન્ય વ્રતોની અપેક્ષાએ આ વ્રતમાં ત્યાગની તાલીમ વિશેષ મળે છે, સાધુ-જીવનની પવિત્રતાનો આંશિક પરિચય થાય છે, કારણ કે તે યાવજીવનનું નહિ તો પણ ચાર પ્રહર કે આઠ પ્રહરની મર્યાદાવાળું સામાયિકનું જ ઉચ્ચરણ છે. તે અંગેનું પ્રત્યાખ્યાન નીચે મુજબ કરવામાં આવે છે : ‘‘રેમિ ભંતે ! પોસહં ! આહાર-પોસહં તેસો, સવ્વો । સરીરસારપોસહં સત્રો હંમવેર-પોસહં સત્રો ! અવ્વાવાર-પોસહં સવ્યો । વવદपोसहं ठामि । जाव दिवसं (अहोरत्तं) पज्जुवासामि । दुविहं तिविहेणं, मणेणं वाया काणं । न करेमि न कारवेमि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥" આ વ્રતમાં દેવ-વંદન, ગુરુ-વંદન, છ આવશ્યક, બાર વ્રતને લગતી ક્રિયા તથા પ્રતિલેખન, પ્રમાર્જન આદિ કરવાનું હોવાથી તેનો વિધિ વિસ્તૃત છે, જે ત્રીજા ભાગમાં જણાવેલો છે. આ વિધિના મૂળ ઉદ્દેશથી જે કાંઈ વિરુદ્ધ વર્તન થયુ હોય, તેને પોષધવિધિ-વૈપરીત્ય કહેવાય, તેને વિશે. તફા-[તૃતીયે]-ત્રીજાને વિશે. Page #245 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૦ ૨૨૭ સિઘાવ-[fશક્ષાવૃ-શિક્ષાવ્રતને વિશે. [િનિમિ-હું નિંદુ છું. (૨૯-૫) સંથારુન્ધાર-વિહી...નિવે. “પોષધોપવાસ' વ્રતના મુખ્ય અતિચારો પાંચ છે. તેનાં નામો શ્રીઉપાસકદશાંગસૂત્ર અનુસાર આ પ્રમાણે છે : ' ૧. “અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-શમ્યા-સંસ્તારક”-શમ્યા અને સંસ્તારકની પ્રતિલેખના કરવી નહિ અથવા ખરાબ રીતે કરવી. - ૨. “અપ્રમાજિંત-દુષ્પમાર્જિત-શય્યા-સંસ્તારક'-શપ્યા અને સંસ્તારકની પ્રમાર્જના કરવી નહિ અથવા જેમતેમ કરવી. ૩. “અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત-ઉચ્ચાર-પ્રગ્નવણ-ભૂમિ-વડીનીતિ અને લઘુનીતિ માટેની જગાનું પ્રતિલેખન કરવું નહિ અથવા જેમતેમ પ્રતિલેખન કરવું. ૪. “અપ્રમાર્જિત-દુષ્પમાજિક-ઉચ્ચાર-પ્રગ્નવણ-ભૂમિ'વડી નીતિ અને લઘુનીતિ માટેની જગાનું પ્રમાર્જન કરવું નહિ અથવા જેમતેમ પ્રમાર્જન કરવું. ૫. “અનનુપાલન-પોષધ વિધિ-પૂર્વક બરાબર કરવો નહિ. સંસ્કાર અને ઉચ્ચારભૂમિના પ્રતિલેખન અને પ્રમાર્જન રૂપ વિધિમાં પ્રમાદ કરવાથી પ્રથમના ચાર અતિચારોઉત્પન્ન થાય છે અને ભોજન તથા શરીર-સત્કાર આદિના વિચારો કરવાથી વિધિનું વૈપરીત્ય થતાં વ્રતની અનનુપાલના થાય છે. એ રીતે શ્રીઉપાસકદશાંગસૂત્રમાં વર્ણવેલા પાંચે અતિચારોનો સમાવેશ આ ગાથામાં થાય છે. (૨૯-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી “પૌષધોપવાસ' નામના ત્રીજા શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું તેમાં (૧) સંસ્તાર(સંથારા)ની પડિલેહણની વિધિમાં પ્રમાદ, (૨) સંથારાના પ્રમાર્જનવિધિમાં પ્રમાદ, (૩) લઘુનીતિ અને વડીનીતિ માટેની ભૂમિની દૃષ્ટિ પ્રતિલેખન (પડિલેહણ)આદિ વિધિમાં પ્રમાદ, (૪) ઉચ્ચાર ભૂમિના પ્રમાર્જન વિધિમાં પ્રમાદ અને Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૫) ક્યારે પૌષધ પૂરો થાય અને સ્વેચ્છાએ ભોજનાદિ કરું ઇત્યાદિ પ્રકારે પૌષધમાં ભોજનની ચિંતા કરવા રૂપ પૌષધવિધિનું વિપરીતપણું એ પ્રમાણેના અગિયારમા ‘પૌષધોપવાસ' નામના વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય તે સર્વેને નિંદું છું. અવતરણકા—હવે ચોથા શિક્ષાવ્રત ‘અતિથિ-સંવિભાગ' નામના બારમાં વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વિશે લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૩૦-૩) સચિત્તે-[ચિત્તે]-સચિત્ત વસ્તુ(ને વિશે) નિવિશ્વવળે-[નિક્ષેપળે]-નાખવામાં. નિક્ષેપ-મૂકવું, નાખવું, તેની ક્રિયા તે નિક્ષેપળ, તેના વિશે. પિઠ્ઠીને-[વિધાને]–ઢાંકવામાં, ઢાંકણ કરવામાં. અપિ+થા ઢાંકવું, તેની ક્રિયા તે અપિધાન-વિધાનઢાંકણ. તેના વિશે. અવિધાનમાંથી નો લોપ થાય છે. વવસ-મો [વ્યપદેશ-મત્સરે]-બહાનું કાઢવામાં અને અદેખાઈ કરવામાં. વ્યપવેશ અને મત્સર તે વ્યપદેશ-મત્સર, તેના વિશે. વિ+જ્ઞq+વિશ્-બહાનું કાઢવું, તે પરથી વ્યપદેશ-બહાનું, કપટ. એક વસ્તુ પોતાની હોય છતાં બીજાની કહેવી, કે બીજાની હોય છતાં પોતાની કહેવી, તે ‘વ્યપદેશ’. ‘મત્સર’-બીજાના સુખનો દ્વેષ કરવો કે સંપત્તિ કે લાભને સહન ન કરવો, તે ‘મત્સર'. ચેવ-[શ્વ ]-તે જ રીતે. વાતામ-તાળે-[ાજ્ઞાતિમ-દ્દાને]-કાળ વીતી ગયા પછી દાન આપવાને વિશે. વ્હાલનો અંતિમ તે ાજ્ઞાતિમ, તેમાં દેવાનું વન તે ાજ્ઞાતિમવાન, તેના વિશે. ‘કાલ’ શબ્દથી અહીં સાધુનો ભોજન-કાલ અથવા મુનિનો ગોચરી Page #247 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૨૯ સમય સમજવાનો છે. ‘જાતસ્ય સાધુમોનનાનસ્ય' (ઉપા. સૂ. ટી.), તેનું અતિમણ કરવું એટલે ઉલ્લંઘન કરવું. અર્થાત્ સામાન્ય રીતે સાધુની ગોચરીનો જે સમય હોય તેથી ઘણો અગાઉનો કે ઘણો પાછળનો સમય પસંદ કરવો, તે ‘કાલાતિક્રમ'. તેમાં જે દાન-ભિક્ષા અપાય, તે ‘કાલાતિક્રમદાન’ કહેવાય, તેના વિશે. ચડત્થ-[વતુર્થ]-ચોથા(ને વિશે). સિદ્ધાવદ્-[શિક્ષાવ્રતે]-શિક્ષાવ્રતને વિશે. નિવે−[નિન્વામિ]-હું નિંદું છું. (૩૦-૪) સવિત્તે.....નિવે આ ગાથામાં બારમા અતિથિ-સંવિભાગ વ્રતના અતિચારોની નિંદા કરવામાં આવી છે. અતિથિ માટેનો સંવિમાન તે અતિથિ-સંવિમાન, તે વ્રત તે અતિથિसंविभाग- व्रत. ⭑ * ભોજન સમયે આહારાદિ માટે આવેલા સાધુ તે શ્રાવકના અતિથિ કહેવાય, તેઓને સં-નિર્દોષ (સમ્યક્આઘા કર્મ વગેરે ૪૨ દોષ રહિત), વિ-વિશિષ્ટ રીતથી (સાધુને પશ્ચાત્ કર્મ-આદિ દોષ ન લાગે તે રીતિએ) ભાગ-પોતાની. વસ્તુનો અમુક અંશ આપવાનું જે વ્રત, અતિથિ સંવિભાગ વ્રત છે. ૧. આ વ્રતનો વિધિ એવો છે કે શ્રાવકે પૌષધ કરીને સાધુનો યોગ હોય તો અવશ્ય અતિથિ સંવિભાગ કરીને પારણું કરવું, (પૌષધ વિના-બીજા દિવસોમાં એવો નિયમ નથી.) પરંતુ સાધુને યોગ ન હોય તો શું કરવું તે માટે કહે છે. २. "पढमं जईण दाउण, अप्पणा पणमिऊण पारेइ । असइअ सुविहिआणं, भुंजेइ कयदिसालोओ ॥ (-૩૫દેશમાતા-૨૮) ભાવાર્થ-શ્રાવક ભોજન પહેલાં સાધુ(ગુરુ)ને સ્વયં પ્રણામ (વન્દન) કરીને દાન આપીને જમે. સાધુનો યોગ ન હોય તો તેઓ જ્યાં વિચરતા હોય તે દિશા તરફ રાહ જોતો વિચારે કે - ગુરુનો યોગ મળે તો કૃતાર્થ થાઉં એમ ભાવનાપૂર્વક ભોજન, કરે. —ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૬૨૫) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જે તિથિ-રહિત છે તે “અતિથિ. તેનો વિશેષ પરિચય આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે : “તિથિ-પૂર્વોત્સવ: સર્વે, ત્યા યેન મહાત્મના ! अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥" જે મહાત્માએ તિથિ અને પર્વના સર્વ ઉત્સવો તજ્યા છે તેને અતિથિ’ જાણવા. જેઓ હરહંમેશ રાતદિવસ સતત ઉત્તમ પ્રવૃત્તિમાં જ એકાગ્રતા યુક્ત અનુષ્ઠાન કરવાવાળા હોવાથી જેમને તિથિ-દિનનો વિભાગ નથી તે અતિથિ (યોગશાસ્ત્ર ભાષાંતર પૃ. ૭૨) અને તે સિવાયના બીજાને અભ્યાગત’ પરોણા-મહેમાન જાણવા. “સંવિભાગ' શબ્દ સં અને વિમા એ બે પદોથી બનેલો છે. તેમાં સંનો અર્થ સંગતતા કે નિર્દોષતા છે, જે શાસ્ત્રાનુસારી વર્તનથી ઉત્પન્ન થાય છે. વિભાગ-વિશિષ્ટ ભાગ, પોતાના અર્થે તૈયાર કરેલા ખાનપાનનો અમુક અંશ સાધુએ ૪૨ દોષોથી રહિત ગોચરી કરવાની છે. તે આ પ્રમાણે :"सोलस उग्गमदोसा, सोलस उप्पायणा दोसा उ । સગા-કોસા, વીયાલીસં ય વંતિ ” -પંચાશક, ૧૩-૩. ૩. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકકૃત શ્રાવકધર્મપ્રજ્ઞપ્તિમાં તો અતિથિ એટલે સાધુઓ જ નહીં, પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-એ ચારેયને ગણ્યાં છે. અને તે ચારેયનો અગર ચારમાંથી કોઈનો પણ સંવિભાગ કરવો, તેને, “અતિથિસંવિભાગ કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે अतिथिसंविभागो नाम अतिथयः-साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च एतेषु गृहमुपागतेषु भक्त्याऽभ्युत्थानाऽऽसन (दान) पादप्रमार्जननमस्कारादिभिरर्चयित्वा यथाविभवशक्ति अन्न-पान-वस्त्रौषधालयादि प्रदानेन संविभागः कार्यः इति ॥" ભાવાર્થ-અતિથિસંવિભાગ-એટલે અતિથિરૂપ સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ, તેઓ કોઈમાંથી પણ જયારે ઘર-આંગણે પધારે, ત્યારે ભક્તિપૂર્વક ઊભા થઈને આસન આપવું, પાદપ્રમાર્જન કરવું અને યથાયોગ્ય નમસ્કાર વગેરે કરવું, ઇત્યાદિ સત્કાર કરીને, પોતાના વૈભવ(ધન)ના પ્રમાણમાં આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, રહેવા માટે જગ્યા વગેરે આપીને સંવિભાગ કરવો. ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૨૭૪) Page #249 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ' સૂત્ર સોળ ઉદ્ગમ દોષો, સોળ ઉત્પાદનના દોષો અને દસ એષણાદિ દોષો, એમ કુલ બેતાળીસ દોષો થાય છે. ઉદ્ગમ એટલે શ્રાવકથી ઉત્પન્ન થતા દોષો, તે આ પ્રમાણે સમજવા : :: " आहाकम्मुद्देसिय पूईकम्मे य मीसजाए य । વળા વાદુડિયા, પાઞોબર-ીય-પામિત્વે ૬૨ા परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इय । अच्छिज्जे अणिसट्टे, अज्झोयरए य सोलसमे ॥ ९३ ॥ ૨૩૧ -પિંડ-નિર્યુક્તિ. (૧) આધાકર્મ, (૨) ઔદેશિક, (૩) પૂતિકર્મ, (૪) મિશ્રજાત, (૫) સ્થાપના, (૬) પ્રાકૃતિકા, (૭) પ્રાદુષ્કરણ, (૮) ક્રીત, (૯) અપમિત્ય, (૧૦) પરિવર્તિત, (૧૧) અભ્યાહત, (૧૨) ઉભિન્ન (૧૩) માલાપહૃત, (૧૪) આચ્છેદ્ય, (૧૫) અનિઃસૃષ્ટ, (૧૬) અધ્યવપૂરક એ સોળ દોષ ઉદ્ગમના જાણવા. ૧. સાધુના નિમિત્તે બનાવેલો આહાર, તે આધાકર્મ. ૨. અમુક સાધુને ઉદ્દેશીને બનાવેલો, તે ઔદ્દેશિક. ૩. અકલ્પ્ય આહારના સંસર્ગમાં આવેલો, તે પૂતિકર્મ. ૪. કુટુંબ તથા સાધુ બંનેને ઉદ્દેશીને બનાવેલો, તે મિશ્રજાત. ૫. સાધુને માટે કેટલાક કાલ પર્યન્ત રાખી મૂકેલો, તે સ્થાપના. ૬. અમુક ઇષ્ટ કે પૂજ્ય સાધુને બહુમાન-પૂર્વક ગમતી વસ્તુ આપવી, તે પ્રાકૃતિક. ૭. મણિ વગેરે મૂકીને કે ભીંત વગેરે ખસેડીને પ્રકટ કરેલો, તે પ્રાદુષ્કરણ. ૮. સાધુને માટે વેચાતો લાવેલો, તે ક્રીત. ૯. ઉછીનો લાવેલો, તે અપમિત્ય. ૧૦. અદલો-બદલો કરીને લાવેલો, તે પરિવર્તિત. ૧૧. સાધુને માટે બીજા ગામે કે બીજા સ્થાને લાવેલો, તે અભિહત. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૧૨. છાણા-માટી વગેરેથી બંધ કરેલાં બરણી વગેરેનાં મોઢાં ખોલીને લાવેલો, તે ઉદ્ભિન્ન. ૧૩. માલ પર કે ઊંચી અભરાઈ પરથી ઉતારેલો, તે માલાપહત. ૧૪. નબળા પાસેથી ઝૂંટવીને લાવેલો, તે આચ્છેદ્ય. ૧૫. ભાગીદારોની સંમતિ વગર આપવો, તે અનિઃસૃષ્ટ. ૧૬. સાધુનું આગમન થયેલું જાણીને વધારે બનાવેલો, તે અધ્યવપૂરક. કહ્યું છે કે : सक्कार "नायगयाणं कप्पिणिज्जाणं अन्नपाणाईणं दव्वाणं देस काल-सद्धा- कमजुअं पराए भत्तीए आयाणुग्गह बुद्धीए संजयाण दाणं अतिहिસંવિમાનો।।'' ઞાવ. હરિ. શ્રા, વ્રતાધિ. પૃ. ૮૨૭ ૬. ભાવાર્થ :- સાધુને કલ્પે તેવા પ્રાસુક અને એષણીય ખાન-પાન, વસ્ત્ર ઔષધ વગેરે ‘દેશ, કાલ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ, પાત્ર' વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભક્તિ વડે કેવળ આત્મ-કલ્યાણની બુદ્ધિથી પંચ-મહા-વ્રતધારી મુનિરાજને જે દાન દેવું, તે ‘અતિથિ-સંવિભાગ’ કહેવાય છે. ‘દેશ' એટલે ક્ષેત્ર-વિશેષ. ‘કાળ' એટલે સુકાલ વગેરે સમય. ‘શ્રદ્ધા' એટલે ચિત્તનો નિર્મળ પરિણામ. ‘સત્કાર’ એટલે ઊભા થઈ સામે જવું, આસન આપવું, વંદન કરવું, પાછળ વળાવવા જવું વગેરે ક્રિયા. ‘ક્રમ’ એટલે ઉત્તમ વસ્તુ પ્રથમ આપવી ને સામાન્ય વસ્તુઓ પછી આપવી તે જાતની યોજના. પાત્ર એટલે ગ્રહણ કરનાર વ્યક્તિ. આવો ‘અતિથિ-સંવિભાગ' કરવાનું વ્રત ‘અતિથિ-સંવિભાગ વ્રત’ કહેવાય છે. તેનો સામાન્ય વિધિ આવશ્યક ચૂર્ણિ વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે જણાવેલો છે : “શ્રાવકે પોષધના પારણે મુનિરાજને અવશ્ય દાન આપવું અને પછી જ ભોજન કરવું. તે માટે ભોજનનો અવસર થાય એટલે ઉચિત વસ્ત્રાભૂષણ Page #251 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૦ ૨૩૩ ધારણ કરીને મુનિરાજની વસતિવાળા સ્થાને જઈને પોતાને ત્યાં ગોચરીએ પધારવાનું નિમંત્રણ કરે. પછી ઉચિત વિધિ સાચવીને ઓછામાં ઓછા બે સાધુ તેની સાથે જાય, પછી જ્યારે મુનિરાજ ઘરે પધારે ત્યારે આસન આપી બેસવા માટે નિમંત્રણા કરે. જો તેઓ બેસે તો ઠીક, ન બેસે તો પણ તેમનો યોગ્ય વિનય કર્યો ગણાય. ત્યારબાદ ભોજન-પાણી વગેરે પ્રાસુક અને એષણીય વસ્તુઓ પોતાના હાથે જ વહોરાવે અને બીજો વહોરાવે તો પોતે ભોજન-પાત્ર ધરી રાખે. મુનિરાજ પોતાને ખપ પૂરતું લે. ત્યારબાદ વંદન કરીને મુનિને વળાવવા થોડે દૂર સુધી સાથે જાય. ત્યારબાદ પોતે જમે મુનિરાજે જે ગ્રહણ કર્યું હોય તે જમે અને ન લીધું હોય તે ન જમે.” આ સંબંધી શ્રીધર્મદાસગણિએ ઉપદેશ માલામાં જણાવ્યું છે કે : "साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किं पि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥" “યથોક્ત વિધિ કરનારા ધીર સુશ્રાવકો તે પારણાના દિવસે મુનિરાજને કલ્પનીય જે કોઈ પણ વસ્તુ કોઈ પણ રીતે આપી ન હોય, તેવી વસ્તુનું ભોજન કરતા નથી.” હવે જ્યાં મુનિરાજનો યોગ ન હોય ત્યાં શ્રાવકે પ્રથમ બારણે ઊભા રહીને કોઈ મુનિરાજ અકસ્માત્ આવે છે કે નહિ ? તેની રાહ જોવી અને વિશુદ્ધ ભાવથી ચિંતન કરવું કે-“જો આ વખતે મને મુનિરાજનો લાભ મળે તો કેવું સારું ?' તેનાથી જ મારો નિસ્તાર છે, વગેરે. આ વિધિ પોષધોપવાસના પારણાનો છે. તે સિવાયના દિવસે પણ મુનિરાજને દાન દઈને જમવું અથવા જમ્યા પછી પણ દાન દેવું. આ અતિથિ-સંવિભાગ વ્રતમાં નીચેની પાંચ વસ્તુઓ અતિચારરૂપ લેખાય છે : (૧) “સચિત્ત-નિક્ષેપ'-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુમાં સચિત્ત વસ્તુ નાખી દેવી. (૨) “સચિત્ત-પિધાન”-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી દેવી-તેનું ઢાંકણ કરવું. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૩) “પર-વ્યપદેશ'-મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ પોતાની હોય છતાં પારકી કહે, જેથી પારકી જાણીને મુનિ ગ્રહણ ન કરે. અથવા વસ્તુ પારકી હોય ને પોતાની કહે કે જેથી મુનિ તે વસ્તુ ગ્રહણ કરે. આ બંને વસ્તુઓ મુનિને માટે અકલ્પનીય હોઈને શ્રાવકને માટે અતિચારરૂપ છે. (૪) માત્સર્ય-મુનિરાજ કોઈ વસ્તુ માગે ત્યારે કોપ કરવો કે વસ્તુ હોવા છતાં ન આપવી તે માત્સર્ય છે. અથવા પોતાનાથી ઊતરતા કોઈ માણસને દાન આપતો જોઈને એમ વિચારે કે-“શું હું તેનાથી ઊતરતો છું? માટે બરાબર દાન આપું,' તો એ પણ માત્સર્યરૂપ અતિચાર છે. () “કાલાતિક્રમ-દાન”-મુનિરાજને ભિક્ષા આપવાનો જે કાલ છે, તે વીતી ગયા પછી નિમંત્રણા કરવી, એ કાલાતિક્રમ-દાન નામનો અતિચાર છે. (૩૦-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી “અતિથિ સંવિભાગ” નામના ચોથા શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાવ્યું હોય તેની આલોચના કરું છું. તેમાં (૧) સચિત્ત-નિક્ષેપણ, (૨) સચિત્તપિધાન, (૩) પર-વ્યપદેશ, (૪) માત્સર્ય અને (૫) કાલાતિક્રમ-દાન એ પ્રમાણેના બારમા “અતિથિ સંવિભાગ” નામના વ્રતનાં (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન જે કંઈ અશુભ કર્મ બંધાયાં હોય તે સર્વેને હું નિદું છું. અવતરણિકા-હવે “અતિથિસંવિભાગનામના બારમા વ્રતમાં સચિત્તનિક્ષેપણ ઉપરાંત બીજા અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૩૧-૩) દિપણુ-હિતેષુ-સુહિતોને વિશે. શોભન હિતવાળા સાધુઓને વિશે. સુડ્ડ-સુંદર છે હિત જેનું તે સુહિત, તેઓને વિશે. અહીં હિત શબ્દથી જ્ઞાનાદિ-રત્નત્રયી સમજવાની છે. “સુકું હિતંજ્ઞાનાત્રિયં ચેષાં તે સુદિતાતેષુ' (વં. વૃ.) એટલે જે સાધુઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં રત છે તેઓ સહિત કહેવાય છે. સુદિ શબ્દનો સુવિત એવો સંસ્કાર પણ થાય છે. સુખિત એટલે . સુખી. સુખ શબ્દથી અહીં વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિનું બરાબર હોવું તે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૦ ૨૩૫ દિપણું-કિવિતેપુ-દુઃખિતોને વિશે. રોગથી કે તપશ્ચર્યાદિથી ગ્લાન (અસ્વસ્થ) બનેલા અથવા ઉપધિરહિત તરીકે દુઃખી સાધુઓને વિશે. દુઃખ પામેલા તે દુઃખિત. અહીં દુઃખ શબ્દથી વ્યાધિ, તથા તપશ્વર્યાદિથી ગ્લાન(અસ્વસ્થ)બનેલા અને ઉપધિરહિત તરીકે દુઃખી સાધુઓને વિશે અર્થાત્ જેઓને કોઈ પણ રોગ થયેલો હોય, તપશ્ચર્યાથી ગ્લાન બનેલા હોય અને જેમની પાસે વસ્ત્ર પાત્રઆદિ ઉપધિ બરાબર ન હોય, તે દુઃખિત કહેવાય છે, તેમના વિશે. ના-ચા]–જે. છે-[મા-મારા વડે. અને ૪)નસુ-[ā(૪) પુ-અસ્વયંતોને વિશે. નહિ સ્વયત તે “અસ્વયત,” તેમને વિશે. સ્વ-જાતે, યત-ઉદ્યમ કરનારા, વિહરનારા. જેઓ પોતાની જાતે એટલે સ્વચ્છેદે વિહરનારા નથી તેવા. તાત્પર્ય કે ગુરુની આજ્ઞામાં વિચરનારા. “ ઢં-સ્વજીન્ટેન યતા:-તા: તેપુ' (વ. વૃ.) મસંગસુનો સંસ્કાર અસંતેવુ પણ થાય છે. અસંયતિ એટલે સંયમથી ભ્રષ્ટ, સંયમથી રહિત. જેમ કે પાસત્થા આદિ સાધુઓ અને બ્રાહ્મણ વગેરે અન્યલિંગીઓ. તેમના વિશે. ન-યા-જે, -મયા-મેં, મનુપ-પ-ભક્તિ , તા-કરી, જે મેં ભક્તિ કરી'. અહીં “અનુકંપા' શબ્દ ભક્તિસૂચક અર્થમાં છે. મgવપ-[મનુષ્પા]-અનુકંપા, દયા, કૃપા, ભક્તિ. ‘મનુપૂનમનુષ્પા અનુકંપવું-હૃદયનું દયાÁ થવું તે “અનુકંપા'. અહીં આ શબ્દ વિશિષ્ટ અર્થમાં છે. તેથી ભક્તિનો ભાવ પણ સૂચવે છે. જેમ કે : "आयरिय-अणुकंपाए, गच्छो अणुकंपिओ महाभागो । गच्छाणुकंपणाए, अव्वुच्छित्ती कया तित्थस्स ॥" (શ્રા, પ્ર. સૂ. અ. દી. પૃ. ૧૮૮૫) Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આચાર્યની ભક્તિ કરવાથી પૂજ્ય એવા ગચ્છની જ ભક્તિ કરી છે, તેમ જાણવું; અને ગચ્છની ભક્તિ કરવાથી જિનશાસનરૂપ વિચ્છેદ અટકાવ્યો અથવા તીર્થ ટકાવી રાખ્યું તેમ જાણવું. સુહિક્ષુ-વ્રુત્તિપ્પુ અને અભંગણુ એ ત્રણ વિશેષણોનું વિશેષ્ય ‘સાહ્વસુ' પદ જણાવ્યું નહીં હોવા છતાં ‘અતિથિ સંવિભાગ’ વ્રતનો અધિકાર ચાલુ હોવાથી તે વિશેષ્ય અહીં અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. તેથી તે ત્રણ વિશેષણવાળા મુનિરાજોને વિશે મેં અન્ન-પાન-વસ્ત્રાદિકનું દાન કરવારૂપ જે ભક્તિ કરી તે ભક્તિ વિશે કહેવામાં આવે છે. રામેળ-રાગથી ભક્તિ કરી. (આ મહાત્માઓ સાધુના ગુણથી સુશોભિત છે, એવી બુદ્ધિથી ભક્તિ કરી નહીં પરંતુ આ મહાત્માઓ મારા સ્વજન છે, મિત્ર છે, ઓળખીતા છે ઇત્યાદિ રાગથી તેમની ભક્તિ કરી.) અથવા રોમેન-દ્વેષળ દ્વેષથી ભક્તિ કરી (અહીં સાધુ નિંદા નામે દ્વેષ સમજવો એટલે કે-આ સાધુઓ ધન, ધાન્યાદિ રહિત, જ્ઞાતિજનોથી ત્યજાયેલ, ભૂખથી પીડાતા અને આહારાદિ ઉપાર્જવમાં પ્રાપ્તિહીન છે, તેથી આધાર આપવાને માટે યોગ્ય છે ઇત્યાદિ-દ્વેષમૂલક નિંદાથી ભક્તિ કરી.)-એ પ્રમાણે નિંદાપૂર્વકની જે ભક્તિ છે. તે ભક્તિ પણ દીર્ઘકાલીન એવા અશુભઆયુષ્યનો હેતુ હોવાથી વાસ્તવિક તો નિંદા જ છે. આગમમાં કહ્યું છે કે "तहारूवं समणं वा माहणं वा संजय - विरय- पडिहय-पच्चक्खायपावकम्मं हीलित्ता निंदित्ता खिंसित्ता गरहित्ता अवमन्नित्ता अमणुन्नेणं अपीइकारगेणं असण-पाण- खाइम- साइमेणं पडिलाभित्ता असुहदीहाउअत्ताए कम्मं पगरेइ * ते પ્રકારના શ્રમણને અથવા માહણને અથવા (૧) સંયત-જીવવધાદિનો ત્યાગ કરવામાં સતત યત્નવાળા તે. (૨) વિરત-જીવવધાદિથી નિવૃત્ત થયેલા તે. (૩) પ્રતિહત-ભૂતકાલીન પાપોને નિંદારૂપ પ્રતિક્રમણથી હણી. નાખવાવાળા તે. * શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-અર્થદીપિકા રૃ. ૧૮૮ ૪. Page #255 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૦ ૨૩૭ (૪) પ્રત્યાખ્યાત-ભવિષ્યકાલ સંબંધીનાં પાપોને નહીં પચ્ચખાણવાળા તે. અને, પાવવİ-પાપ-કર્મવાળા (પાસત્યાદિ) સાધુને હીલના કરીને, નિંદા કરીને, ખ્રિસા (હાંસી) કરીને, ગહ કરીને, અપમાનીને, અસુંદર અને અપ્રીતિકર એવા અશન-પાન-ખાદિમ સ્વાદિમથી પ્રતિભાભીને (જીવો) અશુભ એવું દીર્ઘ આયુષ્યવાળું કર્મ ઉપાર્જે છે (બાંધે છે,)-એ પ્રમાણે રાગથી અને દ્વેષમૂલક નિંદાથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગહ કરું છું. “ચિત્ત' એટલે ભાવની નિર્મળતા અને “પાત્ર એટલે લેનારની યોગ્યતા. જે ભાવમાં રાગનો કે દ્વેષનો અંશ ન હોય તે નિર્મળ ગણાય છે. જેમ કે કોઈ મુનિને જોઈ એવું ચિતવવું કે-આ તો મારા પૂર્વના સ્નેહી છે અથવા મારા સંસારી પક્ષના સગા છે, અથવા તે મારા પર વિશેષ સદ્ભાવ રાખે છે, માટે તેમને દાન આપું, તો એવું દાન રાગથી યુક્ત હોઈને ભાવની નિર્મળતાવાળું ગણી શકાય નહિ. તે જ રીતે એમ વિચારવું કે-આ મુનિ બહુ ભલા છે, તેમને રહેવાનું ઠેકાણું નથી, જો આપણે તેમને દાન નહિ આપીએ તો બીજું કોણ આપશે ? વગેરે; તો એવું દાન નિંદાથી યુક્ત હોઈને ભાવની નિર્મળતાવાળું ગણી શકાય નહિ. તેને બદલે એમ ચિંતવવું કે-“સુવિહિત મુનિને દાન આપવું તે મારો શ્રાવકનો ધર્મ છે. એથી મને અતિથિ-સંવિભાગવ્રતનો લાભ મળે છે અને પરિણામે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. તેઓ તો નિરપેક્ષ છે, પણ મારે તેમની યથાર્થ ભક્તિ કરવી જોઈએ,” વગેરે. તો એવું દાન ઉત્તમ ભાવનાવાળું ગણાય. પાત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તો સુવિહિત સાધુ યોગ્ય પાત્ર છે. પછી તે સહિત, દુઃખિત કે અસ્વંયતમાંથી કોઈ પણ હોય. પાસસ્થાદિ સાધુઓ તથા કાપડી વગેરે અન્યલિંગીઓ કુપાત્ર સમજવા. અહીં પાત્રદાનનો પ્રસંગ હોવાથી સુહિત-દુ:ખિત અસ્વંયતની જ વાત છે. તેમની ભક્તિ ઉપર જણાવ્યું છે તેમ રાગથી કે દ્વેષથી કરી હોય, તો તેની નિંદા અને ગહ કરું છું. (૩૧-૫) (૧) સહિત-સુંદર હિતવાળા, દુઃખિત-વ્યાધિ અથવા તપ, ત્યાગથી પીડિત કે કુશ દેહવાળા કે અસ્વંયત-સ્વેચ્છાચારીપણું ત્યજી ગુરુની આજ્ઞામાં વિચરતા સાધુ પ્રત્યે અથવા (૨) સુખી, દુઃખી તેમજ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પાર્થસ્થાદિ પાંચ પ્રકારના અસંયમીઓ પ્રત્યે. અથવા, . (૩) “અસંમતેષુ'નો અર્થ એમ પણ સમજવો કે-છ જવનિકાયનાં વધવાળા બાવા, સાંઈ, સંન્યાસી, આદિ કુલિંગીઓ પ્રત્યે રોળ-(એક ગામ, દેશ કે ગોત્ર આદિના પ્રેમથી) –(તઓમાં શ્રીજિન વચનની પ્રત્યુનીકતા, વિપરીતતા વગેરે જોવાથી તેઓ પ્રતિ થયેલ દ્વેષથી)-મેં જે કાંઈ “ર્વ વિઘં તાન' (તે તે પ્રકારે રાગથી કે દ્વેષથી) દાન કર્યું હોય તે દાન* વિશે લાગેલા અતિચારોની તથા મેં જે સ્વજન-કુટુંબ તરીકેના રાગથી અને સાધુનિંદારૂપ દ્વેષથી ભક્તિ કરી હોય-એ પ્રમાણે બારમા “અતિથિ સંવિભાગ' નામના વતના વિશે (રાગ કે દ્વેષના કારણે) અતિચારથી દિવસ દરમિયાન (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેની નિંદા કરું છું તથા તેની ગહ કરું છું. અવતરણિકા-હવે ચોથા શિક્ષાવ્રત વિશે એટલે કે બારમા અતિથિસંવિભાગ વિશે પ્રમાદવશાત્ કરવા યોગ્ય કૃત્ય ન થવા પામ્યું હોય, તેથી એ વિશે લાગેલા અતિચારનું પ્રતિક્રમણ જણાવાય છે. (૩૨-૩) સાદુસુ-સાધુ-સાધુઓને વિશે. * આમ તો દીન-અનાથ વગેરેને દાન આપવું તે વિધેય છે, પરંતુ તે (કુપાત્ર દાન નથી) ઉચિત દાન કે અનુકંપાદાન ગણાય છે. કહ્યું છે કે-“પળેનાથઢેિ વ્યસનप्राप्ते च रोगशोक हते । यद्दीयते कृपार्थमनुकम्पा तद्भवेद्दानम् ॥" ભાવાર્થ-કૃપણને, અનાથને, દરિદ્રને, સંકટમાં આવી પડેલાને અને રોગથી કે શોકથી, હણાયેલાને દયા ખાતર જે દાન અપાય તે “અનુકંપાદાન' કહેવાય છે. (કુલિંગીઓના દાનની જેમ) આ અનુકંપાદાનમાં પાત્રાપાત્રનો વિચાર કરવાનો નથી. વર્ષીદાનના અવસરે શ્રી જિનેશ્વર ભગવંતોએ પણ તે દાન કરી બતાવ્યું છે. તે અંગે કહ્યું છે કે :इयं मोक्षफले दाने, पात्रापात्र विचारणा ।। दयादानं तु तत्त्वज्ञैः, कुत्रापि न निषिध्यते ॥ યોગશાસ્ત્ર તૃતીયપ્રાશ, પૃ. ૪૮. ભાવાર્થ :- આ પાત્ર અને અપાત્રની વિચારણા મોક્ષફળવાળા દાનમાં કરવાની છે પરંતુ અનુકંપાદાનને તો સર્વજ્ઞોએ પાત્ર કે અપાત્ર તે બન્નેમાં ક્યાંય પણ નિષેધ કર્યો નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૨૩૯ સાધુ-સુવિહિત સાધુ, તેમના વિશે. સંવિમાનો-[સંવિધાનઃ]-સંવિભાગ, દાન આપવા-યોગ્ય વસ્તુઓનો એક ભાગ. 7-[5] ન જ્જો [કૃત:]-કર્યો હોય. તવ- વરા-રળ-મુત્તેસુ-[તપ: :-ચરળ-રળ-યુg]-તપ, ચરણ અને કરણથી યુક્તને વિશે. પ્રસંગે કરાય તે ‘કરણ' અને સતત કરાય તે ‘ચરણ’ (ધર્મસંગ્રહ, ભાગ ૨, પૃ. ૩૮૬) તપશ્ચર્યા તે તપ. તેના બાર ભેદો સુપ્રસિદ્ધ છે. ચરણસિત્તરમાં ૧૨ પ્રકારના તપનો સમાવેશ હોવા છતાં મૂળ ગાથામાં તપ પદને અલગ જણાવવામાં આવેલ છે. તપમાં નિકાચિત કર્મોનેય તોડવાનું સામર્થ્ય હોવાથી ક્રિયાના સિત્તેર ભેદમાંય તપની પ્રાધાન્યતાવિશિષ્ટતા જણાવવામાં આવી છે. પ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તથી દૂર ન થાય તેવાં દુીર્ણ* અને દુષ્પ્રતિક્રાંત કર્મો પણ તપથી ક્ષય પામે છે. -શ્રાદ્ધ પ્રતિ. વં. સૂત્ર (અનુ. પૃ. ૪૧૫-૧૬) ‘ચરણ' એટલે ‘ચરણસિત્તરી' કે ચારિત્રના ૭૦ ભેદો. તે નીચે મુજબ. ‘‘વય-સમા ધમ્મ-સંનમ-વેયાવજ્યું ૬ બંમ-મુત્તીઓ । નાળાફ-તિત્રં તવર-જોદ-નિષ્ણહાર્ટ્સ પરમેગં ॥' ારા (સોનિ.-માધ્ય) ૫ મહાવ્રતો. ૯ બ્રહ્મચર્ય-ગુપ્તિઓ ૧૦ શ્રમણધર્મો. ૩ જ્ઞાનાદિ-ત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્રધર્મ.) ૧૭ સંયમ ૧૦ વૈયાવૃત્ત્વ. ૧૨ તપ ૪ ७० ક્રોધાદિ કષાયોનો નિગ્રહ. * દુશ્રીર્ણ કર્મોનો વિપાકોદય તપશ્ચર્યાથી નાશ પામે છે, બાકી પ્રદેશોદય રહે તે તો સહજ સાધ્ય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ મુજબ ઃ ૨૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘કરણ' એટલે ‘કરણ-સિત્તરી' કે ક્રિયાના ૭૦ ભેદો. તે નીચે વિંડ-વિસોદી સમિ, ભાવ-પડિમા ચર ફંગિ-નિરોદ્દો । પડિત્તેહળ-મુત્તીઓ, અમિાદા વેવ રખ્ખું તુ ।'' (ઓ. નિ. મા. શા. 3) ૪ પિંડ-વિશુદ્ધિ ૫ ઇંદ્રિયોનો નિરોધ (નિગ્રહ) ૫ સમિતિ ૨૫ પ્રતિલેખના. ૧૨ ભાવનાઓ ૩ ગુપ્તિઓ ૧૨ પ્રતિમા ૪ અભિગ્રહો. ૭૦ અંતે-[સતિ]-વિદ્યમાન હોવા છતાં. પાસુત્ર-વાળે-[પ્રાસુ-રાને]-પ્રાસક-દાનને વિશે. જેમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે, જે જીવ-રહિત છે તે ‘પ્રાસુક’. 'प्रगता असवः उच्छासादयः प्राणा यस्मात् स प्रासुकः ।' તેનો પરિચય આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે : “निर्जीवं यच्च यद् द्रव्यं, मिश्रं नेव च जन्तुभिः । તત્ પ્રસુમિતિ પ્રોક્ત, નીવાનીવ-વિશારદ્વૈ ।।'' જે દ્રવ્ય નિર્જીવ હોય, જે દ્રવ્ય જંતુઓ વડે મિશ્ર ન હોય, તેને જીવાજીવ-વિશારદોએ ‘પ્રાસુક’ કહ્યું છે.'' तं निंदे तं च गरिहामि - पूर्ववत्. (૩૨-૪) માઇકુ. ......રામ. આ ગાથામાં છતી શક્તિએ અતિથિ-સંવિભાગ એટલે સુપાત્રદાન ન કર્યું હોય તેની નિંદા કરવામાં આવી છે. તેમાં સુપાત્રનો પરિચય આપતાં ૩ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ “વંદિત સૂત્ર ૦ ૨૪૧ (૧) જે સાધુ તપસ્વી હોય. (૨) જે સાધુ ચરણસિત્તરીના ૭૦ બોલોનું પાલન કરતા હોય. (૩) જે સાધુ કરણસિત્તરીના ૭૦ બોલોનું પાલન કરતા હોય. ચરણ-સિત્તરીમાં જો કે બાર પ્રકારના તપનો સમાવેશ થાય છે, તો પણ તપ એ નિકાચિત કર્મોને દૂર કરવાનું પ્રબળ સાધન હોઈને, તેનો નિર્દેશ પૃથફ કરવામાં આવ્યો છે. - સાધુને રાત્રિભોજનનો ત્યાગ હોય છે, એટલે તેઓ તેટલા અંશે તપસ્વી હોય છે. વળી તેઓ સંયમની સાધના માટે દેહને ટકાવવા પૂરતું દોષોને ટાળીને ભોજન કરનારા હોવાથી નિત્ય તપસ્વી હોય છે, છતાં અહીં અનશન આદિ તપનું વિશિષ્ટ રીતે અનુષ્ઠાન કરનાર એવો અર્થ અભિપ્રેત છે. એટલે જે મુનિ બાર પ્રકારના તપનું આચરણ કરતા હોય તેમને “સુપાત્ર' સમજવાના છે. સુવિહિત સાધુ ચરણ-સિત્તરી અને કરણ-સિત્તરીનું યથાર્થ પાલન કરનારા હોય છે. તેમાં ચરણ-સિત્તરીના ૭૦ બોલો નીચે મુજબ છે : પાંચ મહાવ્રતો ઃ ૧. પ્રાણાતિપાત-વિરમણ વ્રત, ૨. મૃષાવાદવિરમણ-વ્રત, ૩. અદત્તાદાન-વિરમણ-વ્રત, ૪. મૈથુન વિરમણ વ્રત, ૫. પરિગ્રહ-વિરમણ-વ્રત. દસ યતિ ધર્મઃ ૧. ક્ષમા, ૨. નમ્રતા, ૩. સરળતા, ૪, નિર્લોભતા, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનતા, ૧૦. બ્રહ્મચર્ય. સત્તર પ્રકારનો સંયમ : ૫ હિંસાદિ પાંચ આગ્નવોની વિરતિ, ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ, ૪ કષાયોનો જય અને ૩ દંડોથી વિરતિ. દસ પ્રકારનું વૈયાવૃજ્યઃ ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર ૪. તપસ્વી ૫. ગ્લાન, ૬. શૈક્ષ, ૭. સાધર્મિક, ૮, કુળ, ૯. ગણ અને ૧૦. સંઘની સેવા-સુશ્રુષા. પ્ર.-૨-૧૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિ : વિવિક્ત-વસતિ સેવા આદિ. જ્ઞાનાદિ-ત્રિક એટલે ૧. જ્ઞાન, ૨. દર્શન અને ૩. ચારિત્રની આરાધના. બાર પ્રકારનો તપ : છ બાહ્ય ભેદ અને છ આવ્યંતર ભેદ. ચતુર્વિધ કષાય-નિગ્રહ-ક્રોધ, માન, માયા અને લોભ પર કાબૂ. આ સિત્તેર બોલો પૈકી પાંચ મહાવ્રતોમાં ‘યમ’નો સમાવેશ થાય છે, દસ પ્રકારના યતિધર્મમાં ‘નિયમો'નો સમાવેશ થાય છે, સત્તર પ્રકારના સંયમમાં પાંચ ઇન્દ્રિય તથા ત્રણ બળરૂપ પ્રાણનો આયામ-પ્રાણાયામ તથા પ્રત્યાહાર પ્રત્યક્ષ છે. દસ પ્રકારનું વૈયાવૃત્ત્વ તિતિક્ષા અને શુશ્રૂષાનો ગુણ સૂચવે છે. નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિ આદર્શ બ્રહ્મચર્યનું વિધાન કરે છે. જ્ઞાનાદિ-રત્નત્રયીની આરાધના આત્મ-શ્રદ્ધા, પ્રજ્ઞા અને પુરુષાર્થનો વિકાસ કરે છે. બાર પ્રકારનું તપ બાહ્ય અને આત્યંતર શુદ્ધિ કરી પરમ પવિત્રતાને પ્રગટાવે છે. તથા ધારણા, ધ્યાન અને સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવામાં મદદગાર છે. ચતુર્વિધ કષાયનો નિગ્રહ સાધકને પોતાના મૂળ સ્વરૂપમાંઆત્મભાવમાં સ્થિર થવા માટે મદદ કરે છે. કરણ-સિત્તરીના ૭૦ બોલો આ પ્રમાણે છે : ચાર પિંડ-વિશુદ્ધિ ૧. આહાર, ૨. શય્યા, ૩. વસ્ત્ર અને ૪. પાત્ર કલ્પનીય જ ગ્રહણ કરવાં. બાર ભાવના : અનિત્યત્યાદિ ૧૨ ભાવના ભાવવી " બાર ભિક્ષુ-પ્રતિમા ઃ એકૈક માસની સાત, આઠમી બે માસની, નવમી ત્રણ માસની, દસમી સત્તર રાત્રિ-દિવસની, અગિયારમી અહોરાત્રની અને બારમી એક રાત્રિની. પચીસ પ્રતિલેખના : ૧ દૃષ્ટિ-પ્રતિલેખના, ૫ પ્રસ્ફોટક, ૯ આસ્ફોટક અને ૯ પ્રસ્ફોટક એ ૨૫ બોલ-પૂર્વક થતી વસ્ત્ર વગેરેની પ્રતિલેખના. Page #261 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦૨૪૩ ચાર અભિગ્રહ : ૧. દ્રવ્યાભિગ્રહ, ૨. ક્ષેત્રાભિગ્રહ, ૩. કાલાભિગ્રહ અને ૪. ભાવાભિગ્રહ. આ સિત્તેર બોલોમાં સાધુ-જીવનની વિશુદ્ધિ અને પ્રગતિનાં તત્ત્વો ગોઠવાયેલાં છે. આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્રની શુદ્ધિ વિના સાધુ-ધર્મનું યોગ્ય રીતે પાલન થઈ શકતું નથી, અને એવા પાલન વિના ગૃદ્ધિ, પ્રમાદ, આલસ્ય વગેરે દોષો ટળી શકતા નથી, તથા ગૃહસ્થોને અપ્રીતિ થવાનો ભય રહે છે. બાર ભાવના સંવેગ અને નિર્વેદને તાજા રાખે છે, જેથી કામ-ગુણતરફ અનાયાસે ઢળી જવાતું નથી. બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા તિતિક્ષાને અને સંયમની વૃત્તિને અતિશય દઢ કરે છે. પચીસ પ્રતિલેખના સતત યતનાનો હેતુ છે અને ચાર પ્રકારનો અભિગ્રહ જે વાસ્તવિક રીતે તપરૂપ જ છે, તે મન પર યથાર્થ કાબૂ મેળવવામાં અતિશય ઉપયોગી છે. (૩૨-૫) અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અતિથિસંવિભાગ વ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું. તેમાં તપસ્વી, ચારિત્રશીલ અને ક્રિયાપાત્ર સાધુઓને પડિલાભવા યોગ્ય પ્રાસુક વસ્તુઓ (આહારાદિ) હોવા છતાં પણ સાધુમુનિરાજોમાં તેનો સંવિભાગ ન કર્યો હોય તો મારાં તે પ્રમાદાચરણ(દુષ્કૃત્ય)થી અતિચાર વિશે દિવસ દરમિયાન જે અશુભકર્મ બંધાયાં હોય તે સર્વેની નિંદા કરું છું. તથા ગર્તા કરું છું. –તિ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્ત દશવ્રતાધાર: સમH: (એ પ્રમાણે સમ્યક્વમૂળ બાર વ્રતનું સ્વરૂપ અને તે દરેક વ્રતના અતિચારોનો અધિકાર સમાપ્ત થાય છે.) અવતરણિકા-હવે “સંલેખના'-અનશન (આયુષ્યના અંત સમીપે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા યોગ્ય તપ) વ્રતના પાંચ અતિચારો પરિહરવાની ઇચ્છાથી તે અતિચારો જ ન લાગે તેવી પ્રાર્થના (મનોરથ) કરવામાં આવે છે. એ મનોરથવાળા શ્રાવકને અતિચારો લાગી જવા પામ્યા હોય તેનું પ્રતિક્રમણ કરે. અહીં અતિચારની નિંદા અને ગહ કરવાનું ગૌણ રાખી, તે અતિચારો જ ન થવાની ભાવના(અતિચારો પરિહરવાની ઇચ્છા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ મનોરથોને મુખ્ય રાખેલ છે. (૩૩-૩) રૂ નોહ-[નો]-આ લોકને વિશે મનુષ્યલોક-સંબંધી. અહીં આવેલો લોક તે “હ-લોક'. ઊર્ધ્વલોક ઉપર આવેલો છે, અધોલોક નીચે આવેલો છે, અને મનુષ્યલોક અહીં આવેલો છે. એટલે મનુષ્યલોકને જ “ઇડ લોક' કહેવામાં આવે છે, તેના વિશે. આ તથા તેની પછીનાં ત્રણ પદોનો સંબંધ “આસંસ-પઓગે” સાથે સમજવાનો છે. પરોણ-[ રત્નો]-પરલોકને વિશે. બીજો લોક તે પરલોક. અહીં પરલોકથી અન્ય ભવ સમજવાનો છે. તેના વિશે. નિમિ -મરો-[ષીવિત-માળ]-જીવન અને મરણને વિશે. નીવિગ તથા મરણ તે નવિમ-મરણ, તેના વિશે. જીવન કે પ્રાણ-ધારણ તે જીવિત. અવસાન કે મૃત્યુ તે મરણ. મ-[–અને. ગ્રાસંત-પો-[શંસા-પ્રયો-ઇચ્છા કરવાને વિશે. મા+શંર્ પરથી પ્રશંસા. તે નહિ મળેલી વસ્તુ મેળવવાની ઇચ્છારૂપ હોય છે. તેને આશા કે આકાંક્ષા પણ કહેવામાં આવે છે. “પ્રયોગ” એટલે ક્રિયા. અર્થાત્ કોઈ વસ્તુની આકાંક્ષા કરવી તે આશંસા-પ્રયોગ, તેના વિશે. “આશંસા-પ્રયોગ' શબ્દ અહીં સંલેખનાના પાંચેય અતિચારોમાં લેવાનો છે. પંવિહો [વિધ:]-પાંચ પ્રકારનો. મારો [ગતિવાદ-અતિચાર. મા-માં-ન, નહિ. મક્કા-[મન]-મારો, મને. -[મવતું-હોજો. મરતે-[મરાન્ત]-મરણાંત-સમયે, મરણને વખતે. Page #263 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ’ સૂત્ર૦ ૨૪૫ મળરૂપી મન્ત તે મળાન્ત, તેના વિશે. (૩૩-૪) {દ તો..મર ને. આ ગાથામાં “સંલેખના'ના પાંચ અતિચારો જણાવેલા છે. સારી લેખના તે “સંલેખના'. અહીં “તિq' ધાતુ શોષણનો ભાવ બતાવે છે. એટલે જેનાથી સારી રીતે શોષણ થાય તે “સંખના' તપ-ક્રિયા કહેવાય. આ શોષણ શરીર અને કષાયો વગેરેનું કરવાનું હોય છે, તેથી શરીર અને કષાયો વગેરેનું શોષણ કરનારું જે તપ તેને “સંલેખના' કહેવામાં આવે છે. તે માટે પંચવસ્તકમાં કહ્યું છે કે : "संलेहणा इहं खलु, तवकिरिया जिणवरेहिं पण्णत्ता । નં તીણ સંસ્ત્રિહિન્ન, વેદ-સાયારૂં ઉમેvi iફરૂદ્દદ્દા" “દેહ અને કષાયો વગેરેને નિયમથી પાતળા પાડી દે-કૃશ કરી નાખે, તેવી તપક્રિયાને જિનવરોએ અહીં “સંલેખના' કહી છે.” મરણ-સમયે યોગ્ય સમાધિ, સ્થિરતા અને આરાધના જળવાઈ રહે તે માટે જ્યારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું તજી દઈને મરણ-પર્યતનું અણસણ કરવું, તે “સંલેખનાનો મુખ્ય હેતુ છે. શ્રીઉપાસકદશાંગસૂત્રમાં તેને અપશ્ચિમમારણાંતિક-સંલેખના' કહી છે. જે સાધુ તથા શ્રાવક “સંલેખના' કરવાની ભાવના રાખતા હોય તેમણે પ્રથમ “સંલેખના નામનું તપ આગમોક્ત વિધિએ કરવું જોઈએ. તે તપના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવા ત્રણ પ્રકારો છે. તેમાં ઉત્કૃષ્ટ તપ બાર વર્ષનું છે. મધ્યમ તાપ બાર માસનું છે અને જઘન્ય તપ બાર પક્ષ એટલે છ માસનું છે. તેમાં છઠ્ઠ, અટ્ટમ, એકાંતર ઉપવાસ અને આયંબિલ વિવિધ પ્રકારે કરવાનાં હોય છે. વૃદ્ધાવસ્થાને લીધે, રોગાદિકને કારણે કે પ્રબળ વૈરાગ્યથી “સંલેખના” કરવાની ઇચ્છા થાય ત્યારે શક્તિ-સંયોગો જોઈને પ્રથમ તિવિહારો કે ચોવિહારો “સંલેખના-તપ’ કરવામાં આવે છે. આ તપ સ્વીકાર્યા પછી મનના ભાવો નિર્મળ રહે તેવા જ પ્રયાસો કરવાના હોય છે. અગાઉ જેણે શરીરની Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ બધી ધાતુઓનું તથા ગારવ આદિ માનસિક ભાવોનું શોષણ કર્યું હોય છે, તે જ આ તપક્રિયાના મુખ્ય અધિકારી મનાયેલા છે. “સંલેખના-તપના પાંચ અતિચારો નીચે મુજબ છે. ૧. “હાશં-પ્રયોગ'. ઢત્નોસંબંધી આશંસા-ઇચ્છાનો પ્રયોગ-વ્યાપાર તે રૂદત્તાશાપ્રયોજા-તાત્પર્ય કે “સંલેખનાતપ'નો સ્વીકાર કર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે-“મરીને હું આ લોકમાં જ ઉત્પન્ન થાઉં, મનુષ્ય થાઉં, રાજા થાઉં વગેરે, તે “ઈહલોક-આશંસા-પ્રયોગ' નામનો પહેલો અતિચાર છે. ૨.‘પૂરતોજાશંલા-યા.' સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે- હું અહીંથી મરણ પામીને દેવ થાઉં, વિમાનોનો અધિપતિ થાઉં, ઇંદ્ર થાઉં વગેરે, તે “પરલોક-આશંસા-પ્રયોગ' નામનો બીજો અતિચાર છે. ૩. ગોવિતાશા-પ્રો.' સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી એવી ઇચ્છા રાખવી કે-“આ અવસ્થામાં હું વધારે વખત જીવું તો ઠીક જેથી પ્રાપ્ત થઈ રહેલાં સત્કાર, સન્માન, ઉત્સવો આદિ લાંબો સમય ચાલે અને લોકોમાં વધારે કીર્તિ થાય, તે “જીવિત-આશંસા-પ્રયોગ' નામનો ત્રીજો અતિચાર છે. ૪. “મરશંસા-પ્રયોગ'. સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી ક્ષેત્રની કર્કશતાનાં કારણે તેમજ પૂજા-સન્માનાદિકના અભાવે એવો વિચાર કરવો કે હવે મારું મરણ જલદી થાય તો સારું, એ “મરણાશંસા નામનો ચોથો અતિચાર છે. ૫. “મોશંસા-અયો.' સંલેખના-તપનો સ્વીકાર કર્યા પછી યોગ્ય પૂજા-સન્માનાદિકના અભાવે કે ભૂખના દુઃખથી પીડિત થઈને એવી ઇચ્છા કરવી કે-“વહેલો યા મોડો હું દેવલોકમાં કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાઉં પણ ત્યાં મને ઇચ્છિત કામ-ભોગની પ્રાપ્તિ થાઓ,' તે “કામભોગ-આશંસા-પ્રયોગનામનો પાંચમો અતિચાર છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર૦ ૨૪૭ આ ગાથામાં કામ-ભોગની આશંસા ગ્રહણ ઍ એટલે ૬ પદથી કરવામાં આવેલ છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં સંલેખના-તપના પાંચ અતિચારો નીચે મુજબ ગણાવેલા છે :- ૬. ફહતોનાસંસ-પ્પોને, ૨. પરતો સંત-ખગોળે, રૂ. નીવિગસંત-બગોળે, ૪. મરળાસંત-પ્પોળે, ૬. જામમોસંત-પ્પોળે' (સૂ. ૭) આરાધક ઉત્કૃષ્ટ હોય તો પણ તે ધર્માનુષ્ઠાન આચરતાં આશંસા કરે તો અલ્પ જ ફળ પામે છે. કારણ કે-ચિંતામણિ રત્નને અલ્પ મૂલ્યમાં વેચનારની જેમ તે મનુષ્ય અચિંત્ય-ચિંતામણિરૂપ ધર્મને આશંસારૂપ અલ્પમૂલ્યથી વેચી નાખે છે. એ કારણથી જ અરિહંત ભગવંતોએ નિયાણું (નિદાન) (આશંસા) કરવાનો સર્વથા નિષેધ કર્યો છે, તે નિયાણાના નવ પ્રકારો છે. (૧) નૃપત્તનિવાનઃ, (૨) શ્રેષ્ઠિત્વનિવાનઃ, (૩) સ્ત્રીત્વનિદ્રાન:, (૪) પુરુષત્વનિવાન:, (૧) પપ્રવિવારનિવાન:, (૬) સ્વપ્રવિવારનિદ્રાન:, (૭) અલ્પરતપુર (અપ્રવિવાર)-નિવાન:, (૮) વિનિાન: તથા (૧) શ્રાદ્ધનિદ્રાન: બળદેવો સર્વે ઊર્ધ્વગામી હોય છે તેનું કારણ ‘અનિદાન’ (આશંસા નહીં.) છે. અને વાસુદેવ તથા પ્રતિવાસુદેવો અધોગતિવાળા હોય છે, તેનું કારણ નિદાન (નિયાણું-આશંસા) જ છે, માટે બુદ્ધિમાનોએ નિયાણું વર્ષવું જોઈએ. -શ્રાદ્ધ પ્રતિ. સૂત્ર (અનુ. પ્ર. ૪૧૭-૧૮-૧૯) આ અતિચારો ‘સંલેખના-તપક્રિયા'માં ન લાગે તેવો મનોરથ ‘મા દુન્ત' પદોથી વ્યક્ત કરવામાં આવ્યો છે. (૩૩-૫) ‘૧. ઇહલોકાશંસા-પ્રયોગ, ૨. પરલોકાશંસાપ્રયોગ, ૩. જીવિતાશંસા-પ્રયોગ, ૪. મરણાશંસા-પ્રયોગ અને ૫. કામભોગાશંસા-પ્રયોગ.” એ પ્રમાણેના ‘સંલેખના’વ્રત વિશે પાંચ પ્રકારના અતિચાર મને મરણના અંત ભાગમાંય ન લાગે તેવો મનોરથ ‘મહુઘ્ન’ પદોથી વ્યક્ત કરવામાં આવ્યો છે. વંદિત્તુસૂત્રની ગાથા ૬થી ૩૩ સુધીમાં જે જે વ્રતો અને તેના અતિચારો વિશે ઉલ્લેખ થયો છે, તેની સરળ સમજૂતી માટે અહીં એક કોષ્ટક આપવામાં આવે છે. તેમાં (૧) ગાથાનો ક્રમ, (૨) સમ્યક્ત્વાદિ અણુવ્રતો, ગુણવ્રતો, શિક્ષાવ્રતો, અને સંલેખનાં વ્રતનાં નામો દર્શાવી તેની સામે તે તે વ્રતોના અતિચારો દર્શાવાયા છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્રમાં દર્શાવેલાં વ્રતોના અતિચારોનું કોષ્ટક . ગાથા વ્રતનાં નામો વિશિષ્ટ વિગતો ક્રમાકે અતિચારની સંખ્યા | ૬ | સમ્યક્ત્વ (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) પરપાખંડિ-પ્રશંસા, (૫) પરપાખંડિ સંસ્તવ આરંભ-સમારંભ છક્કાય હિંસા, સ્વ, પર અને ઉભયકાજે (આ દોષ અથવા પાપ રૂપ છે.) (૧) પાંચ અણુવ્રતો, (૨) ત્રણ ગુણવ્રતો, (૩) ચાર શિક્ષાવ્રતો. પાંચ અણુવ્રતોના અતિચારો (૧) વધ, (૨) બંધ, (૩) છવિચ્છેદ, (૪) અતિ ભારારોપણ, (૫) ભક્તપાન વ્યવચ્છેદ. ૨૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ બાર વ્રતનાં સંક્ષિપ્ત નામો ૯-૧૦ | સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાર્ક ૧૧-૧૨ ૧૩-૧૪ ૧૫-૧૬ ૧૭-૧૮ વ્રતનાં નામો સ્થૂલ મૃષાવાદ વિરમણ સ્થૂલ અદત્તાદાન વિરમણ સ્વદાર-સંતોષ પરસ્ત્રી-ગમન વિરમણ પરિગ્રહ પરિમાણ વિશિષ્ટ વિગતો (૧) સહસાભ્યાખ્યાન, (૨) રહોભ્યાખ્યાન, (૩) સ્વદાર મંત્ર ભેદ (૪) મૃષોપદેશ, (૫) ફૂટલેખ કરણ (૧) સ્નેતાહતાદાન, (૨) સ્ટેનપ્રયોગ (૩) તત્ત્રવિરૂપક વ્યવહાર, (૪) રાજ્ય વિરુદ્ધગમન, (૫) કૂટતુલ-ફૂટમાન. (૧) અપરિગૃહિતા-ગમન, (૨) ઇત્વર પરિગૃહિતાગમન (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહ કરણ, (૫) કામભોગ-તીવ્રાભિલાષ. (૧) ધન ધાન્ય (૨) ક્ષેત્ર વાસ્તુ, (૩) હિરણ્યસુવર્ણ, (૪) કુષ્ય, (૫) દ્વિપદ-ચતુષ્પદ પરિમાણ અતિચારની સંખ્યા ૫ ૫ ૫ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૪૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાકે. વ્રતનાં નામો વિશિષ્ટ વિગતો અતિચારની સંખ્યા ૧૯ | દિપરિમાણ ત્રણ ગુણવ્રતોના અતિચારો (૧) ઊર્ધ્વ-દિગતિક્રમ, (૨) અધો-દિગતિક્રમ. (૩) તિર્યદિગતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ, (૫) સ્મૃતિ-અન્તર્ધાન. ઉપભોગ-પરિભોગ ૨૦ થી ૨૧ | પરિમાણ (૧) સચિત્તાહાર, (૨) સચિત્ત-પ્રતિબદ્ધાહાર (૩) અપફવષધિ-આહાર, (૪) દુષ્પફવષધિઆહાર (૫) તુચ્છૌષધિ-આહાર ૨૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-મૂત્રપ્રબોધટીકા-૨ કર્મ સંબંધી અતિચારો ઉપભોગ-પરિભોગ ૨૨ થી ૨૩ | કર્મ સંબંધી પરિમાણ (૧) અંગાર કર્મ, (૨) વન-કર્મ, (૩) શકટકર્મ, (૪) ભાટક-ધર્મ, (૫) સ્કોટક કર્મ. Page #269 -------------------------------------------------------------------------- ________________ ગાથા વ્રતનાં નામો વિશિષ્ટ વિગતો અતિચારની સંખ્યા કમાર્ક વાણિજ્ય સંબંધી અતિચારો (૧) દંતવાણિજ્ય, (૨) લાલાવાણિજ્ય, (૩) રસવાણિજ્ય, (૪) કેશવાણિજ્ય (૫) વિષવાણિજ્ય સામાન્ય કર્મ સંબંધી અતિચારો (૧) યંત્ર-પીલન-કર્મ, (૨) નિલછન-કર્મ, (૩) દવદાન-કર્મ, (૪) જલ શોષણ કર્મ, (૫) અસતી પોષણ-કર્મ. વંદિતુ' સૂત્ર૦ ૨૫૧ અનર્થ દંડ ૨૪-૨૫-૨૬ | વિરમણ (અનર્થદંડનાં કારણો દર્શાવેલાં છે) (૧) કંદર્પ, (૨) કૌત્કચ્ય, (૩) મીખ, (૪) સંયુક્તાધિકરણ, (૫) ભોગાતિરિક્તતા Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાર્ક વ્રતનાં નામો વિશિષ્ટ વિગતો અતિચારની સંખ્યા સામાયિક શિક્ષા દેશાવકાશિક ૨૮ | શિક્ષા ચાર શિક્ષાવ્રતોના અતિચારો (૧) મનો-દુષ્મણિધાન, (૨) વચન-દુપ્રણિધાન, (૩) કાય-દુષ્પરિધાન, (૪) અનવસ્થાન, (૫) સ્મૃતિવિહીનત્વ | (૧) આનયનપ્રયોગ, (૨) શ્રેષ્યપ્રયોગ, (૩) શબ્દાનુપાત, (૪) રૂપાનુપાત, (૫) (બાહ્ય) પુદ્ગલપ્રક્ષેપ. (૧) અપ્રતિલેખિત-શયા, (૨) અપ્રતિલેખિતસ્થઝિલ (૩) અપ્રમાર્જિત-શવ્યા, (૪) અપમાર્જિત સ્થન્ડિલ (૫) સમ્યગનનું પાલન (૧) સચિત્ત-નિક્ષેપન, (૨) સચિત્તપિધાન, (૩) પરવ્યપદેશ, (૪) માત્સર્ય, (૫) કાલાતિક્રમદાન ૨૫૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૨૯ | પૌષધોપવાસ શિક્ષા અતિથિ સંવિભાગ શિક્ષા Page #271 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાર્ક ૩૧ થી ૩૨ ૩૩ વ્રતનાં નામો સંલેખના (અનશન) વિશિષ્ટ વિગતો અતિથિ સંવિભાગ વ્રતના વિશેષ અતિચારો (૧) રાગથી ભક્તિ કરી, (૨) દ્વેષથી ભક્તિ કરી, (૩) પડિલાભવા યોગ્ય-પ્રાસુક આહારાદિનો સંવિભાગ ન કર્યો. (૧) ઇહલોક આશંસા પ્રયોગ, (૨) પરલોક આશંસા પ્રયોગ, (૩) જીવિત આશંસા પ્રયોગ, (૪) મરણ આશંસા પ્રયોગ, (૫) કામભોગ આશંસા પ્રયોગ એકંદર સંખ્યા. અતિચારની સંખ્યા ૮૫ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૫૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ પ્રમાણે સૂત્રની ગાથા ૬થી ૩૩ સુધીમાં સમ્યત્વના બાર વ્રતોના અને સંલેખનાના મળીને એકંદર ૮૫ અતિચારોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમાં ગાથા રમાં નિર્દિષ્ટ પંચાચારના અધ્યાહાર રહેલા અતિચારો૮ દર્શનના, ૮ જ્ઞાનના, ૮ ચારિત્રના, ૧૨ તપના અને ૩ વીર્યના ૩૯ ઉમેરતાં એકંદર અતિચારોની સંખ્યા ૮૫+૩૯=ની ૧૨૪ થાય છે. અવતરણિકા-તપ આચાર અને વીર્યાચારના અતિચારો “નો છે વયાફગાવો' એ બીજી ગાથા દ્વારા “ર' કારથી જણાવીને પ્રથમ સામાન્યથી પ્રતિક્રમ્યા છે, અને વિશેષપણે તો તે અતિચારો બાબત “અલ્પવક્તવ્યપણું' આદિ હોવાથી કહ્યા નથી), એ રીતે જ્ઞાનાદિ પાંચ આચાર અને સમ્યક્વમૂલ બાર વ્રતો-આશ્રયીને શ્રાવકના ૧૨૪ અતિચારનું પ્રતિક્રમણ જણાવાય છે એ પ્રમાણે (૧) જ્ઞાનાદિ પાંચ આચાર અને (૨) પાંચ અણુવ્રત (૩)-ત્રણ ગુણ વ્રત (૪) ચાર શિક્ષાવ્રત અને (૫) સમ્યત્વ (૬) સંલેખના (અનશન) વગેરે વ્રતના સર્વે મળીને એકસો ચોવીશેય અતિચારો (૧) મન (૨) વચન (૩) કાયા-એ ત્રણના અશુભ યોગોથી ઊપજે છે તેથી નીચેની ગાથા વડે જે યોગથી જે અતિચારો ઉત્પન્ન થયા હોય તે અતિચારોનું પ્રતિક્રમણ તે તે યોગથી કરાવાય છે. (૩૪-૩) ITU-[i]-કાયા વડે. ફરસ-[iાયિવસ્થ-કાયિક અતિચારોનું. આ ગાથામાં “માસિગર્સ' એવો પણ પાઠ છે, અને ‘hiફ 'માંના અંત્ય “સ'નો આર્ષ પ્રયોગથી “સા' થયો છે. આ શ્રી વંદિત્ત સૂત્રની શ્રી અકલંક(અભય)દેવસૂરિએ રચેલ વૃત્તિમાં ' શબ્દનો “પુનઃ' અર્થ જાણવો. એમ કહેલ હોવાથી “મળસિસ ૩ પાઠ સંભવે છે. અથવા તો તે પાઠાંતર હોય-એ પ્રમાણે વ્રતોના સર્વ અતિચારોને હું પ્રતિક્રમું છું. એ સંબંધે મૂળ ગાથામાંના ‘ ક્ષા' આદિ ત્રણ પદોમાં ષષ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે. છાયા-સંબંધી તે કાયિક, તેનું. Page #273 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૫૫ ડિમે-[પ્રતિઋણમામિ]-પ્રતિક્રમું છું, પ્રતિક્રમણ કરું છું. વાસમ્સ-[વવિ]-વાચિક અતિચારોનું. વા-સંબંધી તે વાચિક, તેનું. વાયાળુ-[વાના]-વાણી વડે. માનસિગમ્ય-[માનસિ]-માનસિક અતિચારોનું. મનસ્–સંબંધી તે માનસિક, તેનું. સભ્યસ્મ-[સર્વ]-સર્વનું. વયાપક્ષ-[વ્રતાતિવાર]-વ્રતના અતિચારોનું. (૩૪-૪) જાણ્.. .વયાડ્યારસ. એક અપેક્ષાએ સઘળા અતિચારો ત્રણ પ્રકારે લાગે છે. (૧) કાયાના અશુભ વ્યાપારોથી-જેમ કે વધ, બંધન, અંગચ્છેદ વગેરેથી, (૨) વચનના અશુભ વ્યાપારોથી-જેમ કે સહસાભ્યાખ્યાન, રહોભ્યાખ્યાન વગેરેથી, (૩) મનના અશુભ વ્યાપારોથી-જેમ કે શંકા, કાંક્ષા, વિચિકિત્સા તથા ક્રોધ, માન, માયા, લોભ આદિથી. આ અશુભ યોગોને સ્થાને પુનઃ શુભ યોગોનું પ્રવર્તન કરવું તે પ્રતિક્રમણ છે. કહ્યું છે કે : “સ્વસ્થાનાદ્ યત્ પરસ્થાન, પ્રમાત્મ્ય વશં તિઃ । તનૈવ માં ભૂય:, પ્રતિમળમુતે ॥" -ધર્મ સંગ્રહ (પૃ. ૫૭૩) ભાવાર્થ :-“પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં (સ્વભાવમાંથી વિભાવમાં) ગયેલા આત્માનું પુનઃસ્વસ્થાનમાં (સ્વભાવમાં) આવવું, તેને પ્રતિક્રમણ કહેવાય છે.” તે આ રીતે થઈ શકે : (૧) અશુભકાયયોગના સ્થાને તપ અને કાયોત્સર્ગની આરાધના : દઢપ્રહારીની જેમ. (૨) અશુભ વચન-યોગને સ્થાને ‘મિથ્યાદુષ્કૃતાદિ' વચનનો Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વ્યવહાર : આનંદ શ્રાવક સાથે શ્રીગૌતમસ્વામીએ કર્યો હતો તેમ. (૩) અશુભ મનો-યોગને સ્થાને પાપભીરુતા, પાપકાર્યોની નિંદા, પશ્ચાત્તાપ વગેરે : મહર્ષિ પ્રસન્નચંદ્રની જેમ. (૩૪-૫) કાયા, વચન અને મનના અશુભ પ્રવર્તન વડે સઘળાં વ્રતોમાં મને (દિવસ દરમ્યાન) જે અતિચારો લાગ્યા હોય, તેનાથી જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય તેને હું ક્રમશઃ શુભ કાયયોગથી, શુભ વચનયોગથી અને શુભ મનોયોગથી પ્રતિક્રમું છે, પાછો ફરું છું. અવતરણિકા-શ્રાવકનાં સમ્યત્વમૂળ ૧૨ વ્રતો તથા જ્ઞાનાચાર આદિમાં લાગેલા ૧૨૪ અતિચારોનું (મન-વચન અને કાયા) ત્રણ યોગ વડે સામાન્યપણે પ્રતિક્રમણ કરીને ફરી તે ત્રણ યોગ દ્વારા વિશેષપણે પ્રતિક્રમણ કરવા માટે નીચેની ગાથામાં તે તે ક્રિયાઓનું પ્રતિપાદન જણાવાય છે. (૩૫-૩) વંવય- સિદ્ઘ-પારસુ-(વન-વ્રત-શિક્ષા-ૌરવેy) વંદન, વ્રત, શિક્ષા અને ગૌરવ વિશે. “વન્દ્ર-ચૈત્યવન્દ્ર ગુરુવન્દ્રનું ' (અ. દી.)-“વંદન” એટલે “ચૈત્યવંદન કે ગુરુ-વંદન' તેના દ્રવ્ય અને ભાવથી બે બે વિભાગો પડે છે : જેમ કે દ્રવ્ય-ચૈત્યવંદન અને ભાવચૈત્યવંદન” તથા “દ્રવ્ય-ગુરુવંદન અને ભાવગુરુવંદન', તે માટે અનુક્રમે પાલકકુમાર, શામ્બકુમાર, વીરા સાળવી અને શ્રીકૃષ્ણનાં દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. “વ્રતનિ-ગણુવ્રતાવાનિ, પૌરુષ્યદ્વિ-પ્રત્યાધ્યાના નિયમો વા' (અ. દી.) વ્રતો એટલે અણુવ્રતો વગેરે બાર વ્રતો અથવા પૌરુષી (પોરસી) આદિ પ્રત્યાખ્યાનના નિયમો. “શિક્ષા પ્રદUT-ડડસેવન ફેધા’ (અદી.)-શિક્ષા', “ગ્રહણ અને આસેવના' એમ બે પ્રકારની છે. તેમાં “ગ્રહણશિક્ષા' સામાયિક આદિનાં સૂત્ર અને અર્થને ગ્રહણ કરવારૂપ છે અને “આર્સેવન-શિક્ષા શ્રાદ્ધદિનકૃત્યની નીચેની ગાથાઓમાં શ્રાવકનું જે કર્તવ્ય બતાવ્યું છે, તેનાં આચરણરૂપ છે : "नवकारेण विबोहो', अणुसरणं सावओ वयाइं मे । जोगो चीवंदण' मो, पच्चक्खाणं च विहि-पुव्वं ॥१॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ' સૂત્ર તદ્દ રેડ્સર-મળ, સારો વંતાં ગુરુ-સામે" । पच्चक्खाणं सवणं ११, जइ - पुच्छा १२ उचिय - करणिज्जं ॥२॥ . ૨૫૭ अविरुद्धो ववहारो१४, काले तह भोयणं १५ सुसंवरणं १६ । વેહરામ-સંવપ્ન”, સારો વગાડું ૧ માફી जई - विस्सामणमुचिओ, जोगो શિઃ-મળું વિધિ-સયાં, સરળ અબંને પુળ વિરૂં, મોહ-ટુાંછા ફથી-ડેવરાળ, તવિાણું ૬ नवकार - चिंतणाइओ । ગુરુ-રેવયાનું ।।૪।। મ-તત્ત-વિતા ય વધુમાળો I 3 बाहगदोस - विवक्खे, धम्मायरिए य उज्जुय - विहारे । एसो दिणकिच्चस्स उ, पिंडत्थो से समासेणं ॥ ६ ॥ * ભાવાર્થ-શ્રાવકે ૧. ‘પંચપરમેષ્ઠિ-નમસ્કાર'પૂર્વક (એટલે તેમના મંગલસ્મરણપૂર્વક) ‘નિદ્રાનો ત્યાગ' કરવો તે પછી ૨. એવું ચિંતન કરવું જોઈએ કે હું ‘શ્રાવક’ છું. તેથી ૩. પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો તથા ચાર શિક્ષાવ્રતો, એ મારે ગ્રહણ કરવા યોગ્ય-પાળવા યોગ્ય ‘વ્રતો’ છે તે પછી ૪. જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ રત્નત્રયી એ મોક્ષ-માર્ગે લઈ જનારો ‘યોગ' છે; તેથી તેની શુદ્ધિ માટે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. તે પછી. ૫. ચૈત્યવંદન કરવું તે પછી ૬. વિધિ-પૂર્વક પ્રત્યાખ્યાન ધારવું. ૧. + શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની પાર્શ્વસૂરિષ્કૃત વૃત્તિ(પત્રો ૧૪-૧૫)માં પહેલી ગાથા પછી બીજી આઠ ગાથાઓ છે, તે આ ગાથાઓથી ભિન્ન છે. આવૃત્તિ વિ. સં. ૯૫૬માં રચાયેલી છે. * પૂર્વની પાંચ ગાથાઓ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત શ્રાવક-ધર્મ-વિધિ-પ્રકરણમાં ૧૧૨-૧૧૬ ગાથાઓ તરીકે આપેલી છે. પ્ર.-૨-૧૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી ૨૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૭. પછી ચૈત્ય-ગૃહ એટલે ‘જિન-ભવને જવું' અને ૮. ત્યાં પુષ્પમાલા, ગંધ વગેરે વડે જિન-બિંબોનો ‘સત્કાર કરવો’. ૯. ‘ગુરુની પાસે જઈને વંદન કરવું,' અને ૧૦. તેમની આગળ સવારના પ્રત્યાખ્યાનને વિધિ-પૂર્વક ગ્રહણ કરવું. ત્યારપછી ૧૧. તેમની આગળ ધર્મનું ‘શ્રવણ કરવું,’ ૧૨. તેમને સુખ-શાતાની પૃચ્છા કરવી અને ૧૩. ઔષધ, ભૈષજ્ય વગેરે જે વસ્તુની જરૂર હોય તે સંબંધી ‘ચિત કરવું’. ૨ ૧૪. પછી ‘લૌકિક અને લોકોત્તર એ બંને દૃષ્ટિથી અનિંદિત એવી વ્યવહાર, આદિની પ્રવૃત્તિ પછી. ૧૫. સમયસ૨ ‘ભોજન કરી લેવું' અને ૧૬. સંવરને સારી રીતે ધારણ કરવો. ત્યારબાદ ૧૭. ચૈત્ય-ગૃહમાં જઈને સિદ્ધાન્ત-ઉપદેશાદિના શ્રવણ માટે સાધુ પાસે જવું. ૧૮. ‘જિન-બિંબની અર્ચા' કરવી અને ૧૯. ‘ગુરુ-વંદન, સામાયિક વગેરે ક્રિયાઓ' કરવી. ૩. ૨૦. પછી સ્વાધ્યાય, સંયમ, વૈયાવૃત્ત્વ વગેરેથી પરિશ્રમિત થયેલા સાધુની અંગમર્દન આદિ ‘વિશ્રામણા’ કરવી ૨૧. નવકાર ચિંતન આદિ ‘ઉચિત યોગનું અનુષ્ઠાન કરવું,' ૨૨. ‘સ્વગૃહે પાછા ફરવું અને પોતાના પરિવારને બોધદાયક કથાઓ તથા સુંદર સુભાષિતો વગેરે વડે ધર્મનું કથન કરવું,' ૨૩. વિધિ-પૂર્વક ‘શયન’ કરવું અને દેવ, ગુરુ વગેરે ચારનાં ‘શરણ અંગીકાર કરવાં.' ૪. ૨૪. પછી મોહ પ્રત્યેની જુગુપ્સા વડે પ્રાયઃ ‘અબ્રહ્મચર્યમાં વિરતિ’ Page #277 -------------------------------------------------------------------------- ________________ વંદિત્ત સૂત્ર ૦ ૨૫૯ રાખવી અને ૨૫. સ્ત્રીનાં અંગોપાંગોની અશુચિતાનો વિચાર કરીને ૨૬. તેનો (સ્ત્રી સંગનો) ત્યાગ કરનાર એવા “મહાપુરુષોનું હૃદયથી બહુમાન” કરવું. ૫. ૨૭. પછી બાધક દોષોની વિપક્ષ એવી “વૈરાગ્યમય વિચારણા કરવી અને ૨૮. મારા ચારિત્રશીલ ધર્માચાર્ય ગુરુની આગળ “ક્યારે દીક્ષા લઈશ ?' એવો મનોરથ કરવો. શ્રાવકનાં દિનકૃત્યોનો સંક્ષેપમાં આ સાધારણ ક્રમ છે. ૬. “ોરવાળિ નાત્યાદ્રિ-મદ્રસ્થાના છી' (અ. દી.)-“ગૌરવ' એટલે જાતિમદ આદિ મદનાં આઠ સ્થાનો. તે નીચે મુજબ જાણવા :- ”(૧) જાતિ-મદ, (૨) કુલ-મદ, (૩) રૂ૫-મદ (૪) બલ-મદ, (૫) શ્રુત-મદ, (૬) તપ-મદ, (૭) લાભ મદ અને (૮) ધન-મદ.” અથવા અત્યંત આસક્તિ-ગૃદ્ધિ તે ગૌરવ'. તેમાં પ્રાપ્ત થયેલા વિષયોનું અભિમાન અને આસક્તિ(લાલસા) હોય છે. તેના ત્રણ પ્રકારો નીચે મુજબ છે :- (૧) “રસ-ગૌરવ”મધુર ખાનપાનનું અભિમાન અને તેની લાલસા, (૨) “ઋદ્ધિ-ગૌરવ–ધન-કુટુંબ વગેરેનું અભિમાન અને તેની લાલસા, (૩) “શાતા-ગૌરવ'-કોમળ શય્યા, કોમળ વસ્ત્ર, સુખકારી આસન વગેરે શરીરને શાતા ઉપજાવનારી સામગ્રીઓનું અભિમાન તથા તેની લાલસા.” સન્ન-વસાય-હંસુ-વિજ્ઞા-કૃષય-ડેષ-સંજ્ઞા, કષાય અને દંડને વિશે. 'संज्ञा:-असातवेदनीय-मोहनीयकर्मोदय-सम्पाद्या आहारा भिलाषादिરૂપાક્ષેતનાવિશેષા: ' (સમવાયાંગ-ટીકા સૂ. ૪) “સંજ્ઞા' એટલે અશાતાવેદનીય અને મોહનીય કર્મના ઉદયથી થતી આહારની અભિલાષા વગેરે પ્રકારની વિશિષ્ટ ચેતનાઓ. તેના ચાર પ્રકારો સમવાયાંગસૂત્રમાં નીચે પ્રમાણે જણાવ્યા છે :-“વત્તારિ સUMI પન્ના, તે નહીં માહાર-મ-મેણુ-પરિણાદ-સUUILT સંજ્ઞાઓ' ચાર પ્રકારની છે : તે આ રીતે :-' ૧. આહાર, ૨. ભય, ૩. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ મૈથુન અને ૪. પરિગ્રહ.” સંજ્ઞાના દશ, પંદર અને સોળ એવા વિભાગો પણ અન્યત્ર જોવામાં આવે છે. કષાય-ક્રોધ, માન, માયા અને લોભ.—એ ચાર છે. અને તે ૧૬ પ્રકારે છે. તેમાં ઋષ-સંસાર તેનો બાય-લાભ તે કષાય. કહ્યું છે કે-ખં સં મવો વા વસમો fસ નો યિા સંસાર कारणाणं मूलं कोहाइणो ते अ ॥१॥ ભાવાર્થ-કર્મ એ કષ અથવા ભવ એ કષ (સંસાર) તેની આવક છે જેનાથી તે કષાયો કહેવાય. તે ક્રોધાદિ ૪ કષાયો સંસારનાં મૂળ કારણો છે. તથા તે ચારે કષાયો (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાની, (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજવલન એમ ચાર ચાર પ્રકારે હોવાથી ૧૬ પ્રકારે છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે : ૧-અનંતાનુબંધી કષાયો-જિંદગી સુધી રહેનારા, નરક ગતિ આપનારા અને સભ્યત્ત્વગુણને રોકનારા છે, તેથી અનંતાનુબંધી ક્રોધ-પર્વતની ફાટ સરખો (સંધાય નહીં તેવો) હોય છે. અનંતાનુબંધી માન-પથ્થરના સ્તંભ સરખો (ત્રુટે પણ નમે નહીં તેવો) હોય છે. અનંતાનુબંધી માયા-વાંસના નક્કર મૂળ સરખી (અત્યંત ગુપિલ) હોય છે. અને અનંતાનુબંધી લોભમજીઠના રંગ સરખો (કોઈ પણ ઉપાયે જાય નહીં તેવો) હોય છે. ૨-અપ્રત્યાખ્યાન કષાયો-૧ વર્ષ સુધી રહેનારા, તિર્યંચગતિ આપનારા અને દેશવિરતિ ગુણને રોકનારા છે. તેથી અપ્રત્યાખ્યાની ક્રોધ-તળાવની ફાટ ૧. દંશ સંજ્ઞાઓ-૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક, અને ૧૦. ઓધ. ૨. પંદર સંજ્ઞાઓ-૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬. માન, ૭માયા, ૮. લોભ, ૯, ઓઘ, ૧૦. સુખ, ૧૧. દુ:ખ ૧૨. મોહ, ૧૩. વિચિકિત્સા, ૧૪. શોક અને ૧૫. ધર્મ. ૩. ઉપરની પંદર સંજ્ઞાઓમાં ૧૬મી લોકસંજ્ઞા ઉમેરતાં સોળ, Page #279 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦૨૬૧ (વરસાદથી સંધાય) સરખો છે. અપ્રત્યાખ્યાની માન-હાડકા જેવું અક્કડ મહાકષ્ટ નમે તેવો હોય છે. અપ્રત્યાખ્યાની માયા-મેંઢાના શીંગડા જેવી સીધી થવી મુશ્કેલ હોય છે. અને અપ્રત્યાખ્યાની લોભ-ગાડાની મળી સરખો હોય છે. ૩-પ્રત્યાખ્યાન કષાયો-ચાર માસની સ્થિતિવાળા મનુષ્યગતિ આપનારા અને સર્વવિરતિને રોકનારા છે. તેથી પ્રત્યાખ્યાની ક્રોધ-ધૂળની રેખા (પવનથી ભૂંસાય) સરખો હોય છે. પ્રત્યાખ્યાની માન-કાષ્ટના સ્તંભ (ઘણા-ઉપાયે નમે) સરખો હોય છે. પ્રત્યાખ્યાની માયા-બળદના મૂત્રની વક્રતા સરખી હોય છે. અને પ્રત્યાખ્યાની લોભ-અંજન (કાજળના) રંગ સરખો હોય છે. ૪-સંજ્વલની કષાયો-પંદર દિવસની સ્થિતિવાળા દેવગતિ આપનારા અને યથાખ્યાત ચારિત્રને રોકનારા છે. તેથી સંજ્વલની ક્રોધ-જળની રેખા સરખો હોય છે. સંજ્વલની માન-નેતરની સોટી સરખો હોય છે. સંવલની માયા-વાંસના છોલ સરખી હોય છે. અને સંજવલની લોભ-હળદરના રંગ (સૂર્યના તડકે જાય) સરખો હોય છે. ચાર કષાયના ૬૪ પ્રકારો દર્શાવતું કોષ્ટક ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કષાય પ્રત્યેકના અનંતાનુબંધી આદિ ચાર ભેદો મળીને ૧૬ પ્રકાર થાય છે. તથા તે (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલનીએ પ્રત્યેકના (૧૬ પ્રકારના) ચાર પેટા ભેદો થઈને ૬૪ પ્રકાર છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ નં. ૧ ર ૩ ૪ નં. ૫ ૬ ૭ ८ ક્રોધ અનંતાનુબંધી ક્રોધના (૧) ચાર પ્રકાર અનં.-અનંતાનુબંધી અનં.-અપ્રત્યાખ્યાની અનં.-પ્રત્યાખ્યાની અનં. સંજ્વલની અપ્રત્યાખ્યાની ક્રોધના (૨) ચાર પ્રકાર અપ્ર.-અનંતાનુબંધી અપ્ર.-અપ્રત્યાખ્યાની અપ્ર.-પ્રત્યાખ્યાની અપ્ર.- સંજ્વલની માન અનંતાનુબંધી માનના (૧) ચાર પ્રકાર અનં.-અનંતાનુબંધી અનં.-અપ્રત્યાખ્યાની અનં.-પ્રત્યાખ્યાની અનં. સંજ્વલની અપ્રત્યાખ્યાની માનના (૨) ચાર પ્રકાર અત્ર.-અનંતાનુબંધી અપ્ર.-અપ્રત્યાખ્યાની અપ્ર.-પ્રત્યાખ્યાની અપ્ર.-સંજ્વલની માયા અનંતાનુબંધી માયાના (૧) ચાર પ્રકાર અનં.-અનંતાનુબંધી અનં.-અપ્રત્યાખ્યાની અનં.-પ્રત્યાખ્યાની અનં. સંજ્વલની અપ્રત્યાખ્યાની માયાના (૨) ચાર પ્રકાર અપ્ર.-અનંતાનુબંધી અપ્ર.-અપ્રત્યાખ્યાની અપ્ર.-પ્રત્યાખ્યાની અપ્ર.-સંજ્વલની લોભ અનંતાનુબંધી લોભના (૧) ચાર પ્રકાર અનં.-અનંતાનુબંધી અનં.-અપ્રત્યાખ્યાની અનં.-પ્રત્યાખ્યાની અનં. સંજ્વલની અપ્રત્યાખ્યાની લોભના (૨) ચાર પ્રકાર અપ્ર.-અનંતાનુબંધી અપ્ર.-અપ્રત્યાખ્યાની અપ્ર.-પ્રત્યાખ્યાની અપ્ર.-સંજ્વલની ૨૬૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ માન ક્રોધ પ્રત્યા.-પ્રત્ય માયા લોભ પ્રત્યાખ્યાની ક્રોધના | પ્રત્યાખ્યાની માનના | પ્રત્યાખ્યાની માયાના | પ્રત્યાખ્યાની લોભના (૩) ચાર પ્રકાર (૩) ચાર પ્રકાર | (૩) ચાર પ્રકાર (૩) ચાર પ્રકાર પ્રત્યા.-અનંતાનુબંધી પ્રત્યા.-અનંતાનુબંધી || પ્રત્યા.-અનંતાનુબંધી પ્રત્યા.-અનંતાનુબંધી પ્રત્યા.-અપ્રત્યાખ્યાની પ્રત્યા.-અપ્રત્યાખ્યાની પ્રત્યા.-અપ્રત્યાખ્યાની પ્રત્યા.-અપ્રત્યાખ્યાની પ્રત્યા.-પ્રત્યાખ્યાની પ્રત્યા.-પ્રત્યાખ્યાની પ્રત્યા.-પ્રત્યાખ્યાની પ્રત્યા.-સંવલની | પ્રત્યા.- સંજ્વલની પ્રત્યા.-સંજ્વલની પ્રત્યા.-સંજ્વલની સજવલની ક્રોધના સક્વલની માનના સવલની માયાનાં સજ્વલની લોભના (૪) ચાર પ્રકાર (૪) ચાર પ્રકાર (૪) ચાર પ્રકાર (૪) ચાર પ્રકાર સંજવ.-અનંતાનુબંધી સંવ.-અનંતાનુબંધી || સંવ.-અનંતાનુબંધી સંજવ.-અનંતાનુબંધી સંજવ-અપ્રત્યાખ્યાની | સંવ.-અપ્રત્યાખ્યાની | સંવ.-અપ્રત્યાખ્યાની સંજ્વ.-અપ્રત્યાખ્યાની સંજ્વ.-પ્રત્યાખ્યાની સંજવ.-પ્રત્યાખ્યાની સંજ્વ.-પ્રત્યાખ્યાની સંજ્વ.-પ્રત્યાખ્યાની સંજવ.- સંજ્વલની સંજવ.સંજવલની | સંવે.-સંજ્વલની સંજ્વ.-સંજવલની ૧૬ વંદિતુ સૂત્ર ૦ ૨૬૩ ૧૬ ૧૬ ૧૬ કુલ ૧૬+૧૬+૧૬+૧૬૬૪ ભેદ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સંગમદેવ આદિ નિત્ય અનંતાનુબંધીના ઉદયવાળા હોવા છતાં એ અનંતાનુબંધીનો ઉદય સંજ્વલન જેવો હોવાથી સ્વર્ગે ગયા, જ્યારે રાજા શ્રેણિક આદિ અપ્રત્યાખ્યાનીના ઉદયવાળા, પણ એ અપ્રત્યાખ્યાનનો ઉદય અનંતાનુબંધી જેવો હોવાથી નરકે ગયા. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયના તે ચોસઠેય પ્રકારો સર્વથા તજવા યોગ્ય છે. કહ્યું છે કે : जं अज्जियं चरितं, देसूणाए वि पुव्वकोडीए । तं पि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥१॥ ભાવાર્થ-જે ચારિત્ર દેશોનકોડ પૂર્વ વર્ષ સુધી પણ પાળ્યું હોય તે સર્વ ચારિત્રને કષાય માત્રથી પુરુષ અંતર્મુહૂર્તમાં હારી જાય છે. तत्तमिणं सारमिणं दुवालसंगीइ एस परमत्थो । जं भव भमण सहाया इमे कसाया चइज्जंति ॥२॥ ભાવાર્થ-દ્વાદશાંગીનું એ જ તત્ત્વ છે, એ જ સાર છે અને એ જ પરમાર્થ છે કે-ભવભ્રમણમાં સહાયક (નિમિત્ત) એવા કષાયોનો ત્યાગ કરી દેવો. जं अइदुक्खं लोए जं च सुहं उत्तमं तिहुअणंमि । तं जाण कसायाणं वुड्डिक्खयहेउअं सव्वं ॥३॥ ભાવાર્થ-આ શ્લોકમાં જે અતિ દુઃખ છે તેનું કારણ કષાયોની વૃદ્ધિ છે. અને જે અતિ સુખ છે તે કષાયોની હાનિ જ કારણરૂપ છે. (અર્થ દીપિકા પૃ. ૧૯૩ માં ૧૯૪ મ) દંડ-“મનોદંડ, વચનદંડ અને કાયદંડ'. ગુત્તીસુ-[THS-ગુપ્તિને વિશે. ગુપ્તિ'-૧. “મનો-ગુપ્તિ, ૨. વચન-ગુપ્તિ અને ૩. કાય-ગુપ્તિ.” સાસુ-મિતિy-સમિતિને વિશે. સમિતિ- ૧. ઈર્યા, ૨. ભાષા, ૩. એષણા, ૪. આદાનનિક્ષેપ Page #283 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૦ ૨૬૫ અને ૫. પારિષ્ઠાપનિકા.” નો-[ :]-જે મારો-[તિવાર:]-અતિચાર, અલના. ય-[]-અને. સંતિમ-તેને. નિ-મુનિન-હું નિદું છું. (૩૫-૪)વંતા....ધેિ. ઉપાય(કર્તવ્ય)ને નહિ કરવાથી અને હેય(વર્જવાને યોગ્ય)ને આચરવાથી જે જે અતિચારો ઉત્પન્ન થાય છે, તેનું પ્રતિક્રમણ આ ગાથામાં કરેલું છે. તે આ રીતે : “વંદન' યથાસમય, યથાવિધિ કરવું જોઈએ, તે ન થયું હોય તો તેની નિંદા. “વ્રતો’ લીધાં મુજબ બરાબર પાળવાં જોઈએ, તેમાં ભૂલચૂક થઈ હોય તો તેની નિંદા. બંને પ્રકારની “શિક્ષા'નું સેવન યથાર્થ રીતે કરવું જોઈએ, તે ન થયું હોય તો તેની નિંદા. “ગૌરવ” જાતિ-મદ આદિ આઠ પ્રકારનું, અથવા રસ આદિ ત્રણ પ્રકારનું છોડવું જોઈએ. જો તે ન છોડ્યું હોય તો તેની નિંદા. “સંજ્ઞા' ચારે પ્રકારની તજવી જોઈએ અથવા તેમાં યોગ્ય વિવેક કરવો જોઈએ, પણ તે ન કર્યો હોય તો તેની નિંદા. “કષાય” ચારે પ્રકારના તજવા જોઈએ, છતાં તે ન તજ્યા હોય તો તેની નિંદા. “દંડ' ત્રણે પ્રકારના તજવા જોઈએ, છતાં ન તજ્યા હોય તો તેની નિંદા. “ગુપ્તિ” અને “સમિતિ'નું બને તેટલું પાલન કરવું જોઈએ, છતાં Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ તેમાં ઉપયોગ રહ્યો ન હોય તો તેની નિંદા. (૩૫-૫) (મન, વચન, કાયા એ ત્રણ યોગથી પ્રમાદવશાત્ લાગેલા અતિચારોના પ્રતિક્રમણપૂર્વક તે તે ક્રિયાઓનાં નામ જણાવાય છે.) તેમાં (૧) દેવ, ગુરુવંદન તથા (૨) બાર વ્રત-પચ્ચખાણ તથા (૩) શિક્ષા-ગ્રહણ અને આસેવના તથા (૪) કુલમદ આદિ આઠ મદ અથવા ઋદ્ધિ ગૌરવ આદિ ત્રણ ગૌરવ તથા (૫) આહારાદિ ચાર, દસ કે સોળ સંજ્ઞા તથા (૬) ૬૪ પ્રકારે ચાર કષાય તથા (૭) મનોદંડ આદિ ત્રણ દંડ તથા (૮) ત્રણ ગુપ્તિ અને (૯) પાંચ સમિતિ-એ પ્રમાણે નવ વિષયોમાં તથા બે (૨) શબ્દથી શ્રાવકની સમ્યક્ત પ્રતિમા આદિ ૧૧ પ્રતિમા તથા સર્વ પ્રકારના ધર્મ કત્યોને વિશે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી (દિવસ સંબંધી ત્રણે યોગથી જે અશુભ કર્મ બંધાયાં હોય) તે અતિચાર લાગ્યા હોય તે સર્વેની હું નિંદા કરું છું.) * શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વર્ણન નીચે પ્રમાણે છે :विधिना दर्शनाद्यानां, प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि, विशुद्ध्यति विशेषतः ॥ ભાવાર્થ-જેનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ છતાં વિશેષ તથા વિશુદ્ધ થાય છે, તે “દર્શન' આદિ શ્રાવકની (અગિયાર) પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું. એ અગિયાર પ્રતિમાઓનાં નામો સંબોધ પ્રકરણમાં નીચે મુજબ દર્શાવાયાં છે : "दंसण वय सामाइअ, पोसह पडिमा अबंभसच्चित्ते । आरंभ पेसउ दिट्ट-वज्जए समणभूए अ" (શ્રી પ્રતિમા ૮૮) ભાવાર્થ-(૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) કાયોત્સર્ગ પ્રતિમા,-એ પાંચના પાલનરૂપ અભિગ્રહવિશેષએ નામની પાંચ પ્રતિમાઓ તથા (૬) અબ્રહ્મવર્જન (બ્રહ્મચર્ય) પ્રતિમા, (૭) સચિત્તવર્જન પ્રતિમા, () આરંભવર્જન પ્રતિમા, (૯) Dષ્યવર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટવર્જન પ્રતિમા, (૧૧) શ્રમણભૂત પ્રતિમા-આ પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓજાણવી. -ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૬૯૧-૬૯૨) Page #285 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૬૭ અવતરણિકા-શ્રાવકના સમ્યક્વમૂલક બાર વ્રતો તથા જ્ઞાનાદિ પાંચ આચારના ૧૨૪ અતિચારોનો સામાન્યથી અને વિશેષથી પ્રતિક્રમણ કરવા છતાં શ્રાવક પુનઃ પુનઃ છકાય જીવના આરંભમાં પ્રવર્તે છે, તેથી હસ્તિસ્નાન” (હાથી ન્હાયા પછી સૂંઢથી પાછો માથે ધૂળ નાંખે તેમ) ન્યાયની જેમ આરંભકાર્ય થતું હોવાથી પાપની શુદ્ધિ કેમ થાય ? તેવું સમાધાન શાસ્ત્રકાર ભગવંત સમ્યગ્દર્શનનો મહિમા દર્શાવવાપૂર્વક જણાવે છે. [કર્મબંધ એ અધ્યવસાય(લેશ્યા)ના પરિણામરૂપ છે. તે અધ્યવસાય(લેશ્યા)ના અનુક્રમે ૬ પ્રકાર છે. (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજોલેશ્યા, (૫) પધ લેશ્યા અને (૬) શુક્લ લેશ્યાએ પ્રમાણે જેવો અધ્યવસાય તેવો કર્મ-બંધ થાય છે. તેના કર્મ બંધના) પણ ચાર પ્રકાર છે :- (૧) નિકાચિત, (૨) નિધત્ત, (૩) બદ્ધ અને (૪) સ્પષ્ટએ પ્રમાણે છે,, એથી અધ્યવસાયોની તરતમતા એ જ કર્મબંધનનું નિર્ણાયક તત્ત્વ છે) તે નીચેની ગાથા દ્વારા જણાવાય છે. (૩૬-૩) દિહી-સિ ]-સમ્યમ્ દૃષ્ટિવાળો. રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ થવાથી જેને સમ્યક્તની સ્પર્શના થઈ છે, તે “સમ્યગ્દષ્ટિ; અથવા જે સુદેવ, સુગુરુ અને સુધર્મમાં અપૂર્વ શ્રદ્ધા રાખે છે, તે સમ્યગ્દષ્ટિ' અથવા જે જિન-ભાષિત તત્ત્વોમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવે છે, તે “સમ્યગૃષ્ટિ'. સન્ છે દૃષ્ટિ જેની તે દષ્ટિ'. નીવો-[કવ:]-જીવ, આત્મા. ગટ્ટ વિ-[ઘ]-જો કે. દુ-વિવું-ખરું જોતાં. પાવં-[પાપ-પાપને. સમાયરે -[ રેત-સમાચરે છે, કરે છે. વિ-િ[ક્રિશ્ચિત-થોડું. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ મો-[ ~:]-થોડો. સિ-તિ-તેને. રોટ્ટ-મિતિ-થાય છે. વંથો-વિશ્વ:]-બંધ, કર્મ-બંધ. T-[1]-જેથી, કારણ કે-[i]-ન. નિષ-મુનિર્વય-નિર્દય રીતે, નિધુરતાથી. નિકંથ'પદ દેશ્ય છે, તે નિર્દયતા, નિષ્ફરતા કે નિર્લજ્જતાનો અર્થ દર્શાવે છે. ગુરૂ-ત્તેિ -કરે છે. (૩૬-૪) સદિઠી...... . સમ્યક્ત, બાર વ્રત અને સંલેખનામાં લાગેલા કાયિક, વાચિક અને માનસિક અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી તેની તાત્ત્વિક મહત્તા દર્શાવવાના હેતુથી આ ગાથા રજૂ કરવામાં આવી છે. કેટલાક એમ કહે છે કે “પાપની નિંદા કરવી. ગર્તા કરવી, તેમાંથી પાછું ફરવું અને પાછા તે જ પાપોમાં પ્રવૃત્ત થવું, એનો વાસ્તવિક અર્થ કાંઈ નથી. એ ક્રિયા હસ્તિ-સ્નાન જેવી નિરર્થક છે. જેમ એક હાથી સરોવરમાં જઈને સ્વચ્છ જળ વડે સ્નાન કરે છે, અને બહાર આવીને પાછો ધૂળ અને કાદવ સૂંઢ વડે પોતાના શરીર પર ઉડાડે છે, તેથી પુનઃ તે અસ્વચ્છ બની જાય છે, એટલે તેની વાસ્તવિક શુદ્ધિ થતી નથી, પરંતુ તેમનું આ કથન શરીરે મેલ ચડે છે માટે નાહવું નહિ તેના જેવું છે. જયાં મેલ ચડવાની ક્રિયા ચાલુ છે, ત્યાં સ્નાનની અગત્ય આપોઆપ સિદ્ધ થાય છે. જો એ સ્થિતિમાં સ્નાનનો આશ્રય લેવામાં ન આવે તો મેલનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે અને તેથી શુદ્ધિ થવાનો પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. પાપનું પુનઃ અકરણ એ પ્રતિક્રમણનો મુખ્ય અર્થ છે. તો પણ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે નિરંતર લાગતા દોષોની શુદ્ધિ કરવી, એ પણ પ્રતિક્રમણ ગણાય છે. અહીં સાંસારિક પ્રવૃત્તિ Page #287 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૨૯ અને તેમાં રહેલા દોષો મેલસમાન છે અને પ્રતિક્રમણની ક્રિયા તથા તેમાં રહેલા ગુણો સ્નાન-સમાન છે. આથી સમજી શકાશે કે- ‘પ્રતિક્રમણ એય એક પ્રકારનું ભાવ-સ્નાન” છે અને તેના વડે આત્મા ક્રમશઃ પરમ વિશુદ્ધિને પામે છે. પ્રતિક્રમણથી અનુચિત કાર્યો પ્રત્યે જુગુપ્સા પેદા થાય છે, તે કરવા માટેનો મોહ ઘટી જાય છે અને તેની સંપૂર્ણ નિસારતા જેમ જેમ સમજાતી જાય છે, તેમ તેમ તેમાં ફરી પ્રવૃત્તિ કરવાનું મન થતું નથી. કારણવશાત્ એવાં કામો પુનઃ કરવાં પડે છે, તો પણ તેમાં ઉત્કટ રસ આવતો નથી, એટલે આત્માના અધ્યવસાયો નિષ્ફર બનતા નથી. અધ્યવસાયોની તર-તમતા સમજવા માટે “છ પુરુષો અને જંબૂવૃક્ષ તથા “છ લૂંટારા અને ગામનાં દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. (5) જંબૂવૃક્ષ અને છ પુરુષો છ મુસાફરો એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંના પહેલાએ કહ્યું : “આ જાંબૂડાના ઝાડને તોડી પાડીએ તો મન-ગમતાં જાંબૂ ખાઈ શકાય.” બીજાએ કહ્યું: “આખા ઝાડને તોડી પાડવાને બદલે તેનું એક મોટું ડાળું જ તોડી પાડીએ તો આપણું કામ થઈ જશે.' ત્રીજાએ કહ્યું : “એમાં ડાળું પાડવાની શું જરૂર છે ? એક મોટી ડાળીને જ તોડી પાડો ને? એમાંથી આપણને જોઈએ તેટલાં જાંબુ મળી રહેશે.” ચોથાએ કહ્યું “મોટી કે નાની ડાળી તોડવાની જરૂર નથી, માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તોડી પાડો’ પાંચમાએ કહ્યું : “મને તો એ પણ વાજબી જણાતું નથી. જો આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે તો માત્ર જાંબૂડાં જ તોડી લ્યો.' એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે : “ભૂખ શમાવવી એ આપણું પ્રયોજન છે, તો નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, તોડવાની કે તેનાં ફળો પાડવાની ચેષ્ટા શું કામ કરવી? અહીં ઘણાં જાંબૂડાં પોતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાજાં અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવો.” છ લૂંટારા અને ગામ છ લૂંટારાઓએ એક ગામ લૂંટવાનો નિશ્ચય કર્યો. તેમાં એક Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ લૂંટારાએ કહ્યું કે-“ગામમાં જે કોઈ પુરુષ, સ્ત્રી કે પશુ હાથ આવે તેને મારી નાખીને ધન લૂંટવું. બીજાએ કહ્યું : “પશુઓને શા માટે મારવાં ? જો સામનો કરશે તો મનુષ્ય કરશે, માટે પશુઓને મારવા નહિ.” ત્રીજાએ કહ્યું : મનુષ્યોમાં પણ સામનો તો પુરુષો જ કરે છે, માટે સ્ત્રીઓને મારવાની જરૂર નથી.' ચોથાએ કહ્યું “સર્વ પુરુષોને મારવાથી શું લાભ? જેના હાથમાં હથિયાર હોય તેને જ હણવા, કારણ કે સામનો કરશે તો તેઓ જ કરશે.' પાંચમાએ કહ્યું : “બધા હથિયારવાળાને મારવાની જરૂર નથી. જેઓ સામનો કરે તેને જ મારવા.” ત્યારે છઠ્ઠાએ કહ્યું : “ભાઈઓ, એક તો આપણે લૂંટ ચલાવવાનું પાપ કરીએ છીએ અને સાથે સાથે જ માણસોનાં ખૂન કરીશું તો કયા ભવે છૂટીશું ? માટે કોઈને પણ માર્યા વિના માત્ર ધનને જ લૂંટવું અને જરૂર હોય ત્યાં બચાવ કરવો.' એક જ કામ માટે જુદી જુદી વ્યક્તિઓના અધ્યવસાયો કેટલા તીવ્ર અને મંદ હોય છે, તેનો ખ્યાલ ઉપરનાં દૃષ્ટાન્તો બરાબર આપે છે. અધ્યવસાયોની આ તર-તમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દૃષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે તે સરખી નથી. “જેવા અધ્યવસાયો તેવો કર્મબંધ.' એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત બંધનું કારણ બને છે, જયારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને ચોથી વ્યક્તિને અનુક્રમે “નિધત્ત,” “બદ્ધ” અને “પૃષ્ટ' કર્મ-બંધનો અધિકારી બનાવે છે. એટલે અધ્યવસયોની તર-મરતા એ કર્મ-બંધનનું નિર્ણાયક તત્ત્વ છે. પ્રતિક્રમણની ક્રિયા અધ્યવસાયોને ઉત્તરોત્તર નિર્મળ બનાવનારી હોઈને તેનું અનુષ્ઠાન કરનારને શુદ્ધ અને વિશુદ્ધ અધ્યવસાય તરફ લઈ જાય છે, અને તે જ એની મોટી સિદ્ધિ છે. (૩૬-૫) સમ્યગૃષ્ટિ (અવિપરીત બોધ-સમજણવાળો) જીવ જો કે કોઈપ્રસંગે નિર્વાહ ન થવાથી (ન છૂટકે) અલ્પ નિર્વાહ પૂરતું (પાવ ખેતી વગેરે) પાપને આચરે છે તો પણ તેને કર્મ-બંધ અતિઅલ્પ થાય છે, કારણ કે સમ્યગૃષ્ટિજીવ તે પાપોને નિર્દયતાના તીવ્ર અધ્યવસાયથી કરતો નથી. અવતરણિકા–સમ્યગ્દષ્ટિ શ્રાવક અલ્પ પાપબંધ કરે છે પરંતુ જેમ Page #289 -------------------------------------------------------------------------- ________________ વંદિત્ત સૂત્ર૦ ૨૭૧ વિષ અલ્પ હોય છતાં હાનિકારક છે, તેમ તે અલ્પ પાપ પણ સંસારભ્રમણનો જ હેતુરૂપ છે. પ્રતિક્રમણથી એ પાપ કેમ ટળે તેનું સમાધાન નીચેની ગાથાંતર્ગત વૈદ્યના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. (૩૭-૩) તં-[ત)-તેને. uિ-[if]-પણ. દુ-[g)-જરૂર (નિશ્ચયનો ભાવ બતાવે છે.) સાડમvi-[સપ્રતિમાન-પ્રતિક્રમણવાળો થઈને પ્રતિક્રમણ કરીને. 'सह प्रतिक्रमणेन-षड्विधावश्यकलक्षणेन वर्त्तत इति सप्रतिक्रमणम्' (અ. દી.)-ખવિધ આવશ્યક લક્ષણવાળા પ્રતિક્રમણથી સહિત તે સપ્રતિક્રમણ'. અહીં પણ ક્રિયા વિશેષણમાં દ્વિતીયા વિભક્તિ છે. સ-Mવિં -તિ-પરિતાપન-પશ્ચાત્તાપવાળો થઈને, પશ્ચાત્તાપ કરીને. પરિતાપ-પશ્ચાત્તાપ, તેનાથી સહિત તે સરિતાપ. અહીં પણ ક્રિયાવિશેષણમાં દ્વિતીયા વિભક્તિ છે. આ સ્થળે “સMડિમારું' એવો પાઠભેદ પણ ગ્રહણ કરાય છે, તેનો અર્થ “સપ્રતિવીરમ્' એટલે તુલનાથી સહિત થાય છે. આ પદમાં પ્રનો દ્વિર્ભાવ આર્ષ-પ્રયોગથી થયેલો છે. સ-૩રપુ-[સોત્તરભુ-પ્રાયશ્ચિત્તરૂપ ઉત્તરગુણવાળો થઈને. સ-સહિત, ૩ત્તરમુખ-ઉત્તરગુણ વડે, તે સોત્તરમુખ. અહીં પણ ક્રિયાવિશેષણમાં દ્વિતીયા છે. ઉત્તરગુણથી અહીં પ્રાયશ્ચિત્તરૂપ “ઉત્તરગુણ” સમજવાનો છે. “સોત્તર ૨ ગુરૂપવિષ્ટપ્રાયશ્ચિત્તવાન્વિતમ્' (અ. દી.)“સોત્તરગુણ એટલે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત આચરવાથી યુક્ત.” પ્તિ [fક્ષપ્ર-જલદી, શીધ્ર. ૩વસામે-[૩૫મતિ].-ઉપશાન્ત કરે છે, શાંત કરે છે. ૩૫+શમ્'-શાંત કરવું, “૩૫શમતિ-નિમ્રતાપં રોતિ, ક્ષતિ વા Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ वि (આ દી.)-ઉપશમાવે છે એટલે નિમ્રતાપ કરે છે કે ખપાવે છે.” વદિ ત્ર-વ્યાધિમ્ રૂવ-જેમ વ્યાધિને. વ્યાધિ એટલે ખાંસી, દમ, તાવ આદિ રોગો. સુવિઘો[સુશિક્ષત:]-સુશિક્ષિત, સારી રીતે શિક્ષા પામેલો, કુશલ. તો-કા-નિવા-ર્વિત્યિાડડશિતઃ' (અ. દી.) સુશિક્ષિત એટલે રોગનું નિદાન અને રોગની ચિકિત્સા વગેરે કરવામાં કુશલ.” વિક્નો-[વૈદ્ય-વૈદ્ય. જેને વિદ્યા હોય તે વૈદ્ય કહેવાય. વિશિષ્ટ અર્થમાં જે શરીરના રોગનું નિદાન કરવાની તથા તેની ચિકિત્સા કરવાની વિદ્યા જાણે, તે ‘વૈદ્ય કહેવાય. (૩૭-૪) તે ઉપ........વિો . પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવને સાવદ્ય પ્રવૃત્તિ કરવા છતાં અલ્પ કર્મ-બંધ થાય છે, તે વાત ઉપર જણાવી છે. હવે તે અલ્પ બંધ પણ મોક્ષ પ્રાપ્તિમાં અંતરાયરૂપ હોવાથી તેનો નાશ કેમ થાય ? એ પ્રશ્ન વિચારણીય બને છે, જેનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે. જેમ સુશિક્ષિત વૈદ્ય વમન, વિરેચન, લંઘન, બસ્તિકર્મ આદિ ઉપચારો વડે ખાંસી, દમ, તાવ વગેરે રોગોનું શમન કરી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવ પ્રાપ્ત થયેલા અલ્પબંધનો પણ “પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત વડે જલદી નાશ કરી નાખે છે. અહીં પ્રતિક્રમણ' શબ્દ વડે “આત્મ-નિરીક્ષણ, અતિચાર-શોધન અને પાપનિવૃત્તિ' સમજવાની છે. ગત જીવન પર બારીકાઈથી વિચાર કરવો, તે આત્મ-નિરીક્ષણ'. તેમાં જે ક્રિયાઓ અતિચારરૂપ હોય તેને જુદી તારવવી, તે “અતિચાર-શોધન'. અને તેમાંથી મનને નિવૃત્ત કરવું-પાછું વાળી લેવું, તે પાપ-નિવૃત્તિ', “પરિતાપ કે પશ્ચાત્તાપ” શબ્દ અહીં નિંદા, ગહ અને મિથ્યા-દુષ્કૃતનું સૂચન કરે છે. પાપને બૂરું માનવું, વખોડવું કે નિંદવું, તે Page #291 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૦ ૨૭૩ નિંદા', તેનો ગુરુ-સમક્ષ એકરાર કરવો અને દિલગીર થવું, તે ગહ', કરેલી ભૂલને માટે દિલગીરી બતાવવી તે ‘મિથ્યાદુષ્કૃત”, “પ્રાયશ્ચિત” શબ્દ અહીં કાયોત્સર્ગ તથા તપનું સૂચન કરે છે; એટલે કર્મનો અલ્પ બંધ “આત્મનિરીક્ષણ, અતિચાર-શોધન, પાપ-નિવૃત્તિ, નિંદા, ગહ, મિથ્યાદુષ્કૃત, કાયોત્સર્ગ અને તપ” વડે તૂટી જાય છે, કે જેનો સમાવેશ “પ્રતિક્રમણ'ની ક્રિયામાં યથાર્થ રીતે કરવામાં આવ્યો છે. (૩૭-૫) જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને વમન, જુલાબ, લાંઘણ આદિથી તરત શમાવી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યગ્દષ્ટિ જીવ (શ્રાવક) તે અલ્પ કર્મબંધનો પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત રૂપ ઉત્તરગુણ દ્વારા શીઘ્ર ઉપશમાવે છે. અવતરણિકા-હવે તે જ વસ્તુ શાસ્ત્રકાર ભગવંત ગાડિકાદિ વૈદ્યોના દૃષ્ટાંતથી બે ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. (૩૮-૩૯-૩) નહીં-[યથા]-જેમ. વિ- [વિષમ-વિષને, ઝેરને. વિષ એટલે વત્સનાભ (વચ્છનાગ) કે કોઈ પણ પ્રકારનું ઝેર. “રત્ન વિ' (પાઈ. ના.) તે સ્થાવર અને જંગમના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાં સ્થાવર-ઝેરના મૂળ, પત્ર આદિ દસ ભેદો છે અને જંગમ-ઝેરના સાપ, વીંછી આદિ સોળ ભેદો છે. આયુર્વેદમાં ઝેરના નવ પ્રકારો નીચે મુજબ જણાવેલા છે : “વત્સનાભ, હારિદ્ર, સુતક, પ્રદીપન, સૌરાષ્ટ્રિક, ઈંગિક, કાલકૂટ, હલાહલ અને બ્રહ્મપુત્ર.” આ બધાં વિષો રૂક્ષતા, ઉષ્ણતા, તીક્ષ્ણતા આદિ દસ દોષોને લીધે પ્રાણીઓનું તાત્કાલિક મરણ નિપજાવે છે. --[ોકતિ-કોઠામાં ગયેલું, ઉદરમાં ગયેલું. શોકમાં ગયેલું, તે કોષ્ટત, તેને. કોઇ' એટલે ઉદર કે પેટ. મંત-મૂત્ર-વિસારયા-ત્રિ-મૂત્ર-વિશારા:]-મંત્ર અને મૂળના વિશારદો, મંત્ર અને જડી-બુટ્ટીના નિષ્ણાતો. મંત્ર અને કૂન તે મંત્ર-મૂન. તેના વિશR૮ તે મન્ન-મૂત્ર-વિશારદું. “મંત્ર' પ્ર.-૨-૧૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ શબ્દ અહીં ગારુડ આદિ વિષાપહાર મંત્રોનું સૂચન કરે છે અને “મૂળ' શબ્દ કડવી તુંબડી, પિસોડી વગેરેના મૂળને સૂચવે છે. ઉપલક્ષણથી તંત્ર, યંત્ર વગેરે પણ ગ્રહણ કરી શકાય. વિશારદ એટલે વિજ્ઞ, નિપુણ કે દક્ષ. આ પદ ‘વિજ્ઞા' શબ્દનું વિશેષણ છે. વિજ્ઞા-[વૈદ્યા:]-વૈદ્યો. પ્રાચીન કાળમાં વૈદ્યો મંત્ર અને જડી-બુટ્ટી બંનેથી ઉપચારો કરતા હતા, એટલે તેમને માટે-મંત્ર-મૂલ-વિશારદ' એવું વિશેષણ વપરાતું હતું. જુઓ ઉત્ત. અ-૨૦. “વફા રે માયરિયા, વિજ્ઞા-મંત-તિષ્ઠિTI | વીમા સલ્થ-સના, મંત-મૂત્ન-વિસરથી ભારરા” તે વખતે વિદ્યા અને મંત્ર દ્વારા ચિકિત્સા કરનારા ચિકિત્સક એવા આચાર્યો મારે ત્યાં આવ્યા કે જેઓ “અદ્વિતીય શાસ્ત્રકુશલ, શાસ્ત્ર-કુશલ તથા મંત્ર-મૂલ-વિશારદ' હતા.' viતિ-[Mત્તિ]-હણે છે, ઉતારે છે. મૉર્દિકનૈ.]-મંત્રો વડે. તો-[તત:]-તેથી તં-[]-તે. વરૂ-મિતિ]-થાય છે. નિશ્વિયં-[ifવષ-નિર્વિષ, વિષ-રહિત. નિર્ગમ્યું છે, ચાલ્યું ગયું છે. વિષ જેમાંથી, તે નિર્વિષ-વિષરહિત, તેને. પર્વ-વિમ-એ પ્રકારે. કવિદં [વિધY-આઠ પ્રકારનું. “(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય” એ આઠ પ્રકારનું. Page #293 -------------------------------------------------------------------------- ________________ વદિતુ સૂત્ર ૦૨૭૫ મં-[]-કર્મ. કર્મ-આત્મ-શક્તિઓને આવરનાર પુદ્ગલ-વિશેષ. રાજા-રોસ-સમન્નિયં-[TI--સમનતY]-રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલું. ર અને પ તે રાગ-દ્વેષ. તેના વડે સતત-તે સુ-ટ્રેષ-સમનત. સમ્+ સારી રીતે સંપાદન કરવું-મેળવવું, તે પરથી સમજત. માનવંતો-[માનોનયન-આલોચતો, ગુરુ-સમક્ષ પ્રકટ કરતો. આલોચના' શબ્દ માટે જુઓ સૂત્ર ૩૦. અહીં તે ગુરુ પાસે (પાપને) પ્રકટ કરવાના અર્થમાં વપરાયેલો છે. નિવંતો-મુનિન-નિદતો, આત્મ-સાક્ષીએ નિંદા કરતો. fau-[fક્ષપ્રમ-જલદી. રૂ--હણે છે. સુણાવો-સુશ્રાવો]-સુશ્રાવક સારો શ્રાવક તે સુશ્રાવક, સારો શબ્દ અહીં પાંચમા ગુણસ્થાનકને અનુલક્ષીને “ભાવશ્રાવક'ના અર્થમાં વપરાયેલો છે. કહ્યું છે કે : "कय-वयकम्मो तह सीलवं च गुणवं च उज्जु-ववहारी । गुरु-सुस्सूसो पवयण-कुसलो खलु भावओ सड्ढो ॥" “ભાવ-શ્રાવક, વ્રત-કર્મ કરનાર, શીલવંત, ગુણવંત, ઋજુવ્યવહારી (માયા-રહિત વ્યવહારવાળો), ગુરુની શુશ્રુષા કરનાર અને પ્રવચન-કુશલ હોય છે.” (૩૮૩૯-૪) નહીં..લુણાવશો. ઉપરની ગાથામાં જણાવ્યું કે એક સુશિક્ષિત વૈદ્ય જેવી રીતે ખાંસી, દમ, તાવ વગેરે વ્યાધિઓને શમાવે છે, તેમ પ્રતિક્રમણ'નો અનુષ્ઠાતા સમ્યગૃષ્ટિ જીવ “પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત” વડે તે (બાકી રહેલા) અલ્પ કર્મ-બંધનો પણ નાશ કરે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ અહીં પ્રશ્ન એ થાય છે કે ‘કર્મનો બંધ' આગંતુક વ્યાધિ જેવો સામાન્ય નથી પણ દેહમાં વ્યાપેલા વિષ જેવો ભયંકર છે, એટલે તેના નિવારણ માટે ‘પ્રતિક્રમણ' વગેરે સામાન્ય ઉપાયો શું કામના ? તાત્પર્ય કે તેનાથી કાર્ય-સિદ્ધિ થવાનો સંભવ નથી. તેનો ઉત્તર આ બે ગાથાઓમાં આપવામાં આવ્યો છે. કુશલ વૈદ્યો માત્ર સામાન્ય રોગો મટાડનારા જ હોતા નથી, પરંતુ મંત્ર અને મૂલના ઉપયોગમાં પણ નિષ્ણાત હોય છે, એટલે કોઈને સ્થાવર કે જંગમ ગમે તે પ્રકારનું વિષ ચડ્યું હોય, તેને પોતાના મંત્ર-બળથી અથવા જડીબુટ્ટીના પ્રયોગથી ઉતારી નાખે છે અને એ રીતે તેઓ વિષ-ગ્રસ્ત વ્યક્તિને નિર્વિષ બનાવી દે છે. તે જ પ્રમાણે એક શ્રાવક જે વ્રતધારી, શીલવંત, ગુણવંત, ઋજુવ્યવહારી, ગુરુ-શુશ્રુષા કરનાર અને પ્રવચનમાં કુશલ હોય છે, તે આલોચના અને નિંદાનો યથાર્થ મર્મ જાણનાર હોવાથી તેનો વિધિ એવી કુશલતા-પૂર્વક કરે છે કે રાગ અને દ્વેષના બળથી એકઠું થયેલું આઠે કર્મનું ઝે૨ નિઃસત્ત્વ બની જાય છે. પરિણામે તેનો આત્મા કર્મરૂપી વિષથી રહિત બનીને ‘અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય’ને પ્રકટાવે છે. તેથી આલોચના અને પાપ-નિંદાની મુખ્યતાવાળી ‘પ્રતિક્રમણ-ક્રિયા’ એ કોઈ સામાન્ય ઉપાય નથી પણ અચિંત્ય પ્રભાવવાળું અદ્ભુત આયોજન છે, કે જેના લીધે મનુષ્ય જીવનના મહાન ઉત્કર્ષને સાધી ઇષ્ટફલની પ્રાપ્તિ કરી શકે છે. આ ૩૮ તથા ૩૯મી ગાથાઓ વર્ણમેળના છંદમાં છે. તે ‘સિલોગ’ અથવા ‘અનુષ્ટુપ’ છંદમાં છે. (૩૮/૩૯-૫) જેમ શરીરમાં ઝેર વ્યાપ્યું હોય તો મંત્ર-મૂલ-વિશારદ વૈદ્યો તેનો મંત્ર વડે ઉતા૨ કરે છે અને તેથી તે નિર્વિષ થાય છે; તેમ પ્રતિક્રમણ કરનાર ગુણવંત સુશ્રાવક પોતાનાં પાપોની આલોચના અને નિંદા કરતો થકો રાગ અને દ્વેષ વડે ઉપાર્જન કરેલાં આઠે પ્રકારનાં કર્મોને શીઘ્ર ખપાવી દે છે. અવતરણિકા-ફરી તે જ વસ્તુ શાસ્ત્રકાર ભગવંત ભાર ઉતારેલા મજૂરના દૃષ્ટાંતથી નીચેની ગાથા દ્વારા વધારે સ્પષ્ટ કરે છે : Page #295 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર (૪૦-૩) થવાવો-[તપાપ:]-કરેલા પાપવાળો, પાપ કર્યું હોય તેવો, વ્રતને લાગેલા અતિચારવાળો. 'पायति - शोषयति पुण्यं पांशयति वा गुण्डयति वा जीववस्त्रमिति પાપમ્ ।' (અ. દી.). ‘પુણ્યનું શોષણ કરે અથવા જીવરૂપી વસ્રને રજવાળુંમલિન કરે, તે પાપ'. તેનું સ્વરૂપ જ્ઞાનાવરણીય આદિ બ્યાશી પ્રકારની અશુભ કર્મ-પ્રકૃતિરૂપ હોય છે. તથા હિંસા, અસત્ય વગેરે તેના હેતુઓ પણ ‘પાપ’ જ કહેવાય છે. ‘તદ્વેતુ હિંસાઽનૃતાઘપિ પાપમ્ ।'(અ. દી.). આવાં પાપોને કરનારો તે ‘કૃતપાપ’, પાપ કર્યું હોય તેવો. વિ-[૧]-પણ. ૨૦૦ મગુસ્સો-[મનુષ્ય:]-મનુષ્ય, પુરુષ, સ્ત્રી કે નપુંસક. 'मनुष्यः पुमान् स्त्री नपुंसको वा, न तु तिर्यग्- देवादि । मनुष्याणामेव પ્રતિમળયો યત્નાત્ ।' (અ. દી.) ‘મનુષ્ય એટલે પુરુષ, સ્ત્રી કે નપુંસક, નહિ કે તિર્યંચ અને દેવ, કારણ કે પ્રતિક્રમણની યોગ્યતા મનુષ્યોમાં જ હોય છે.' આતો નિવિસ ગુસામે-[ગતોષ્ય નિન્વિત્વા ગુરુસાશે]-ગુરુની સમક્ષ આલોચના કરીને, નિંદા કરીને. મનોવ્ય અને નિન્વિત્થામ+લોય્ અને નિન્દ્ ધાતુનાં સંબંધક ભૂતકૃત્તનાં રૂપો છે. 4 'आ अभिविधिना सकलदोषाणां लोचना गुरुपुरतः प्रकाशना ઞતોષના ।' (ભ. શ. ૧૭, ૩. ૩) મ-મર્યાદા-પૂર્વક સકલ દોષોની લોચના-ગુરુ આગળ પ્રકાશના તે ‘આલોચના’. અથવા ‘આ-અપર થમર્થાલ્યા તોપનું વર્ણનમાવાર્ષ્યાવે: પુરત ત્યાતોષના' (ધર્મ સં. અધિ. ૩) ઞ-અપરાધની મર્યાદાપૂર્વક આચાર્ય વગેરેની સમક્ષ તોવના-નિરીક્ષણ કરવું તે ‘આલોચના’. શાસ્ત્રમાં તેના પર્યાયશબ્દો વિશે કહ્યું છે કે ઃ ‘આલોયના વિયડા, સોહી સન્માવ-વાયળા ચેવ । નિવા-રહ-વિટ્ટા, મછુન્દ્વળ ચ ાટ્ટા ॥” આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવ-દાપના નિંદા, ગહ, વિકુટ્ટન, શલ્યોદ્વાર' એ એકાર્થી શબ્દો છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નિતિ-નિંદા કરાયેલો. નિંદા એ એક પ્રકારની જુગુપ્સા છે, જે પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારની હોય છે. તેમાં સ્વશુદ્ધિને અર્થે પોતાની ભૂલોની નિંદા કરવી તે પ્રશસ્ત છે, અને દ્વેષાદિ-કારણે અન્યની નિંદા કરવી તે અપ્રશસ્ત છે. ગુરુની સાથે તે ગુરુ-સાથે-ગુરુની પાસે, ગુરુની સમક્ષ. ગુરુ-શબ્દથી અહીં ગીતાર્થ ગુરુ સમજવાના છે, કારણ કે અગીતાર્થ ગુરુની પાસે કરેલી “આલોચના' આલોચકની વિશુદ્ધિ કરી શકતી નથી. કહ્યું છે કે : “જીગો ન વિભાળવું, નહિં વરસ સેફ -દિગં | तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ॥" “અગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્તની વિધિને જાણતા નથી, તે કારણે અલ્પ કે અધિક પ્રાયશ્ચિત્ત આપે; તેથી પોતાને અને આલોચકને પણ સંસારમાં પાડે છે.” ટ્રોફ-[ભવતિ]-થાય છે. મન-ટુ-[તિરેર્નયુ:]-ઘણો ખાલી થવાથી હળવો થયેલો. તિ+રિ-ખાલી થવું, તે પરથી તિરે-ઘણી ખાલી થયેલો, તેથી જે તપુ-હળવો થયેલો છે તે તિરેfધુ. તાત્પર્ય કે ઘણો હળવો. ‘તિશન નથુભૂત રૂત્યર્થ '(અદી.) મોરિ-મહa-[અપહૃતમર: રૂવ-ઉતારેલા ભારવાળા જેવો. જેણે ભાર ઉતારી નાખ્યો છે, તેના જેવો. ૩મપત કરાયો છે, પર જેનો, તે ‘મહંત-મ૨.' અપહૃત-ઉતારેલો-દૂર કરેલો. બર-ભાર. પોતાનો ભાર જેણે ઉતારી નાખેલો છે તેવો. મારવો-[મારવ:]-ભારવાહક, મજૂર. મારું વરતીતિ મારવ:'જે ભારનું વહન કરે તે ભારવહ. (૪૦-૪) -પાવો.......મારવો. આલોચના અને નિંદાની મુખ્યતાવાળી પ્રતિક્રમણ-ક્રિયા દરેક Page #297 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૭૯ મનુષ્યને શા માટે ઉપયોગી છે, તેનું કારણ આ ગાથામાં દર્શાવવામાં આવ્યું છે. ‘માથા ૫૨ બોજાનો અતિરેક હોય-બોજો વધારે હોય, તો તેને નીચે ઉતારી નાખવાથી જેમ હળવાપણાનો અનુભવ થાય છે અને આરામ તથા સુખની લાગણી પ્રવર્તે છે, તેમ એક માણસે હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર વગેરે વડે જે જે પાપો કર્યાં હોય તે બધાંનો બોજો પોતાનાં પાપોનું ગુરુ સમક્ષ પ્રકાશન કરવાથી ઊતરી જાય છે. અહીં એટલું સમજવું જરૂરી છે કે પાપોનું પ્રકાશન, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની નિર્મળનિખાલસ ભાવનાપૂર્વક હોવું જોઈએ.' અહીં એક પ્રશ્ન વિચારણીય છે કે પોતાનાં પાપો બીજાની સમક્ષ પ્રકટ કરવાનું કારણ શું ? પોતાની ભૂલ સમજાય એટલે પોતે જ તેની શુદ્ધિ કરી લે તો કેમ ?' આ પ્રશ્નનો ઉત્તર એ છે કે માણસને પોતાનાં પાપોનો પશ્ચાત્તાપ ખરેખર જ થયો હોય તો તેનો ગુરુ-સમક્ષ ખુલ્લો એકરાર કરવો જોઈએ. તેમ કરવાથી મનમાં પેઠેલું ‘શલ્ય’નીકળી જાય છે અને મનની નિર્મલતા થાય છે. જો એ પ્રકારે યોગ્ય ગુરુની આગળ પાપનું પ્રકાશન કરી તેને માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરેલું હોતું નથી, તો તે પાપની સ્મૃતિ વારંવાર આવ્યા કરે છે, તેનાથી મન ડહોળાય છે અને જે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તેના વિશેનો ઉત્સાહ તૂટી છે. ઘણી વખત તો આવી પાપસ્મૃતિથી એટલી બધી નિરાશા થાય છે કે પોતાની ઉચ્ચ માર્ગે જવાની શક્તિ વિશે પણ સંશય ઊભો થાય છે. વળી વ્યવહારમાં જેમ સાક્ષીથી થયેલું કાર્ય મજબૂત બને છે, તેમ યોગ્ય ગુરુની સાક્ષીએ કરેલો પાપનો એકરાર વધુ દૃઢ બને છે અને ફરી જ્યારે પણ તેવા પાપનો પ્રસંગ આવે છે, ત્યારે ગુરુનું સ્મરણ તેમનો ઉપદેશ અને તેમણે આપેલું પ્રાયશ્ચિત્ત વગેરે યાદ આવતાં મોટા ભાગે પાપકર્મથી બચી જવાય છે. બીજો પ્રશ્ન એ છે કે જે માણસને કરેલાં પાપોનો ભાર લાગતો હોય, તે હળવાપણાનો અનુભવ કરે, પણ જેને ભાર જ લાગતો નથી, તેવો માણસ પ્રતિક્રમણ કરે તો તેને હળવાપણાનો અનુભવ શી રીતે થાય ?’ પરંતુ આ પ્રશ્ન અપ્રસ્તુત છે, કારણ કે પાપનો ભાર લાગવો અને તેના અંગે Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ દિલગીર થવું એ જ પ્રતિક્રમણની ક્રિયાનું મૂળ છે, એટલે તેનું અનુસરણ કરનારને હળવાપણાનો અનુભવ થયા વિના રહેતો નથી. તાત્પર્ય કે જે માણસને પાપનો ભાર લાગતો નથી, તે પ્રતિક્રમણની ક્રિયામાં ખરેખરો પ્રવેશ પામ્યો જ નથી અને જે પ્રતિક્રમણની ક્રિયામાં ખરેખરો પ્રવેશ કરે છે, તેનું હૃદય પાપનો ભાર અનુભવી ચૂકેલું હોય છે, તથા તેમાંથી મુક્ત થવાની ભાવના અવશ્ય ધરાવે છે. (૪૦-૫) ભાર ઉતારી નાખવાથી મજૂર જેમ ખૂબ હળવો થાય છે. તેમ પાપ કર્યું (વ્રતને અતિચાર લાગેલા) હોય (સમ્યગૃષ્ટિજીવની વાત ચાલતી હોવાથી અલ્પ પાપવાળો) તેવો પણ મનુષ્ય પોતાનાં પાપોની (વ્રતને લાગેલા અતિચારોની ગુરુ (ગીતાર્થ ગુરુ) પાસે આલોચના અને નિંદા કરવાથી ખુબ હળવો થાય છે. અવતરણિકા-ઉપરની ગાથામાં આલોચનાનો લાભ સમજાવ્યા બાદ આ ગાથામાં શાસ્ત્રકાર ભગવંત પ્રતિક્રમણથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ દર્શાવીને તેનો મહિમા વર્ણવે છે. (૪૧-૩) વ M-[વશ્ય-- આવશ્યક વડે. અવશ્ય કરવા યોગ્ય તે “આવશ્યક'. અવશ્ય સૂર્ણ આવશ્ય. તે માટે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે : "आवस्सयं' अवस्स-करणिज्जं', धुवो निग्गहो' विसोही' य । કયા-છેવ, નાગો- આરદિપ મો° ૫૮૭રા” “(૧) આવશ્યક, (૨) અવશ્વકરણીય, (૩) ધ્રુવ, (૪) નિગ્રહ, (૫) વિશોધિ, (૬) અધ્યયનષક, (૭) વર્ગ, (૮) ન્યાય, (૯) આરાધના અને (૧૦) માર્ગ.” એ દસ આવશ્યકના પર્યાયશબ્દો છે. "समणेण सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ||८७३॥" સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ “આવશ્યક' કહેવાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૦૨૮૧ "जमवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-ऽभिविहिवाई ॥८७४।। अवस्सं वा जीवं करेइ जं नाण-दसण-गुणाणं । संनेज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ॥८७५॥" જે કારણથી અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી તે આવશ્યક છે, અથવા આવશ્યક પદમાં “આ” શબ્દ મર્યાદા અને અભિવિધિ અર્થનો વાચક છે, તેથી મર્યાદા અને અભિવિધિ (વ્યાપ્તિ) વડે ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે “આ” એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન-દર્શન ગુણોવાળો કરે તે “આવશ્યક'. અથવા સાન્નિધ્ય-ભાવના આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક-આવશ્યક કહેવાય છે.” આવશ્યક ક્રિયા બે પ્રકારની છે : “(૧) દ્રવ્ય-આવશ્યક અને (૨) ભાવ-આવશ્યક.” તેમાં શરીરના રક્ષણ માટે થતી ભોજન, શયન, શૌચ આદિ ક્રિયાઓ “દ્રવ્ય-આવશ્યક છે અને આત્માના રક્ષણ માટે થતી સામાયિક વગેરે ક્રિયાઓ “ભાવ-આવશ્યક છે. અહીં “ભાવ-આવશ્યક' પ્રસ્તુત હોવાથી તેનો જ “આવશ્યક” તરીકે વ્યવહાર કરેલો છે. શ્રીનંદીસૂત્રમાં તેના છ પ્રકારો નીચે મુજબ ગણાવેલા છે -'જે વિ तं आवस्सयं ? । आवस्सयं छव्विहं पण्णत्तं, तं जहा-१. सामाइअं, २. चउवीसत्थओ, ३. वंदणयं, ४. पडिक्कमणं, ५. पकाउस्सग्गो, ६. पच्चक्खाणं, સે આવરૂછ્યું ” “તે આવશ્યક કેવું છે ?” આવશ્યક છ પ્રકારનું કહેલું છે, તે આ રીતે :- ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદનક, ૪. પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન.” આ રીતે આવશ્યક કહ્યું.* અહીં “આવશ્યક' શબ્દથી આ “પવિધ આવશ્યક' સમજવાનાં છે. WI-[ણે-એના વડે. સાવો -[શ્રાવ:]-શ્રાવક. ગ વિ-[ T] જો કે. * વિશેષ માટે જુઓ. પ્રબોધટીકા ભાગ પહેલો, પરિશિષ્ટ પહેલું. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વદુરમો [વદુરના ] બહુરવાળો, બહુકર્મવાળો વિદુ એવા રનમ્ વાળો તે વેલ્યું , તેનું પ્રથમાનું એકવચન વદુરના: બહુ-ઘણા, રજકર્મો-બાંધેલાં કર્મો. “બહુરજ' એટલે બહુ બાંધેલાં કર્મવાળો અથવા “બહુરત”—બહુ આસક્ત. “વહુરા: વહુવધ્યમાન વહુરતો વા' (અ. દી.) રો-મતિ-હોય છે. કુઠ્ઠાણામંત૩િ-ડિવાનામ્ અન્તસ્રયા-દુખોના ક્ષયને. દુઃખોની અંતક્રિયા, દુઃખોનો અંત, દુઃખોનો ક્ષય તેને. શાદી [રિષ્યતિ-કરશે, કરે છે. વિરેજ-[ T]-થોડા. વાત્રે-[વાર્તન-કાળ વડે, કાળે કરીને. (૪૧-૪) સાવરૂU......જોબ. આ ગાથામાં આવશ્યક-ક્રિયાની અપૂર્વ મહત્તા પ્રકટ કરવામાં આવી છે કે જેનું એક અંગ પ્રતિક્રમણ-ક્રિયા છે. તેમાં જણાવ્યું છે કે-“શ્રાવક સાવદ્ય કર્મોને કરનારો હોવાથી ઘણાં પાપોને બાંધનાર છે, તેમ છતાં આ આવશ્યક ક્રિયા વડે તે સકલ દુઃખોનો અંત અલ્પ સમયમાં જ કરે છે, એટલે કે તે મુક્તિને પામે છે.” પ્રત્યેક આવશ્યકની વિશિષ્ટતા અને મોક્ષ-સાધકતા આ ગ્રંથનાં ૧ થી ૬ પરિશિષ્ટોમાં દર્શાવેલી છે. (૪૧-૫) જો કે શ્રાવક સાવદ્ય આરંભોને લીધે બહુ અશુભ કર્મવાળો હોય (પાપકર્મમાં આસક્તિવાળો હોય) છતાં તે આ (સામાયિક આદિ છે) આવશ્યક વડે થોડા સમયમાં દુઃખોનો અંત કરશે. * * જો કે દુ:ખના સર્વનાશરૂપ અંતક્રિયામાં આખરી કારણ તો શૈલેશી અવસ્થા યથાખ્યાત” ચારિત્ર છે, તો પણ સુદર્શન શેઠ વગેરેની જેમ શ્રાવકને પ્રતિક્રમણ સર્વ દુઃખના નાશમાં પરંપરકારણ હોવાથી, “પ્રતિક્રમણથી સર્વ દુઃખનો શ્રાવક વિનાશ કરશે” એમ કહ્યું તે પણ બરાબર છે. -ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૩૬૧.) Page #301 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦૨૮૩ અવતરણિકા-મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનું ખ્યાલમાં ન આવે તેવું સૂક્ષ્મપણું હોવાથી, ઈન્દ્રિયોરૂપી અશ્વોનું અતિચપલપણું હોવાથી અને જીવની અત્યંત પ્રમાદબહુલતા હોવાથી સામાયિક આદિ છે આવશ્યક પ્રસંગે અતિચારો કેટલાક યાદ આવે અને કેટલાક યાદ ન આવે; એ રહી ગયેલા અતિચારો પણ આલોચના કરવા યોગ્ય તો છે જ. કહ્યું છે કે : "पायच्छित्तस्स ठाणाई संखाई आई गोअमा ।। अणालोइअं तु इक्कं पि ससल्लं मरणं मरइ ॥" ભાવાર્થ-હે ગૌતમ ! પ્રયશ્ચિત્તનાં સ્થાનકો અસંખ્યાતા છે. અને તેમાંથી એકની પણ આલોચના લેવી રહી ગઈ હોય તો તે શલ્યસહિતના મૃત્યુથી મરે છે. આથી જે અતિચારો યાદ ન આવ્યા હોય તેની પણ સામાન્ય રીતે પ્રતિક્રમણા (આલોચના) આ નીચેની ગાથાથી જણાવે છે. (૪ર-૩) મોયUTI-[માવના–આલોચના. વવિહા-વિહુવિધા-ઘણા પ્રકારવાળી. -[]-ન. ય-f]-અને પણ. સંમિ -[સંસ્કૃત-યાદ આવી, સાંભરી. ડિમ-જો-[પ્રતિમ--પ્રતિક્રમણના સમયે. પ્રતિક્રમણ કરતી વખતે. પ્રતિમ કરવાનો ઋત્તિ તે પ્રતિમ-શક્તિ, તેના વિશે. પ્રતિક્રમણ કરવાનો કાલ સામાન્ય રીતે ઉભય-સંધ્યા છે. તે માટે ધર્મસંગ્રહમાં કહ્યું છે કે “ત વ વ્યવહારજ્વરિત્યેવ વિન્થપ્રામાણ્યાત્ મુરર્ણવસ્ત્રિरजोहरणादि-युक्तेन द्विसन्ध्यं विधिना प्रमार्जितायां भूमौ स्थाने पञ्चाचारविशुद्ध्यर्थं પ્રતિમાં વિધેયમ્ ' (ધ. સં. પૂ. પૃ. ૨૦૯) “એ રીતે વ્યવહારચૂર્ણિ વગેરે ગ્રંથોના પ્રમાણથી મુખવસ્ત્રિકા અને રજોહરણ વગેરેથી યુક્ત થઈને બંને સંધ્યા-વખતે વિધિપૂર્વક પ્રમાર્જલા સ્થાને પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરવું જોઈએ.” સંધ્યા-સમય કોને કહેવાય? તે માટે કહ્યું છે કે :“અહોરાત્રણ યઃ બ્ધિ, સૂર્ય-નક્ષત્રનતઃ | सा च सन्ध्या समाख्याता, मुनिभिस्तत्त्ववेदिभिः ॥" સૂર્ય અને નક્ષત્રોથી વર્જિત અહોરાત્રનો જે સંધિકાળ, તેને તત્ત્વના જાણકાર મુનિઓએ “સળ્યા-સમય' કહ્યો છે. (દક્ષ).” તેની વિશેષ સ્પષ્ટતા નીચે પ્રમાણે કરવામાં આવે છે :'सन्ध्या मुहूर्तमाख्याता, हास-वृद्धौ समा स्मृता ।' સંધ્યાનો સમય એક મુહૂર્ત જેટલો, એટલે બે ઘડી ગણાય છે. તેમાં સૂર્યના ઉદયનો અને અસ્તનો જે સમય હોય તેની એક ઘડી પહેલાંની અને એક ઘડી પછીની-એમ બે ઘડીઓ ગણવી.” જૈન-સમાચારી પ્રમાણે સવારનું પ્રતિક્રમણ લગભગ એવા સમયે + રાત્રિને અંતે કરવામાં આવે તે “રાત્રિક' પ્રતિક્રમણ. તેનો સમય નીચે પ્રમાણે કહ્યો છે : आवस्सयस्स समए, निद्दामुदं चयंति आयरिआ । तह तं कुणंति जह दस-पडिलेहणाणंतरं सूरो ॥" ભાવાર્થ-પ્રતિક્રમણના સમયે આચાર્ય ભગવંત જાગે છે અને પ્રતિક્રમણ ત્યારે શરૂ કરે છે, કે તે પછી કરાતી દશ (વસ્તુની) પડિલેહણા પૂર્ણ થતાં સૂર્યોદય થાય. આ સમય ઉત્સર્ગથી સમજવો, અપવાદે (સકારણે) તો યોગશાસ્ત્રની ટીકામાં તે “રાત્રિક પ્રતિક્રમણ' પાછલી અર્ધરાત્રિથી બીજા દિવસના મધ્યાહ્ન સુધી કરી શકાય છે. કહ્યું છે કે : ધાડપોરિસ ના, રામાવયજ્ઞ પુતાણ I ववहाराभि प्पाया तेण परं जाव पुरिमड्ढे ॥" ભાવાર્થ-આવશ્યકસૂટાની ચૂલિકામાં રાઈ પ્રતિક્રમણ ઉદ્ઘાટ પોરિસી (સૂર્યોદય પછી પોણા પ્રહર) સુધી થઈ શકે એમ કહ્યું છે અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય તો તે પછી પુરિમાદ્ધ (મધ્યાહ્ન) સુધી પણ કરી શકાય છે. ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૫૭૪-૫૭૫) Page #303 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૨૮૫ શરૂ કરવું જોઈએ કે તે થઈ રહ્યા બાદ તરત દશ વસ્તુની પ્રતિલેખના(પડિલેહણા) પૂર્ણ થતાં સૂર્યોદય થતાં તેમ જ સાંજનું પ્રતિક્રમણ એવી રીતે કરવું ઘટે કે અસ્ત થતો સૂર્ય જ્યારે અડધો બૂડેલો(અડધો) દેખાતો હોય, તે અસ્ત સમયે (ગીતાર્થો) પ્રતિક્રમણસૂત્ર (શ્રાવકો વંદિત્તુ સૂત્ર) ભણે છે, એ વચનને અનુસારે દૈવસિક પ્રતિક્રમણનો કાળ સમજી લેવો. પરંતુ આ સમય ન સચવાયો હોય તો મોડેથી પણ એ પ્રતિક્રમણની ક્રિયાનું પાલન કરવું ઘટે . ગૃહસ્થ-જીવનમાં આવું બનવાનો સંભવ વિશેષ છે, કારણ કે તેમાં અનેક જાતની પરાધીનતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે :“વિત્તી-વોલ્ઝેમ્મિ ૩, શિહિો સીમંતિ સિિરયા ૩ । નિરવિવશ્વસ્ત ૩ નુત્તો, સંપુત્રો સંગમો સેવ ॥' ‘આજીવિકાનાં સાધનોનો વિચ્છેદ થતાં ગૃહસ્થ-જીવનનાં સર્વ કાર્યો * (૧) દિવસને અંતે કરવામાં આવે તે પહેલું ‘દૈવસિક' પ્રતિક્રમણ કહેવાય છે. તેનો સમય ઉત્સર્ગ માર્ગે દેવસૂરિષ્કૃત યતિદિનચર્યામાં આ નીચે પ્રમાણે કહ્યો છે अद्धनिबुड्डे बिंबे, सुत्तं कति गीअत्था । - इअ वयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥" ભાવાર્થ-અસ્ત થતો સૂર્ય જ્યારે અડધો બૂડેલો-અડધો દેખાતો હોય, તે અસ્તસમયે ગીતાર્થો પ્રતિક્રમણસૂત્ર બોલે છે, એ વચનને અનુસારે દૈવસિક પ્રતિક્રમણનો કાળ સમજી લેવો. ‘અર્થાત્ સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણસૂત્ર (વંદિત્તુ સૂત્ર) બોલી શકાય તેમ પ્રતિક્રમણ શરૂ કરવું.' દૈવસિક પ્રતિક્રમણનો આ સમય ઉત્સર્ગથી સમજવો, અપવાદે (સકારણે) તો યોગશાસ્ત્રની ટીકામાં તે મધ્યાહ્નનથી માંડીને અર્ધરાત્રિ સુધીનો કહ્યો છે. -ધર્મસંગ્રહ ( ભાગ ૧, પૃ.૫૭૪-૫૭૫) (૨) પાક્ષિક પ્રતિક્રમણ પખવાડિયાને અંતે ચતુર્દશીએ ચાતુર્માસિક પ્રતિક્રમણ ચાર મહિનાને અંતે ચતુર્દશીએ, અને સાંવત્સરિક પ્રતિક્રમણ વર્ષના અંતે ભાદરવા શુદ ચતુર્થીએ કરાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સિદાય છે, તેથી નિરપેક્ષ વૃત્તિવાળાએ તો ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરવું, તે વધુ ઉચિત છે. મૂત્રાપુન-૩ત્તર -[મૂત્રમુગ-૩ત્તશુળ-મૂલગુણ અને ઉત્તરગુણને વિશે. મૂન:-પર્શીવ્રતાનિ' (અ. દી.) “મૂલગુણો' એટલે પાંચ અણુવ્રતો. ‘૩મુ :- સંત ગુણવ્રતાવીન' (અ. દી.) અને “ઉત્તરગુણો’ એટલે સાત ગુણવ્રતો વગેરે. તં નિર્વે નં ર રિામિ-પૂર્વવત્. (૪૨-૪) ગાતો........હિમ. આલોચના' શબ્દનો સામાન્ય અર્થ ગુરુ-સમક્ષ સ્વદોષોનું પ્રકાશન અને પ્રાયશ્ચિત્ત-ગ્રહણ છે. તેમ છતાં કાર્યમાં કારણનો ઉપચાર કરીને આલોચના-યોગ્ય પાપોને અથવા દોષોમાં કારણભૂત પ્રમાદ ક્રિયાને માટે પણ તે શબ્દ વપરાય છે. અહીં “આલોચના' શબ્દ તેવા જ અર્થમાં વપરાયેલો છે. એટલે તેનો અર્થ પાપ-પ્રમાદસ્થાનો-ભૂલો-સ્કૂલનાઓ કે અતિચારો થાય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ અતિસૂક્ષ્મ હોવાથી તેમ જ આત્મા સતત સાવધાન નહિ રહેવાથી સંભવ છે કે પ્રતિક્રમણ-કાલે બધી આલોચનાઓ–બધાં પાપો યાદ ન આવે અને કોઈ પાપ આલોચના વિનાનું રહી જાય કે જે શલ્ય ગણાય છે. તેથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અહીં તમામ સૂક્ષ્મ અતિચારોનું સામાન્ય પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. આ “અતિચારો,” “મૂલગુણ અને ઉત્તરગુણ' સંબંધી સમજવાના છે. અહીં નિંદા અને ગર્તા તેની જ કરવામાં આવી છે. (૪૨-૫) પાંચ મૂલગુણો અને સાત ઉત્તરગુણો સંબંધી આલોચના કરવા યોગ્ય અતિચારો અનેક પ્રકારના હોય છે. તે બધા પ્રતિક્રમણ કરતી વખતે યાદ ન પણ આવ્યા હોય, તેથી અહીં તેને નિંદું છું, તેની ગહ કરું છું. અવતરણિકા-આ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક, પોતાનાથી થયેલાં દુષ્કૃત વગેરેની નિંદા અને ગહ કરવારૂપ પ્રતિક્રમણ કરીને વિનય Page #305 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૦૨૮૭ એ જ જેનું મૂળ છે તેવા) ધર્મની આરાધના માટે ગોદોહિકાસનનો* ત્યાગ કરે છે, અને ઊભો થતાં (ગદ્ય-પાઠ) બોલે છે : 'तस्स धम्मस्स केवलि पन्नत्तस्स'. તે પછી મંગલર્ભિત ગાથાઓ નીચે પ્રમાણે બોલે છે :(૪૩-૩)- [ત ઘમ્મર] [તવ્ય ધર્મસ્ય-તે ધર્મની. તે વિશેષણ અહીં ગુરુ પાસે સ્વીકારેલા ધર્મને માટે વપરાયેલું છે. એટલે તેનો અર્થ તે “ગુરુ પાસે સ્વીકારેલા ધર્મની એમ સમજવાનો છે. “તી ગુરુપાર્વે પ્રતિપન્ન) થર્મસ્ય ' (અ. દી.) “તેનું એટલે ગુરુ પાસે પ્રતિપન્ન કરેલા-સ્વીકારેલા ધર્મનું.' વેતિ-પન્ન-વિત્તિ-પ્રજ્ઞસ્ય-કેવલી ભગવંતો એ પ્રરૂપેલાની. મુદિમ મિ-[કમ્યુત્થિત: અશ્મિ-ઊભો થયો છે. તત્પર થયો છું. અત્યાર સુધી ઉત્કટ આસને બેઠેલા સાધક અહીં ઊભો થાય છે; માટે ઊભો થયો છું' એ કહેવામાં આવે છે. સારી -આરાધના-આરાધના માટે, પાલન માટે. =રા-સેવા કરવી, તે પરથી ‘મારાથના'-સેવા. વિશિષ્ટ અર્થમાં તે નિરતિચાર-પાલના કે સમ્યકુ-પાલના માટે વપરાય છે. “આરાધનાનિરતિવીરતયાનુપાનના' (ભ. શ. ૮. ઉ-૧૦.ની ટીકા) “મારાંધનાર્યસપાનનાર્થમ્ !' (અદી.) વિમો રિ-[વિરતઃ Iિ]-હું વિરત થયો છું, હું વિરામ પામ્યો છું, હું નિવૃત્ત થયો છું. વિ+-વિરામ પામવું. તે પરથી વિરત-વિરામ પામેલો. વિરહUTU-[વિરાધનાયા:]-વિરાધનાથી, ખંડનાથી. વિરાધના' શબ્દની વિગત માટે જુઓ સૂત્ર ૬. * અહીં કોઈ ‘ઉત્કટિકાસન' પણ કહે છે. -[ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૪] . Page #306 -------------------------------------------------------------------------- ________________ તિવિહેળ-[fxવિષેન]-ત્રણ પ્રકારે. ‘ત્રિવિધન મનો-વાદ્-બાયૈઃ ।' (અદી.). ‘ત્રિવિધે એટલે મન, વચન અને કાયા વડે.' ૨૮૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પડિતો-[પ્રતિજ્રાન્ત:]-પડિક્કમતો, પ્રતિક્રમણ કરતો, નિવૃત્ત થતો. વંદ્વામિ-[વન્દે] હું વાંદું છું. બિળે-[બિનાન્]-જિનોને. ચડવ્વીસ-[ઋતુવિજ્ઞતિમ્]- ચોવીસને. (૪૩-૪) તસ્ય ધમ્મK....... વડળીસ. સામાન્ય અને વિશેષ પ્રકારની આલોચના-પૂર્વક અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી તેના પ્રરૂપકો પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે મંગલરૂપેવંદન-નિમિત્તે આ ગાથા બોલવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયા ધર્મારાધનાનું એક મુખ્ય અંગ છે કે જે ધર્મનો સ્વીકાર ગુરુ પાસે કરવામાં આવે છે. આ ધર્મના મૂળપ્રરૂપક સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વર ભગવંતો છે. તેમણે ‘સાધુ-ધર્મ’ અને ‘શ્રાવક-ધર્મ’ એમ બે પ્રકારની ધર્મારાધના બતાવી છે, તેમાં ગુરુ-સમક્ષ બાર પ્રકારના ‘શ્રાવક-ધર્મ’નો સમ્યક્ત્વ સાથે સ્વીકાર કરવો અને તેના પાલનમાં પ્રયત્નવંત રહેવું, એ ‘શ્રાવક-ધર્મ’ની આરાધના છે. આવી આરાધના માટે તત્પર થનારે વિરાધનાથી વિરત થવું જોઈએ, કારણ કે જ્યાં વિરાધના હોય ત્યાં આરાધનાનો સંભવ નથી. એટલે ‘વિઓ મિ વિહળા'-હું વિરાધનાથી વિરત થયો છું, એ શબ્દો ઉચ્ચારવામાં આવે છે. પરંતુ વિરાધનામાંથી વિરામ પામવાપણું પણ ત્યારે જ ગણાય કે જ્યારે તમામ દોષોની મન, વચન અને કાયાથી શુદ્ધિ કરી હોય તે હકીકત દર્શાવવાને અહીં ‘તિવિહેળ પડિńતો' એ શબ્દો મૂકવામાં આવ્યા છે. મન, વચન અને કાયાની શુદ્ધિ એ ભાવ-વંદનની સાચી ભૂમિકા છે. ‘પ્રશસ્ત-બાય-વાડ્મન:-પ્રવૃત્તિરિતિ વન્તનમ્' (લ.વિ), એટલે તે વિશુદ્ધિની પ્રાપ્તિ થવાથી વિશુદ્ધ ધર્મના ઉપદેશક અને પરોપકારી એવા જિનવરોને વંદન કરવાની સાચી યોગ્યતા પ્રકટ થાય છે. તે યોગ્યતાના આધારે અહીં ચોવીસ જિનોને વંદન કરવામાં આવે છે. ‘ચોવીસ જિન' Page #307 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૨૮૯ ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં થયેલા છે, તેથી આ વંદન સર્વ ચોવીસ જિનોનેબધી ચોવીસીઓને કરવામાં આવે છે, જો કે ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ તેમાં ઋષભાદિ ચોવીસ તીર્થંકરોની મુખ્યતા છે. આ રીતે આ ગાથા પ્રતિક્રમણ કરનારને આરાધકની કોટીમાં મૂકે છે. શ્રીતીર્થકર દેવોએ મોક્ષ-સાધક અસંખ્ય યોગોની પ્રરૂપણા કરેલી છે. તેમાંના એક એક યોગની આરાધના કરીને અનંત આત્માઓએ સકલ દુઃખોનો ક્ષય કર્યો છે તથા મંગલમય મુક્તિની પ્રાપ્તિ કરી છે. તે સંબંધી વાચક-મુખ્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રની કારિકામાં કહ્યું છે કે : "एकमपि जिनवचनं, यस्मानिर्वाहकं पदं भवति । શ્રયન્ત વીનન્તા, સામયિમત્રપદ્ધિ : ” શ્રીજિનેશ્વર દેવનું એક વચન પણ-જો ભાવપૂર્વક અમલમાં મૂકવામાં આવે તો ભવને તારનારું થાય છે. સંભળાય છે કે એક સામાયિક પદમાત્રની ભાવનાથી અનંત જીવો સિદ્ધ થયા છે.” તેથી પ્રતિક્રમણ પણ મોક્ષમાર્ગની આરાધનાનો એક યોગ છે કે જેની સિદ્ધિ નાના-મોટા તમામ અતિચારોનું શોધન કરવાથી થાય છે. (૪૩-૫) હવે હું કેવલી ભગવંતોએ પ્રરૂપેલા અને ગુરુ પાસે સ્વીકારેલા શ્રાવકધર્મની આરાધના માટે તત્પર (ઊભો) થયો છું અને વિરાધનાથી વિરામ પામ્યો છું; તેથી મન, વચન અને કાયા વડે તમામ દોષોથી નિવૃત્ત થઈને ચોવીસ જિનોને વંદન કરું છું. (અહીં વંલા વિષે વડળીમાં પદથી પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના તથા ઉપલક્ષણથી પાંચ મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોને પણ વંદના સમજવાની છે.) અવતરણિકા-આ પ્રમાણે ભાવ જિનેશ્વરોને નમસ્કાર કરી સમ્યક્તની શુદ્ધિ અર્થે ત્રણ લોકમાં રહેલા શાશ્વત, અશાશ્વત, સ્થાપના જિનેશ્વરોને વંદના માટે ૪૪મી ગાથા જણાવાય છે. પ્રસ્તુત ગાથા (૪૪)ના વિવરણ વિભાગ ૩-૪-૫ માટે જુઓ સૂત્ર ૧૫. ચોથી આવૃત્તિ. Jain Edu31.02-110ational Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અવતરણિકા-ગથા ૪૫થી સર્વસાધુઓને વંદના કરવામાં આવે છે. પ્રસ્તુત ગાથા (૪૫)ના વિવરણ વિભાગ ૩-૪-૫ માટે જુઓ સૂત્ર ૧૬. ચોથી આવૃત્તિ. અવતરણિકા-આ પ્રમાણે ૪૪મી ગાથાથી સર્વ પ્રતિમાઓને અને ૪૫મી ગાથાથી સર્વ મુનિરાજોને નમસ્કારવંદના કરવા વડે શુભ પરિણામની ધારામાં અતિશય વૃદ્ધિ પામતો એવો પ્રતિક્રમણ કરનાર સુશ્રાવક હવે આ નીચેની ગાથાથી ભવિષ્યને માટે પણ શુભ ભાવોની અભિલાષા વ્યક્ત કરે છે. (૪૬-૩) ચિર-મંબિઅ-પાવ-પળાસળીફ-[વિ-સંચિત-પાપપ્રશાશા]-લાંબા કાળથી ઉપાર્જન કરેલાં પાપોને નાશ કરનારી (વડે). વિરાતથી સંવિત તે વિ-સંચિત, તેવું જે પાપ તે વિસંચિત-પાપ, તેનો પ્રાશ કરનારી તે ચિર-સંચિત-પાપ-પ્રળાશની, તેના વડે. આ પદ ‘હાર્’નું વિશેષણ છે. ભવ-સય-સહસ્ય-મહળી!-[ભવ-શત-સહસ્ત્ર-મથા]-લાખો ભવનું મથન કરનારી, લાખો ભવોનો નાશ કરનારી. ભવની શત-સહસ્ત્ર સંખ્યા તે મવ-શત-સહસ્ર. તેનું મથન કરનારી તે મવ-શત-સહસ્રી-મથની, તેના વડે. ભવ એટલે જન્મ-મરણનો ફેરો, શત (એટલે (૧૦૦) સો અને સહસ્ર એટલે (૧૦૦૦) હજાર. સો હજાર એટલે (૧૦૦X૧૦૦૦=૧૦૦૦૦૦) લાખ. મ-મથન કરવું, નાશ કરવો, તે પરથી મથની-નાશ કરનારી. થય]–ચોવીસ જિનેશ્વરોથી નીકળેલી કથા વડે. વડવીસ-બિન-વિખાય-હાફ-[ચતુર્વિશતિ-બિન-વિનિર્મત વડે. - વસ્તુવિજ્ઞતિ સંખ્યાવાળા બિન તે ઋતુવિંશતિખિન, તેમના વડે વિનિર્માંત તે ચતુર્વિશતિબિન-વિનિયંત, તેવી જે કથા તે વંશતિ-બિન-વિનિર્માત-થા, તેના વિનિર્ગત એટલે (જિનેશ્વરના પવિત્ર મુખકમલથી) પ્રગટેલી. વિશેષ-નિર્ગત. ‘કથા' એટલે ધર્મકથા. ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને Page #309 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૯૧ રાજકથા સાવદ્ય છે. જ્યારે ધર્મકથા નિરવધે છે. તેનું પ્રકાશન તીર્થંકરો દ્વારા થાય છે. વોનું-[Tછતું]-જાઓ, પસાર થાઓ. -[મમ]-મારા. ત્રિ-[વિવાદ–દિવસો. (૪૬-૪) વિ-વિવા....દિગદી. વિશેષ આરાધનાને ઇચ્છતો શ્રાવક પોતાનો સમય કેવી રીતે પસાર કરવાને ઇચ્છે ?' તેનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવક પોતાના દિલમાં એવી ભાવના રાખે કે મારા દિવસો જિનેશ્વર ભગવાને કહેલી ધર્મકથાઓનો સ્વાધ્યાય કરવામાં વ્યતીત થાઓ, કે જે કથાઓ લાંબા સમયથી સંચિત થયેલાં પાપોનો નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી છે. શ્રાવકનું મુખ્ય કર્તવ્ય એ છે કે શ્રીતીર્થકર દેવ આગળ જઈને, આચાર્ય ભગવંત પાસે જઈને, ઉપાધ્યાય-ભગવન્ત પાસે જઈને કે સાધુભગવન્ત પાસે જઈને ધર્મનો ઉપદેશ સાંભળવો. શ્રાવકશબ્દની મર્યાદા પણ એ જ સૂચવે છે કે જે સાંભળે તે “શ્રાવક.” “ોતીતિ શ્રાવે: ' તે ઉપદેશ પર બાકીના સમયમાં ચિંતન અને મનન કરવું, તે પણ એનું કર્તવ્ય છે; એટલે શ્રી જિનેશ્વરદેવોએ ધર્મનું રહસ્ય સમજાવવા માટે જે ધર્મ-કથાઓ કહી છે, તે પર ચિંતન-મનન કરવામાં સમય પસાર થાય, તે શ્રાવકને માટે ઇષ્ટ-જરૂરી છે; તેથી અહીં તેવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. કથાનો અર્થ કેવળ વાર્તાઓ નહિ, પણ ધર્મની પુષ્ટિ કરનારી ધર્મદેશનાઓ સમજવાની છે. શ્રીજિનેશ્વરદેવોએ આપેલા બધા ઉપદેશનો સમાવેશ તેમાં થઈ શકે છે. ક્ એટલે કહેવું, બોલવું, વ્યાખ્યાન કરવું, તે પરથી કથા એટલે કથન, વાર્તા, વ્યાખ્યાન કે ઉપદેશ. (૪૬-૫) લાંબા વખતથી સંચિત થયેલાં પાપોનો નાશ કરનારી, લાખો ભવોને મટાડનારી એવી ચોવીસ જિનેશ્વરોથી નીપજેલી (મુખકમલથી પ્રગટેલી) ધર્મકથાઓના સ્વાધ્યાય દ્વારા મારા દિવસો પસાર થાઓ. (અહીં Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પણ ‘વડવીસ નિવિળિય હાફ' એ પદના અર્થમાં પંદર ક્ષેત્રના તીર્થંકરોની ગણના સમજવી) જુઓ સૂત્ર ૧૨, ચોથી આવૃત્તિ. અવતરણિકા-હવે ૪૭મી ગાથાથી આલોકમાં અને જન્માંતર(પરલોક)માં પણ સમાધિ અને બોધિબીજ માટે પ્રાર્થના કરવા વિશે જણાવાય છે. (૪૭-૩-૪) નમ-[મ]-મારા. મંગલમહંતા-[મકૃતમ્ અર્દન્તઃ]-મંગલ છે અર્હતો. સિદ્ધા–[સિદ્ધા:]-સિદ્ધો. સાહૂ-[સાધવ:]–સાધુઓ સુબં-[શ્રુતમ્]-દ્વાદશાંગીરૂપ શ્રુત. ચ-[] અને. ધમ્મો [ધર્મ:]-ધર્મ, ચારિત્રધર્મ. મૂળ ગાથામાંના ધમ્મો પદની અંદર મંગલ તરીકેના ચારિત્રધર્મની સાથે શ્રુતધર્મ આવી જતો હોવા છતાં શ્રુતધર્મને મંગલ તરીકે અલગ લીધેલ છે. તે કેવળ ક્રિયાથી નહીં પણ જ્ઞાાન-ક્રિયા બંને હોય તો જ મુક્તિ થાય, એ વસ્તુ જણાવવા માટે છે. કહ્યું છે કે સમજવાં “યં નળ યિાહીળ, હવા અન્નાળઓ યિા । पासंतो पंगुलो दड्ढो, धावमाणो अ अंधओ ॥" ભાવાર્થ-ક્રિયા વિનાનું એકલું જ્ઞાન-જાણપણું નકામું (હણાયેલું) છે, અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ નકામી (હણાયેલી) છે, અર્થાત્ એકલું જ્ઞાન પાંગળું અને એકલી ક્રિયા આંધળી છે. પરંતુ જ્ઞાન અને ક્રિયા બંનેનો યોગ હોય તો જ મુક્તિ પ્રાપ્ત થાય. અ-[]-અને. અહીં આ શબ્દથી લોકોત્તમરૂપ અને શરણભૂત सम्मद्दिट्ठी देवा - [ सम्यग्दृष्टयः देवा: ] - सम्यग्दृष्टि देवो. રિંતુ [વતુ]-આપો. Page #311 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ' સૂત્ર ૦ ૨૯૩ સમાર્દિ-સિમifથમ-સમાધિને. ત્ર-વિ-અને. વોર્દિ- વિધિ-બોધિને. (આ લોક તથા પરલોકમાં) સમાધિ' તથા “બોધિ' શબ્દની વિગત માટે જુઓ સૂત્ર ૯, ચોથી આવૃત્તિ. (૪૭-૫) અરિહંતો, સિદ્ધો, સાધુઓ, દ્વાદશાંગીરૂપ શ્રુત અને (દર્શન જ્ઞાન ચારિત્રરૂપ) ધર્મ અને મંગળ રૂપ (લોકોત્તમ રૂપ અને શરણભૂત) હો, તથા સમ્યગૃષ્ટિ દેવો મને સમાધિ અને બોધિ (આ લોક તથા પરલોકમાં આપો) અવતરણિકા-અહીં કોઈ કહે છે કે વ્રતધારી શ્રાવકો તો અતિચારોનો સંભવ હોવાથી પ્રતિક્રમણ કરે, પરંતુ અવ્રતી શ્રાવકને અતિચારનો સંભવ નહીં હોવાથી એ પ્રતિક્રમણ ન કરી શકે. તેના પ્રતિકારરૂપે અહીં ચાર હેતુથી પ્રતિક્રમણ કરવાનું છે, તે વાત આ નીચેની ગાથાથી જણાવાય છે. (૪૮-૩) સિદ્ધિા-[તિષિદ્ધાના--પ્રતિષેધ કરાયેલાઓનાં, નિષેધ કરાયેલાઓનાં. પ્રતિ+સિનિષેધ કરવો, મનાઈ ફરમાવવી, તે પરથી પ્રતિષિદ્ધનિષેધ કરાયેલું, તેનાં. સર-[ળે-કરવામાં. ત્રિીમવર-[ીનામું મરો]-કરવા યોગ્ય કૃત્યોને નહિ કરવામાં. -કરવા યોગ્ય. અશરણ-ન કરવું તે. મ-[-અને. પડદvi-[પ્રતિમાનું-પ્રતિક્રમણ, પ્રતિક્રમણની ક્રિયા. સદ્દો -[ શ્રદ્ધાને]-અશ્રદ્ધા થવામાં. ‘શ્રદ્ધાનં-પ્રત્યયાવધારામ' (યશોવિ. કૃત તત્ત્વાર્થટીકા). “શ્રદ્ધાન' એટલે દઢ પ્રતીતિ, તેનો જેમાં અભાવ છે તે શ્રદ્ધાન, તેના વિશે. અહીં Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ શ્રદ્ધાનો સંબંધ શ્રીજિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં જીવાજીવાદિ તત્ત્વો સાથે છે; એટલે જિન-પ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધા ન કરી હોય તેના વિશે, જિન-વચનોમાં વિશ્વાસ ન રાખ્યો હોય તે વિષયમાં. તહીં-તથા]-તે જ રીતે. વિવરી-પરૂવUTU-[વિપરીત-પ્રરૂપUPયાન-વિપરીત પ્રરૂપણાને વિશે, ઉન્માર્ગ-દેશનાને વિશે. વિપરીત એવી જે પ્રપUTI તે વિપરીત પ્રરૂપ, તેના વિશે. વિપરીત એટલે વિરુદ્ધ. “પ્રરૂપ' એટલે વ્યાખ્યાન કે કથન પ્રષ્ટિ પ્રથાના પ્રતા વી પણ પ્રરૂપણા'-પ્રકૃષ્ટ, પ્રધાન કે પ્રગત એવી જે રૂપણા-(એવું જે પ્રદર્શિત કરાયેલું કથન) તે પ્રરૂપણા. મ-વિ-અને. (૪૮-૪) પડિસિદ્ધા.......વિવરી-પરૂવMIણ . - - “વ્રતોની વિરાધના થવાનો સંભવ વ્રતધારીઓને હોય છે, નહિ કે વ્રત-રહિતોને, તેથી પ્રતિક્રમણની ક્રિયા મુખ્યતયા વ્રતવાળાઓને ઘટે છે; પરંતુ વ્રત નહિ ધારણ કરેલા એવા શ્રાવકોને ઘટતી નથી.' એમ જેઓ માને છે તેમને ગાથા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રતિક્રમણની ક્રિયા સર્વ મુમુક્ષુઓ માટે-સર્વ શ્રાવકો માટે છે, કારણ કે નીચેના ચાર હેતુથી પ્રતિક્રમણની આવશ્યકતા ઊભી થાય છે : “(૧) જ્ઞાનીઓએ જે વસ્તુઓનો કે ક્રિયાઓનો નિષેધ કરેલો છે, તેવી ક્રિયાઓ કરી હોય. (૨) જ્ઞાનીઓએ જે વસ્તુઓ કે ક્રિયા કરવાની કહી છે, તે ન કરી હોય. (૩) શ્રીજિનેશ્વરદેવનાં વચનો પર અશ્રદ્ધા કરી હોય. (૪) શ્રીજિનેશ્વરદેવના કથનથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય, કાંઈ પણ વિરુદ્ધ બોલાયું હોય.” પહેલા હેતુથી અઢાર-પાપસ્થાનકોનો સમાવેશ થાય છે, કે જેને Page #313 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર૦ ૨૫ તજવાં યોગ્ય છે. છતાં જો તેનું સેવન થયું હોય તો પ્રતિક્રમણ કરવું ઘટે. બીજા હેતુથી જ આવશ્યક અથવા મહામંત્રશ્રી નવકાર વગેરેની ગણના આદિ કર્તવ્યો કરવા યોગ્ય છે, છતાં તે ન થયાં હોય તો પ્રતિક્રમણ કરવું ઘટે. ત્રીજા હેતુથી જ્ઞાનીઓનાં વચન પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, એટલે શાસ્ત્રમાં કહેલી ભવ્ય, અભવ્ય, નિગોદ વગેરેની સૂક્ષ્મ વાતોમાં સંદેહ ઉત્પન્ન થયો હોય કે ગ્રહણ કરવાની રુચિ ન થઈ હોય, તો પ્રતિક્રમણ કરવું ઘટે છે. ચોથા હેતુથી વિપરીત-પ્રરૂપણા-આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પણ પ્રતિક્રમણ કરવું ઘટે છે. એટલે જેઓ વ્રતધારી ન હોય પણ વ્રત વિનાના શ્રાવક હોય તેને પણ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે. (૪૮-૫) (૧) નિષેધ કરાયેલાં કાર્યો)નું આચરણ કરવાથી, (૨) કરવાયોગ્ય (કાર્યો)નું આચરણ ન કરવાથી, (૩) અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી અને (૪) શ્રીજિનેશ્વરદેવના ઉપદેશથી વિપરીત પ્રરૂપણા કરી હોય એ ચાર હેતુથી (વ્રતધારી શ્રાવકની જેમ અવ્રતી (વ્રત વિનાના) શ્રાવકને પણ) પ્રતિક્રમણ કરવાનું હોય છે. અવતરણિકા-એ પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતે પ્રતિક્રમણના વિષયો તેમ જ ચાર હેતુઓ જણાવવાપૂર્વક (વતી અને અગ્રતી) દરેકને પ્રતિક્રમણ કરવાનું સિદ્ધ કર્યું. હવે સંસારમાં અનાદિકાળથી રહેલા સર્વ જીવોને જુદા જુદા ભવોમાં પરિભ્રમણ કરતાં બીજા જીવોની સાથે વૈર વિરોધ થયા હોવાનું સંભવિત હોવાથી આ નીચેની ગાથા દ્વારા એ અનંતભવોમાંના અનંત જીવો સંબંધીના વૈર વિરોધની ક્ષમાપના વડે પ્રતિક્રમણ જણાવાય છે. (૪૯-૩) સ્વામિ-[ક્ષમયf]-હું ખમાવું છું, મારા વડે થયેલા દોષોની ' ક્ષમા માગું છું. હું સહન કરાવું છું. ક્ષ- આ ધાતુ પહેલા ગણમાં આત્માનપદનું ક્રિયાપદ છે. અને તેનું પ્રથમ પુરુષ એકવચનનું રૂપ ક્ષણે થાય છે. તેમજ તે ચોથા ગણનું પરસ્મપદનું ક્રિયાપદ છે અને તેનું રૂપ ક્ષાણાનિ થાય છે. તેનું પ્રેરક રૂપ ક્ષયામિ વગેરે થાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સત્રની [સર્વાનું નીવાન-સર્વ જીવોને, સર્વ જીવો પાસે. સર્વ જીવોથી ચૌદ રાજલોકમાં રહેલા તમામ જીવો સમજવાના છે. ગાથા ૪૯-૫૦ આ બન્ને ગાથાઓ આવશ્યકસૂત્ર-પ્રતિક્રમણ અધ્યયનના અંતમાં આવેલી છે.-(મા. નિ. વી. દિ. વિ. પૃ. ૨૪૨ મ) સલ્વે-[સર્વે-સર્વે-બધા. નીવામુનીવ-જીવો. વસંતુ-[ક્ષાગતું-ક્ષમા કરો. છે- -મને મિત્ત-મૈત્રી-મૈત્રી, મિત્રતા. fમ-સ્નેહ કરવો, ભલી લાગણી પ્રદર્શિત કરવી; તે પરથી મિત્રસ્નેહ કરનાર, ભલી લાગણી પ્રદર્શિત કરનાર, તેનો ભાવ તે મિત્રતા. મિત્રી માવ: વી મૈત્રી'. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં મૈત્રી ભાવનાનો અર્થ નીચે પ્રમાણે કરેલો છે - "मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । મુખ્યતા વચ્ચેષા, મતિર્મંત્રી નિરાતે ૧૨૮ા” કોઈ પણ પ્રાણી પાપ ન કરો, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ, આવી બુદ્ધિ તે “મૈત્રી કહેવાય છે. મૈત્રી આદિ ચાર ભાવનાથી યુક્ત અનુષ્ઠાનને જ ધર્મ કહ્યો છે, તેથી ધર્મના અર્થીને તે ચારે ભાવનાની આવશ્યકતા તો છે જ. પરંતુ પ્રમોદ વગેરે ત્રણે ભાવનાની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિમાં મૈત્રીનો અભાવ પ્રતિબંધ કરે છે. અર્થાત જો મૈત્રીભાવ ન હોય તો પ્રમોદ આદિ ત્રણ ભાવો ઉત્પન્ન થઈ શકતા નથી. જો મૈત્રી હોય તો પ્રમોદ વગેરે બીજી ત્રણે ભાવના ન હોવા છતાં તે ત્રણેની ઉત્પત્તિ વગેરેમાં સુલભતા થાય છે. માટે “મારે સર્વ જીવો સાથે મૈત્રી હો' એમ વારંવાર કહેવાય છે. -તાત્ત્વિક પ્રશ્નોત્તરાણિ (પૃ. ૨૦૧-૨) છે-[E]-મારે. Page #315 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૨૯૭ સત્રમૂ-સિર્વભૂતેષુ-સર્વ ભૂતો પ્રત્યે, સર્વ જીવો પ્રત્યે. સર્વા ભવનાત્ મૂત: I’–સર્વદા હોવાથી “ભૂત” અથવા “અપૂવન, મતિ, ભવિષ્યનીતિ ભૂતાનિ'જે થયા હતા, થાય છે અને થશે તે “ભૂત' તેના એકાર્થી શબ્દો પ્રાણ, જીવ અને સત્ત્વ છે. “TM મૂયા નીવામાં સત્તામાં fથાનિ વૈતાનિ ” (આચા. શ્રત. ૧. અ. ૬. ઉ. ૯.) વેરં-વૈર-વૈર, દુશ્મનાવટ. મટ્ટ-[]-મારે. --[]-ન. વેપાછું [વિત]-કોઈની સાથે. (૪૯-૪) રામ.......... પ્રતિક્રમણનું સ્વરૂપ અને તેના હેતુઓ કહ્યા પછી પ્રતિક્રમણની સાર્થકતા ક્યારે કહેવાય ? તે જણાવવાને આ ગાથા રજૂ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે “હું ચૌદ રાજલોકમાં રહેલા સર્વ જીવોની ક્ષમા માંગું છું,'. કારણ કે આ સંસારમાં જન્મ-મરણના ફેરા ફરતાં કોઈ સ્થળ એવું નથી કે જ્યાં આ જીવ એક કરતાં વધુ વાર ઉત્પન્ન થયો ન હોય. એટલે વિવિધ પ્રકારના સંબંધો અને સંપર્કોમાં આવતાં મારા દ્વારા તેમનો કોઈ ને કોઈ પ્રકારે અપરાધ થયો હોય તેવો સંભવ છે. કોઈનો યે અપરાધ કરવો તે અહિંસાદિ ધર્મની મૂળ ભાવનાથી વિરુદ્ધ હોઈને ચારિત્રની નિર્મળતાને દૂષણ લગાડનાર છે, તેથી તેનું પ્રતિક્રમણ તેની શુદ્ધિ સત્વરે થવી ઘટે છે. આવી શુદ્ધિ કરવા માટે ક્ષમાની યાચના કરું છું. ક્ષમા' એટલે ક્રોધનું વિસર્જન, વૈરનો ત્યાગ સહનશીલતા. એના વિના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થઈ શકે જ નહિ. તેથી દશવિધ યતિધર્મમાં તેનું સ્થાન પહેલું છે. અને ક્ષમાશ્રમણ જેવા સૂચક શબ્દની યોજના તેની પ્રધાનતાને લીધે જ થયેલી છે. વળી “વંતિ-સૂરી અરિહંતા’-અરિહંતો ક્ષમા”ને વિશે શૂરવીર હોય છે, એ ઉક્તિ પણ “ક્ષમાધર્મનું ગૌરવ બતાવનારી છે. કહ્યું છે કે : Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ " खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरिआई सव्वाई ||" સુખોનું મૂલ ‘ક્ષાંતિ’-ક્ષમા છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ ‘ક્ષમા' છે; તે મહાવિદ્યાની જેમ સર્વ દુરિતોનો નાશ કરે છે. ‘ક્ષમા’નું મુખ્ય લક્ષણ વૈર-ત્યાગ છે, જે સામાએ કરેલા અપરાધને સહન ન કરવાથી વૈરવૃત્તિને ઉત્તેજન મળે છે. એ વૈરવૃત્તિનો ત્યાગ કરવાથી જ ક્ષમાધર્મનું પાલન શક્ય બને છે. આવું વલણ ધારણ કરવાનું મુખ્ય કારણ એ છે કે વૈરથી વૈર શમતું નથી, પરંતુ ઊલટું વધે છે અને છેવટે એના ધારણ કરનારની સર્વ શાંતિને હરી લે છે; એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અને સ્વભક્ષક એવા વૈરને મૂળમાંથી જ છેદવું, તે ડહાપણ-ભરેલું છે. ‘વસમેન દળે ોહં' અર્થાત્ ઉપશમ વડે ક્રોધને હણવો જોઈએ એ આર્ષવચનનું રહસ્ય પણ એ જ છે. કારણ કે વિશિષ્ટ આધ્યાત્મિક વિકાસ માટે તે એક અનિવાર્ય વસ્તુ છે. વળી પોતાનું બગાડનાર કે સુધારનાર પોતાના આત્મા સિવાય બીજો કોઈ નથી, એ સિદ્ધાન્ત પણ ક્ષમાવૃત્તિને અનિવાર્ય બનાવે છે. અપરાધોની ક્ષમા માગવાની સાથે મૈત્રીભાવ હોવો પણ આવશ્યક છે, કારણ કે મૈત્રીભાવ વિના સંભવિત અપરાધોમાંથી કે હિંસામાંથી બચી શકાતું નથી. મૈત્રીભાવનું મૂળ અહિંસા છે અને અહિંસાનું મૂળ સમત્વ કે આત્મૌપમ્યની ભાવનામાં રહેલું છે. તે સંબંધી મહાપુરુષોએ પ્રચંડ ઘોષણા કરીને જણાવ્યું છે કે :- ‘સત્રે પાળા પિયાડયા, સુ–સાયા, કુલપઙિળતા, અપ્પિય-વા, પિયનૌવિળો, નીવિડ-જામા, સવ્વુત્તિ નીવિયં પિયં । સફ્ળ વિ पाणं पुढो वहं पकुव्वइ, जसि मे पाणा पव्वहिया, पडिलेहाए नो निकरर्णाए, ક્ષ પરિત્રા પવુત્ત્વ, મ્મોવસન્તી ।' (આચારાંગસૂત્ર). ‘બધાં પ્રાણોનેપ્રાણીઓને આયુષ્ય અને સુખ પ્રિય છે, તથા દુ:ખ અને વધ અપ્રિય તથા પ્રતિકૂળ છે. તેઓ જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા હોય છે. બધાને જીવિત પ્રિય છે. પોતાના પ્રમાદને લીધે પ્રાણોને અત્યાર સુધી જે વધ-વ્યથા કરી છે, તેની પ્રતિલેખના (પ્રતિક્રમણ) કરીને, ફરીથી તેવું ન કરવું, તેનું નામ ‘ખરી સમજ' કહેવાય અને એ જ કર્મોની ઉપશાંતિ છે.’ અન્ય શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે-‘આત્મનઃ પ્રતિજ્ઞાનિ પરેષાં ન Page #317 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૨૯૯ સમાવતુ”- “પોતાને જે ન ગમે-દુઃખરૂપ લાગે તેવું વર્તન બીજાઓ પ્રત્યે ન આચરવું જોઈએ.” વળી કહ્યું છે કે :"प्राणा यथाऽऽत्मनोऽमीष्टाः, भूतानामपि ते तथा । માત્મૌપચ્ચેન સર્વત્ર, ત્યાં ફર્વતિ સાધવ: ” ભાવાર્થ-જેમ આપણા પ્રાણો આપણને પ્રિય હોય છે, તેમ બીજા પ્રાણીઓને પણ પોતાના પ્રાણો પ્રિય હોય છે. એવા વિચારથી સાધુ-પુરુષો પોતાના પ્રાણની જેમ બીજા સર્વ જીવ ઉપર દયા કરે છે-સમાન વર્તાવ રાખે છે.” મૈત્રીભાવનું સ્વરૂપ નીચેની પંક્તિઓમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે :“શિવમસ્તુ સર્વગત:, પરિનિરતા મવડુ મૂતાણી: / दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥" ભાવાર્થ-“સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમૂહ બીજાના હિતમાં તત્પર બનો, દોષો નાશ પામો અને સર્વત્ર લોકો સુખી થાઓ.” ૪૯મી ગાથા વર્ણમેળના છંદમાં છે, તેથી તે સિલોગ અથવા અનુષ્ટ્રપ છંદમાં છે. (૪૯-૫) સર્વ જીવોની હું ક્ષમા માગું છું, સર્વે જીવો મને ખમજો . (સહન કરો.) મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે, મારે કોઈ પણ જીવોની સાથે વૈરભાવ નથી. અવતરણિકા-હવે શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કરતાં ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિને માટે અત્યંત મંગલ તરીકે સૂત્રકાર (શાસ્ત્રકાર ભગવંત) અંતિમ ગાથામાં નીચે પ્રમાણે જણાવે છે. (૫૦-૩) પવનદં વિમ્ અદH-આ રીતે હું. ગાત્રોડ્ય-[કાનો-આલોચના કરીને. નિ૩િ-[નિન્તિત્વ-નિંદા કરીને. અરમિ-[ifહત્વા-ગઈ કરીને. દુઝિs (૩)-[ગુપ્લિ7] જુગુપ્સા કરીને અણગમો વ્યક્ત કરીને. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ ગુગુપ્સા એટલે નિંદા, અણગમો કે એક પ્રકારનો તિરસ્કાર. સM-[1] સારી રીતે. તિવિન પવિતો, વંમિ ગિળે વડથ્વી-પૂર્વવત્. ગાથા ૪૩ મુજબ. (૫૦-૪) વિમર્દ.......વડત્રી આ ગાળામાં પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કર્યો છે, તથા અંતિમ મંગલ-દ્વારા વિષયની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે-આ રીતે મેં અતિચારોની આલોચના કરી છે, નિંદા કરી છે, ગર્તા કરી છે અને સમ્યક્ પ્રકારે જુગુપ્સા પણ કરી છે; છતાં ફરી એક વાર મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરતો એટલે કે વિભાવ-દશામાંથી સ્વભાવ દશામાં આવતો હું પરમોપકારી ચોવીસે જિનને વંદન કરું છું. અહીં આલોચનાનો પ્રતિક્રમણના સામાન્ય અર્થમાં પ્રયોગ કરીને તેનાં મુખ્ય અંગો “નિંદા, ગહ અને જુગુપ્સા”નો નિર્દેશ કરેલો છે. આત્મ-સાક્ષીએ અતિચારોને-દોષોને વખોડવા તે નિંદા,” ગુરુ-સાક્ષીએ વખોડવા તે “ગહ' અને તેને માટે હૃદયમાં તીવ્ર અણગમો પેદા થવો તે “જુગુપ્સા” આ ક્રિયાઓ સમ્ય-પ્રકારે એટલે ભાવ-પૂર્વક યથાર્થ વિધિથી મેં કરી છે, છતાં ઉપસંહારરૂપે ફરીને પણ મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરીને અંતિમ-મંગલ તરીકે ચોવીસે જિનને વંદના કરું છું. “આદિ-મંગલ' વિપ્નના નિવારણાર્થે છે, “મધ્ય-મંગલ' ગ્રહણ કરેલા કાર્યની નિર્વિઘ્ન પ્રવૃત્તિ માટે છે અને અંતિમ મંગલ' શિષ્ય-પ્રશિષ્યાદિપરંપરામાં શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થવા માટે છે.* (૫૦-૫) આ રીતે મેં સમ્યફ પ્રકારે (સમ્યફ મૂળ બાર વ્રતોમાં લાગેલા) અતિચારોની આલોચના કરી છે. (એમ જણાવીને “મેં ખરાબ કર્યું’ એ પ્રમાણે આત્મ સાક્ષીએ) નિંદા કરી છે. (અને તે જ સ્કૂલનાઓ * જુઓ વિ.ભા.ગા. ૧૩-૧૪. Page #319 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૦ ૩૦૧ અતિચારોને ગુરુસાક્ષીએ) ગઈ કરી છે, (પાપકારી એવા મને ધિક્કાર છે એ પ્રકારે) જુગુપ્સા કરી છે. હવે હું મન, વચન અને કાયા વડે પ્રતિક્રમણ કરતાં (તમામ દોષોની નિવૃત્તિપૂર્વક) હું ચોવીસે જિનેશ્વરોને વંદના કરું છું. (૬) સૂત્ર-પરિચય જે વીસ સ્થાનકોનું ઉલ્લાસપૂર્વક આરાધના કરવાથી “પુરુષોત્તમપદની પ્રાપ્તિ થાય છે તેમાંનું એક સ્થાનક “આવશ્યક ક્રિયા છે. તેની વ્યાખ્યા શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં આ રીતે કરવામાં આવી છે : 'समणेण सावएण य, अवस्सकायव्वं हवइ जम्हा । अंतो अहोनिसिस्स य, तम्हा आवस्सयं नाम ॥' એટલે તેની ઉપાદેયતા શ્રમણ અને શ્રાવક એ ઉભયને માટે એકસરખી છે. શ્રી “આવશ્યકસૂત્ર'ના છઠ્ઠા અધ્યયનમાં શ્રાવકધર્મને લગતા સંભવિત અતિચારોના આલાપકો આપવામાં આવ્યા છે, તેથી શ્રાવકોએ પ્રતિદિન પોતાના વ્રતમાં લાગેલા અતિચારોનું નિંદા અને ગહ દ્વારા પ્રતિક્રમણ' કરવું સમુચિત* છે. વળી, નિષિદ્ધ ક્રિયાઓનું આચરણ થવાથી, વિધેય ક્રિયાઓનું આચરણ ન થવાથી, સર્વજ્ઞ ભગવંતોનાં વચન પર અશ્રદ્ધા થવાથી તથા શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા થવાથી પણ પ્રતિક્રમણની ક્રિયા આવશ્યક બને છે. આ ઉપરાંત પંચાચારની વિશુદ્ધિ માટે પણ તે અતિ અગત્યની છે. ટૂંકમાં કાદવ અને ધૂળથી ખરડાયેલાને જેટલી જરૂર સ્નાનની છે, તેટલી, બલકે તેથી પણ ઘણી વધારે જરૂર પાપ-પંકથી ખરડાયેલા આત્માઓને “પ્રતિક્રમણ'ની પ્રસ્તુત સૂત્ર શ્રાવકોને આત્મિક શુદ્ધિ કરાવતું હોઈને “શ્રાવક(શ્રાદ્ધ)પ્રતિક્રમણ-સૂત્ર,' “ગૃહિ-પ્રતિક્રમણ-સૂત્ર,” “સમણોવાસગ-પડિક્કમણ-સુત્ત'* + વ્રતોને લગતા અતિચારનું સંશોધન કરનાર પોતાને લગતા અતિચારો પૂરતું વંદિત્તસૂત્ર' બોલતા નથી, પરન્તુ અખંડિત બોલે છે. તે કેવી રીતે સકારણ છે તેનો ખુલાસો ધર્મસંગ્રહના પત્ર ૨૨૩ ૩૪માં નિર્દેશ છે. * પહેલાં બે નામો અર્થદીપિકામાં વપરાયેલાં છે અને છેલ્લું નામ આ સૂત્ર પરની ચૂર્ણિમાં શ્રી વિજયસિંહસૂરિએ આપેલું છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-ર વગેરે નામથી ઓળખાય છે. આ સૂત્રનો પ્રારંભ “વંદિત્ત પદ વડે થતો હોઈને તે “વંદિત્ત-સૂત્ર'ના નામથી પણ ઓળખાય છે. આ સંપૂર્ણ સૂત્ર પચાસ પદ્યમય ગાથાઓમાં રચાયેલું હોઈને સરળતાપૂર્વક કંઠે કરી શકાય તેવું છે, તથા શ્રાવક-જીવનનો સંપૂર્ણ ખ્યાલ આપનારું હોઈને પુનઃ પુનઃ પઠન-મનન કરવા યોગ્ય છે. સૂત્રના પ્રારંભમાં અભીષ્ટની સિદ્ધિ માટે તથા વિપ્નના નિવારણ માટે મંગલાચરણ કરવામાં આવ્યું છે, તથા જે હેતુથી આ સૂત્રની રચના - થયેલી છે, તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. “શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ” એ તેનો સ્પષ્ટ હેતુ છે. ધર્મનું મુખ્ય પ્રયોજન “જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના છે, તેથી પહેલું પ્રતિક્રમણ” તે ત્રણમાં લાગેલા અતિચારોનું કરવામાં આવ્યું છે. આ પ્રતિક્રમણ માત્ર સ્કૂલ દોષોનું જ નથી, પરંતુ સૂક્ષ્મ દોષોનું પણ છે, જે વ્રતના આરાધકે કેટલી યતનાથી ચાલવાનું છે, તેનું સૂચન કરે છે. ત્રીજી ગાથામાં સર્વ પાપના મૂળ-સમા “પરિગ્રહ અને આરંભ'ને લીધે લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે તથા ચોથી ગાથામાં રાગ અને દ્વેષ વડે ઇંદ્રિયો અને કષાયોના અપ્રશસ્ત પ્રવર્તનથી થયેલા દોષોની નિંદા તથા ગહ વડે શુદ્ધિ કરવામાં આવી છે. આ પાંચમી ગાથામાં દબાણ અને પરવશતાથી કરવી પડેલી ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ' વડે ઉત્પન્ન થયેલા દોષોનું તથા છઠ્ઠી ગાથામાં બારે વ્રતોના પાયા-સમાન “સમકિત'માં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. “સમકિત” અથવા “સમ્યગદર્શન'ને વ્રતનો પાયો કહેવાનું કારણ એ છે કે તેના સદૂભાવે વ્રતનું પાલન યથાર્થ થઈ શકે છે, અને તેની ગેરહાજરીમાં વ્રત-પાલનની ભાવના મૂળમાંથી જ ડોલી જાય છે. અહંતો પર પૂરી શ્રદ્ધા હોય તો તેમનાં વચનો ઉપર પણ પૂરી શ્રદ્ધા થાય છે, તો તેમણે પ્રરૂપેલાં વ્રતોની ઉપયોગિતા સંબંધી મનમાં કોઈ પણ જાતની શંકા રહેતી નથી. આ જ વાત ગુરુના વિષયમાં સમજવાની છે. માણસની શ્રદ્ધાને ડોલાવનારી જે પાંચ વસ્તુઓ અહીં રજૂ કરવામાં Page #321 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૩૦૩ આવી છે, તે મનની વાસ્તવિક સ્થિતિનો પરિચય કરાવે છે. માણસ શંકાશીલ થયો કે તેની શ્રદ્ધા સરકવા માંડે છે. ઘડીકમાં એક માન્યતા ધારણ કરવી અને ઘડીકમાં બીજી માન્યતા ધારણ કરવી, એ પણ શ્રદ્ધાને ડહોળી નાખે છે. તે જ રીતે હાથ ધરેલાં કાર્યોમાં, વ્રતનિયમોના ફલમાં શંકા રાખવી, તે પણ શ્રદ્ધાને ઘટાડનારું છે, અને બીજા સિદ્ધાંતો કે મતો તરફ દોરવાઈ જવું ને તેની પ્રશંસા કરવા લાગી જવું, તથા તેમનો સહવાસ વધારવો, એ પણ તેટલું જ નુકસાનકારક છે. જેવા પ્રકારની સાધના તેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. તેથી વિરુદ્ધ વાતાવરણમાં પ્રવેશ કરવો-એ શ્રદ્ધાને ખોઈ નાખવાનાં સાધનોને આમંત્રણ આપવા બરાબર છે. સાતમી ગાથામાં ચારિત્રાચારના પ્રતિક્રમણની ઇચ્છાથી આરંભની નિંદા કરાય છે. આઠમી ગાથામાં ‘શ્રાવકનાં બાર વ્રતો'ની ગણતરી કરી છે : “પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો,” તથા તેનું સામાન્ય ‘પ્રતિક્રમણ’ કર્યું છે. આઠમી ગાથાથી ૩૩મી ગાથા સુધી દરેક વ્રતનું તથા સંલેખનાનું વિશિષ્ટ રીતે પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. અહીં ગણાવેલા અતિચારોમાં નીચેના વિષયો મુખ્ય છે કે જેના તરફ પહેલી તકે લક્ષ્ય આપવું ઘટે છે. તેનું તારણ નીચે મુજબ નીકળી શકે : (૧) નિર્દોષ પ્રાણીને મારવું નહિ. (૨) કોઈ પ્રાણીને સખત બંધને બાંધવું નહિ. (૩) કોઈ પ્રાણીનાં અંગોપાંગ છેદવાં નહિ. (૪) પ્રાણીઓ પાસેથી ગજા ઉપરાંત કામ લેવું નહિ. મતલબ કે ઢોર, મજૂર, નોકર-ચાકર વગેરે પાસેથી દયાધર્મ ન હણાય તે રીતે કામ લેવું. (૫) કોઈને ભૂખ્યાં-તરસ્યાં રાખવાં નહિ. (૬) કોઈના ઉપર આળ ચડાવવું નિહ. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૭) કોઈ છાની વાત કરનાર ઉપર દોષારોપણ કરવું નહિ કે “તમે અમુક જ વાત કરતા હતા.' (૮) સ્ત્રીની યા મિત્રની ગુપ્ત વાત ઉઘાડી પાડવી નહિ. (૯) ખોટી સલાહ આપવી નહિ કે લોકોને ખોટે રસ્તે દોરી જનારાં જૂઠાં ભાષણો કરવાં નહિ. (૧૦) ખોટું નામું લખવું નહિ, ખોટી રસીદો કે ખોટા દસ્તાવેજો બનાવવા નહિ, માલની ખોટી જાહેરાતો આપવી નહિ. (૧૧) ચોરીનો માલ ખરીદવો નહિ. (૧૨) ચોરી માટે કોઈને પ્રેરણા કરવી નહિ. (૧૩) માલમાં કોઈ પણ પ્રકારની સેળભેળ કરવી નહિ. (૧૪) રાજ્યના હિતમાં થયેલા કાયદાઓનું ઉલ્લંઘન કરવું નહિ, દાણચોરી કે કર-ચોરી કરવી નહિ. (૧૫) ખોટાં તોલ કે ખોટાં માપ રાખવાં નહિ, એક વસ્તુ અમુક વજન કે માપની જાહેરાત કર્યા પછી તેને ઓછી આપવી નહિ. (૧૬) પરબારા-ગમન કરવું નહિ. (૧૭) વેશ્યા-ગમન કરવું નહિ. (૧૮) લાજ-મર્યાદાનો ભંગ કરનારું વર્તન કરવું નહિ. (૧૯) વિવાહો આદિ કાર્યો કરવામાં ઉત્સુકતા બતાવવી નહિ. (૨૦) કામ-ભોગ સંબંધી તીવ્ર અભિલાષા રાખવી નહિ. (૨૧) ધંધા અને પ્રવૃત્તિનું ક્ષેત્ર મર્યાદિત કરવું. (૨૨) મોજ-વિલાસનાં સાધનોની તથા પ્રમાણોની મર્યાદા કરવી. (૨૩) નિરર્થક પ્રવૃત્તિ કરવી નહિ. (૨૪) કામોત્પાદક ચેનચાળા કે વાણી-પ્રયોગ કરવા નહિ. (૨૫) અતિવાચાળપણું રાખવું નહિ. Page #323 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૦૩૦૫ (૨૬) શસ્ત્રો સજાવીને તૈયાર રાખવાં નહિ. (૨૭) જરૂરથી વધારે ભોગપભોગની વસ્તુઓ રાખવી નહિ. (૨૮) મન, વચન અને કાયાને નિષ્પાપ બનાવવાનો પ્રયત્ન કરવો, તે માટે રોજ ઓછામાં ઓછી બે ઘડીવાળું ૪૮ મિનિટ પર્યન્તનું સામાયિક નામનું અનુષ્ઠાન કરવું. (૨૯) ઓછામાં ઓછી જરૂરિયાતથી રહેતાં શીખવું, સાંસારિક પ્રવૃત્તિઓની મર્યાદા કરવી. (૩૦) પર્વ-દિવસે ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શરીર વિભૂષા તથા સાવદ્ય વ્યાપાર વગેરેનો ત્યાગ કરી એકાંત સ્થાનમાં ધર્મ-ધ્યાન કરવા માટે પોસહ કરવો. (૩૧) સાધુ-સાધ્વીને અતિથિ માનીને શુદ્ધ આહાર-પાણી વહોરાવવાં તથા બીજી પણ ધર્મ-સાધક જરૂરી વસ્તુઓનું દાન દેવું. તેમની બને તેટલી સેવા-ભક્તિ કરવી. (૩૨) મૃત્યુસમય નજીક આવે ત્યારે અણસણપૂર્વક સમાધિ-મરણ થાય તેવા સઘળા પ્રયત્નો કરવા. આ નિયમો પ્રમાણે વર્તવાથી એક મનુષ્ય વ્યક્તિગત વિકાસ સાધી શકે છે, સામાજિક ધોરણ ઊંચું આવે છે અને પરિણામે રાષ્ટ્રનું નૈતિક ધોરણ પણ ઊંચે ચડી શકે છે. દરેક વ્યક્તિ પોતે સુધરવાનો નિર્ણય કરે અને તે પ્રમાણે વર્તવા લાગે તો સુધારો આપોઆપ થાય છે, જ્યારે બીજાના સુધરવાની આશા રાખવામાં આવે અને પોતે સન્માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરે નહિ તો તેથી વાતાવરણ ઝપાટાબંધ બગડે છે અને પતન અનિવાર્ય બને છે. ચોત્રીસમી ગાથામાં મન, વચન અને કાયાની અપ્રશસ્ત પ્રવૃત્તિને બદલે પ્રશસ્ત પ્રવૃત્તિ કરવાનું સૂચન છે, તથા પાંત્રીસમી ગાથામાં વંદન, વ્રત, શિક્ષા, ગૌરવ, સંજ્ઞા, કષાય, દંડ, સમિતિ, ગુપ્તિ-સંબંધી ન કરવાનું કર્યું હોય અને કરવાનું ન કર્યું હોય, તેનું પ્રતિક્રમણ છે. છત્રીસમી ગાથાથી એકતાળીસમી ગાથા સુધીમાં પ્રતિક્રમણની તાત્ત્વિક-ભૂમિકાને સ્પર્શવામાં આવી છે. તેમાં “પ્રતિક્રમણ' કઈ રીતિએ પ્ર.-૨-૨૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ઉપયોગી છે અને તે મનુષ્યનાં પાપોનો નાશ કરીને તેને કેવી રીતે ઊંચે લઈ જાય છે, તે દાખલા-દલીલપૂર્વક સમજાવવામાં આવ્યું છે. સારાંશ કે સમ્યગદૃષ્ટિને કર્મનો બંધ અલ્પ થાય છે અને તે પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત' દ્વારા શીઘ્ર તૂટી જાય છે. વળી, જેમ માથેથી ભાર ઊતરતાં હળવાપણાનો અનુભવ થાય છે, તેમ કરેલાં પાપોની “નિંદા, ગહ અને આલોચના કરવાથી હળવાપણાનો અનુભવ થાય છે. સાવદ્ય ક્રિયાઓમાં ડૂબી રહેલા આત્માઓનો પણ ઉદ્ધાર કરીને તેમનાં દુઃખોનો સર્વથા નાશ કરનારી આ આવશ્યક ક્રિયા છે. બેતાળીસમી ગાથામાં જણાવ્યું છે કે-“આલોચના' સૂક્ષ્મ અને સ્કૂલ એવા અનેક અતિચારોની કરવાની હોય છે. તેમાંથી પ્રતિક્રમણ-કાલે જે યાદ ન આવ્યા હોય, તે સર્વેનું અહીં “નિંદા અને ગહ' દ્વારા સામાન્ય પ્રતિક્રમણ' કરી લઉં છું. - તેતાળીસમી ગાથામાં ‘વિરાધનામાંથી વિરમવાનો અને “આરાધના'માં તત્પર થવાનો નિર્ણય છે અને તે આરાધનાના પ્રથમ ઉપદેશક પરમોપકારી ચોવીસે જિનોને વંદન કરવામાં આવેલ છે. ચુંમાળીસમી અને પિસ્તાળીસમી ગાથામાં અનુક્રમે સર્વે ચૈત્યો અને સર્વે સાધુઓને વંદના કરવામાં આવી છે, તથા છેતાળીસમી ગાથામાં ચોવીસે જિનવરોએ સ્વમુખેથી પ્રરૂપેલી ધર્મકથાઓનાં શ્રવણ, મનન અને ચિન્તનમાં બધો વખત પસાર થાય એવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. ' સુડતાળીસમી ગાથામાં અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુતજ્ઞાન અને ચારિત્રધર્મને, મંગલ માનવામાં આવ્યા છે અને સમ્યગ્દષ્ટિ-દેવો આગળ સમાધિ” તથા “બોધિ'ની માગણી કરવામાં આવી છે, તથા અડતાળીસમી ગાથામાં “પ્રતિક્રમણ” કયાં કયાં કારણોએ કરવું ઘટે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ચાર કારણો નીચે મુજબ છે : “(૧) નિષિદ્ધ બાબતો કરવી. (૨) વિધેય બાબતો તજી દેવી. (૩) સર્વજ્ઞના સિદ્ધાંતો પર શ્રદ્ધા રાખવી નહિ. (૪) ઉસૂત્ર-પ્રરૂપણા કરવી.” ઓગણપચાસમી ગાથામાં પોતે ચૌદ રાજલોકના સર્વે જીવો પ્રત્યે કરેલા અપરાધોની ક્ષમા માગવામાં આવી છે, તથા તેમને ક્ષમા કરવાનું Page #325 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૩૦૭ કહેવામાં આવ્યું છે. તે સાથે એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે પોતાને કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી પણ મૈત્રીભાવ છે, અને તે સહુનું કલ્યાણ ઇચ્છે છે. પચાસમી ગાથા ઉપસંહારરૂપ છે. તેમાં ‘નિંદા, ગર્હા અને જુગુપ્સા’-પૂર્વક સમ્યક્ પ્રકારે ‘આલોચના' કરવામાં આવી છે, તથા થયેલા દોષોનું મન, વચન અને કાયાથી, ‘પ્રતિક્રમણ' કરતાં ચોવીસે જિનોને પૂર્ણાહુતિનું વંદન કરવામાં આવ્યું છે. ‘કૃતિ પ્રતિક્રમણ સૂત્ર'યાને ‘સાધુ પ્રતિક્રમણ સૂત્ર'ના અંતમાં ‘વંદિત્તુ સૂત્ર’ની છેલ્લી બે ગાથાઓ દૃષ્ટિગોચર થાય છે. વંદિત્તુ સૂત્ર-ગત સમ્યક્ત્વ, બાર વ્રત અને સંલેખનાના અતિચારોને તેમ જ પંદર કર્માદાનને લગતા ઉલ્લેખની, ઉપાસક દશાંગનાં સૂત્રો, આવશ્યક સૂત્ર તેમ જ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના સાતમા અધ્યાયના ૩૮મા તેમજ ૨૦થી ૩૨મા સુધીનાં સૂત્રો સાથે સરખામણી થઈ શકે તેમ છે. વિશેષમાં ‘વંદિત્તુ સૂત્ર’ની ૪૪મી અને ૪૫મી ગાથા ‘જાવંતિચેઈ આઈં’ અને ‘જાવંતિ કે વિ સાહૂ' એ બે તો પૃથક્ સૂત્રરૂપે પણ જોવાય છે. આની છેલ્લી બે ગાથા દિગંબરીય બૃહત્ પ્રતિક્રમણમાં પાઠ ભેદપૂર્વક ઉપલબ્ધ થાય છે. -જૈન સત્યપ્રકાશ વર્ષ ૩, અંક ૭, પૃ ૨૫૭ આ સૂત્ર પર નીચે મુજબ ચૂર્ણિઓ, વૃત્તિઓ, ટીકાઓ કે વ્યાખ્યાવિવરણ રચાયેલાં મળી આવે છે : (૧) ટીકા : શ્રીપાર્શ્વમુનિ-(યક્ષદેવ-શિષ્ય) વિ. સં. ૯૫૬. (ગંભૂતા-ગાંભૃ ગામમાં જંબુ શ્રાવકની સહાયતાથી.) (૨) ચૂર્ણિ શ્રીવિજયસિંહસૂરિ, વિ. સં. ૧૧૮૩માં રચી છે અને શ્રીજિનદેવસૂરિજીએ એ જ વર્ષમાં એના ઉપર ભાસ (ભાષ્ય) રચ્યું છે. એવો અર્થદીપિકામાં ઉલ્લેખ છે. (૩) વૃત્તિ (પડાવશ્યક) શ્રીચન્દ્રસૂરિ, વિ. સં. ૧૨૨૨. (ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરના શિષ્ય). (૪) લઘુવૃત્તિ શ્રીતિલકાચાર્ય યા તિલકસૂરિ (ચક્રેશ્વરસૂરિના શિષ્ય) વિ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સં. ૧૨૯૬. વંદારુવૃત્તિ (શ્રાવકાનુષ્ઠાન વિધિ) શ્રીદેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૦૦ આસપાસ. (૬) વિવરણ : શ્રીતરુણપ્રભસૂરિ, (ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના શિષ્ય) વિ. સં. ૧૪૧૧. (૭) વૃત્તિ શ્રી સોમસુંદરસૂરિ. (૮) અર્થદીપિકા : શ્રી રત્નશેખરસૂરિ (તપાગચ્છીય મુનિસુંદરસૂરિના શિષ્ય) વિ. સં. ૧૪૯૬. ' આ ગ્રંથનું સંપાદન શ્રી આનંદસાગરસૂરિજીએ કર્યું છે અને એની સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી છે. વળી વિષયાનુક્રમ, અવતરણોની અનુક્રમણિકા, વિશેષ નામોની સૂચી અને ઉપયુક્ત પદ્યો અને વાક્યો તેમ જ લૌકિક ન્યાયનો નિર્દેશ કરી એ કૃતિને સાંગોપાંગ બનાવવા તેમણે ઉત્તમ પ્રયાસ સેવ્યો છે. વિશેષ માટે જુઓ જૈન સત્ય પ્રકાશ, વર્ષ-૪, અંક-૭, પૃષ્ઠ-૨૫૭. (૯) બાલાવબોધ : ઉ. શ્રીમેરુસુંદર (ખરતરગચ્છીય રત્નમૂર્તિના શિષ્ય) વિ. સં. ૧૫૨૫. (૧૦) ટીકા : શ્રીદેવચંદ્રસૂરિ. (૧૧) વ્યાખ્યા :- (ધર્મ-સંગ્રહમાં) શ્રી માનવિજય ઉપાધ્યાય, વિ. સં. ૧૭૩૧. આ સિવાય પડાવશ્યકને લગતા અનેક બાલાવબોધોમાં પણ આ સૂત્ર પર વિવરણ થયેલું છે. જિનરત્નકોષ (ભા. ૧, પૃ. ૩૯૦-૩૯૧) પ્રમાણે નીચેનાં વિવરણો છે. (૧૨) ટીકા દેવેન્દ્રસૂરિ (૧૩) ટીકા અજ્ઞાતકર્તક (૧૪) પદપર્યાય મંજરીઅકલંક (૧૫) ટીકા જિનચંદ્ર. (૭) પ્રકીર્ણક આવશ્યકસૂત્રનાં છઠ્ઠી અધ્યયનમાં આવતા શ્રાવક-ધર્મને લગતા Page #327 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્ત સૂત્ર ૦૩૦૯ આલાપકો આ સૂત્રનો આધાર છે. તેના ઉપરથી વંદિતુ સૂત્રની પદ્યાત્મક રચના કરાઈ છે. સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. આ સૂત્રની ૪૮મી ગાથા આ. નિ. ૧૨૮૫ ગાથા તરીકે તથા ૪૯મી અને ૫૦મી ગાથા ચોથા પ્રતિક્રમણ નામના અધ્યયનના અંતે મૂળ સૂત્ર તરીકે આપેલી છે. वंदित्तु सूत्र છંદ : શાસ્ત્રની પરિભાષામાં આ સૂત્રનાં પદ્યો આર્ષ છે, જૈન પરિભાષામાં આ સૂત્રનાં પદ્યો આગમિક છે. જે કાળમાં હજી છંદોને અત્યારના છંદ શાસ્ત્રોમાં મળે છે તેવા નિયત સ્વરૂપો મળ્યાં નહોતાં તે સમયનું આ સૂત્ર છે. પદ્યોના ભાવપૂર્વક થતા પ્રલંબિત પઠનમાંથી નિષ્પન્ન થતા એક પ્રકારના ઘોષને લીધે આ સૂત્રો કર્ણમધુર હતા. સૂત્રપદ્ધતિ પ્રમાણે પઠન કરવામાં પહેલા અને ત્રીજા ચરણ પછી આરામ કરવાનો હોય છે, આવા આરામને “યતિ' કહે છે. જે ગાહામાં યતિ ન આવે તેને વિપુલા' કહે છે અને જે સયતિક દલવાળી હોય તેને “પપ્પા” કહે છે. ખરી રીતે તો ગાહા છંદનો મેળ ચતુષ્કલોનાં આવર્તનોનો છે અને આપણે એ બરાબર સમજીએ તો પછી યતિને કારણે વિલંબનો અવકાશ રહેતો નથી. આથી આ બધા પ્રસંગે યતિનો અર્થ ત્યાં શબ્દનો અંત આવે તેટલો જ કરવો જોઈએ. છંદ શાસ્ત્રમાં આ સ્થાને બીજા લઘુથી પદ શરૂ થાય છે એટલું જ કહ્યું છે પણ યતિ કહી નથી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય “યતિ' શબ્દનો પ્રયોગ ટીકામાં કરે છે અને તે પણ ઉપચારથી. - અહીં યતિભંગના દોષો જે બતાવવામાં આવ્યા છે તે પઠન પાઠનમાં ઉચ્ચારણ વિશેની અનુકૂળતા માટે છે. આ સૂત્રની રચના મોટે ભાગે આગમિક ગાહા અથવા આર્યા છંદમાં છે. અમુક અપવાદો સિવાય બધી ગાથાઓ છંદશાસ્ત્રના નિયમોને મહદંશે અનુકૂળ છે. લગભગ સર્વ ગાથાઓની માત્રા સત્તાવન છે અને તે પૂર્વાર્ધમાં ૩૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧૨+૧૮) અને ઉત્તરાર્ધમાં ૨૭ (૧૨+૧૫) છે. સર્વ ગાહા ગાથાઓના સોળ અંશ (ભાગ) અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બે માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો. પૂર્વાર્ધમાં છઠ્ઠો અંશ જગણ હોય અને ઉત્તરાર્ધમાં છઠ્ઠો અંશ લઘુ હોય. ગુરુ લઘુના ઓછા-વત્તાપણા ઉપરથી ગાહા છંદના ૨૬ ભેદો અથવા પ્રકારો થાય છે. તેમાંથી લગભગ ૧૦ પ્રકારો આ સૂત્રમાં માલૂમ પડે છે. જે ગાથામાં એકે અનુસ્વાર ન હોય તે “આંધળી' કહેવાય, એક અનુસ્વાર હોય તે “કાણી', બે અનુસ્વાર હોય તે “સુનયના' અને જેમાં બે કરતાં વધારે અનુસ્વારો હોય તે મનોહરા' કહેવાય છે. આ પ્રકાર પણ ધ્યાનમાં લેવાય છે. વંદિતુસૂત્ર અંગે વિચારણીય પ્રશ્નો બીજી ગાથામાં (૧) ત્રીજા પાદમાં સુહુનો વાયરો વામાં યનો અર્થ “અથવા' કરવો જોઈએ. ને બદલે વ શબ્દ હોવો જોઈએ પણ તેવો પાઠ મળતો નથી. (૨) બીજા અને ચોથા પાકના અંતિમ અક્ષરો વિકલ્પ “ગુરુ ગણાય છે. ત્રીજી ગાથામાં (૨) રાવળે આ કેરળ પછી બીજી ગાથાનું ત્રીજું પાદ સુમો ય વાયરો વા અધ્યાહાર રહે છે. પશ્ચિમે આત્મપદ કેમ છે? સંસ્કૃત છાયામાં તો પ્રતિમમિ. એવું પરસ્મપદ જ દેખાય છે. પ્રાકૃત ભાષામાં કોઈ પણ ધાતુનો પ્રયોગ કોઈ પણ “પદ' પ્રમાણે કરી શકાય છે, કારણ કે પ્રાકૃતમાં પરસ્વૈપદ કે આત્મપદ જેવો વિભાગ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩) વંદિતુ સૂત્ર ૦ ૩૧૧ (૩) મિં સવં-તેવા સંઘંના અર્થમાં છે અને (૪) તેની બીજી વિભક્તિ પાંચમીના અર્થમાં છે. ચોથી ગાથાના (૧) વંવદ્ધ પછી મસુદ્દે અધ્યાહાર રહે છે. (ર) બીજા પાદમાં વર્દિ તથા વાર્દિ બન્ને ઉપરના અનુસ્વાર લઘુ ગણાય એટલે માત્રામેળ ૧૮નો થાય છે. તેમજ બીજા પાદમાં તથા ચોથા પાદમાં અન્ય અક્ષર દ્વસ્વ હોવા છતાં દીર્ઘ ગણાય છે. (૪) ત્રીજા પાદમાં વાને બદલે વ કરવાનું કારણ માત્રામેળ છે. પાંચમી ગાથામાં શરૂઆતથી જ ગંદ્ધ મસુદં રૂપું અધ્યાહાર રહે છે. (૨) બીજા પાદમાં ઢાળે પછી ય અધ્યાહાર છે તેમ સમજીએ તો જ માત્રામેળ થાય છે. (૩) મનમોને, પોને 5 નિયમોને અહીં સપ્તમી વિભક્તિ ત્રીજીના અર્થમાં છે. છઠ્ઠી ગાથાના (૧) પહેલા પાદમાં ૐ ને બદલે સંવ અને બીજા પાદમાં પસંસી ને બદલે પસંસ માત્રામેળને કારણે મુકાયા છે. સાતમી ગાથાના (૧) અતિચારને બદલે સોના નોંધપાત્ર છે. (૨) અત્ત, પર અને પયટ્ટા ચોથી વિભક્તિમાં છે. (૩) ૩૬ પછી ય છે તેનો અર્થ વા એટલે અથવા થાય છે. (૪) તં-આ સર્વનામ સમુચ્ચયાત્મક છે. આઠમી ગાથાના (૧) પહેલા પાદમાં અવયા ઉપર અનુનાસિક અનુસ્વાર મૂકવો Page #330 -------------------------------------------------------------------------- ________________ . (૨) ૩૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પડે છે. તેથી તે પાચની બાર માત્રા થાય. ત્રીજા પાદમાં નિવરવાવયા ને બદલે સિક્કા મુકાય છે એટલે બાર માત્રા થાય છે. અહીં “વય' (સં. વ્રત) શબ્દ અધ્યાહાર રખાયો છે. નવમી ગાથાના (૧) પહેલા પાદમાં જુવયમ હોય તો પણ છંદશાસ્ત્રના નિયમ પ્રમાણે અંત્ય હૃસ્વ દીર્ઘ થઈ શકે છે. (૨) બીજા પાકના અંતે વિરો એ પ્રમાણે ફેર મૂકી શકાય છે. અગિયારમી ગાથાના (૧) બીજા પાદમાં મતિય હૃસ્વ સંભવિત છે. સંસ્કૃતમાં તે ત્તિ છે. બારમી ગાથાના (૧) પહેલા પાદમાં દરેક શબ્દની પાછળ એક શબ્દ અધ્યાહાર રહે છે કે જેમકે સહસાભ્યાખ્યાન, રહોભ્યાખ્યાન, સ્વદારમંત્ર ભેદ. (૨) બીજા પાદમાં અંત્ય અક્ષર દીર્ઘ થઈ જાય છે. ચૌદમી ગાથાના (૧) બીજા પાદનો અંત્ય સ્વર દીર્ઘ ગણવામાં આવ્યો છે. (૨) રૂડતુત એ તુલાનું કુલ કેમ થયું છે? તુરઝૂડમાણે કયો સમાસ છે ? પંદરમી ગાથાના પહેલા પાદમાં સ્થમાં અને ૩ એ યુગલને સાથે લઈ તેને “ગુરુ' ગણીએ તો માત્રામેળ ૧૨ માત્રાનો થાય છે. તેનો ઉચ્ચાર તે પ્રમાણે કરવાનો છે. સોળમી ગાથાના બીજા પાદમાં વિવાદમાં વી દીર્ઘ હોઈ શકે છે. સત્તરમી ગાથાના પહેલા પાદના ત્રીજા ચતુષ્કલના ઉં પછી યતિ આવે Page #331 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૩૧૩ છે તે ‘યતિ-ભંગ’ કહેવાય. તેથી તે ગાથા ‘વિપુલા' કહેવાય. અઢારમી ગાથાનો પહેલો પાદ થળ- ધન્ન-વિત્ત-વત્સૂ તથા બીજા ૬-સુવન્ને-સુધીનો પાઠ એક સમાસ છે. વલ્યૂ અન્ય હોવાથી દીર્ઘ છે. બીજા પાદમાં પરમાણેની સપ્તમી પંચમીના અર્થમાં છે. તે જ પ્રમાણે દ્રુપદ્ ચરમ્પ માટે સમજવું. ઓગણીસમી ગાથાના ત્રીજા પાદમાં અંતર્ધ્યાનનું અંતરદ્ધા થાય અને તેની બીજી વિભક્તિ ન પણ હોય. એકવીસમી ગાથામાં-ચિત્તે પાઠને બદલે —િત્તે હોઈ શકે છે. ત્રીજા પાદમાં મવાળયાનું સંસ્કૃત મક્ષળતા કર્યું છે, તો શું પાંચમી વિભક્તિ ન જોઈએ ? પાછળ તો ડિમે આવે છે. મવળયા આર્ષ પ્રયોગરૂપે ચાલશે. પાદમાં રૂઘ્ય બાવીસમી ગાથાના ચોથા પાદમાં તમ્બ્રા-સ-વેસ-વિસ-વિસયં હોય તો માત્રામેળ થાય છે. ચોવીસમી ગાથાના ત્રીજા પાદમાં વિન્ને વિદ્-આ રૂપો નિયમિત છે. પચીસમી ગાથાના બીજા પાદમાં થે અને ત્રીજા પાદમાં આમળે છે તે સપ્તમી વિભક્તિ પંચમીના અર્થમાં છે. છવીસમી ગાથાના ત્રીજા પાદમાં ટૂંઽમ્મિ અળદ્રાળુ અને અળઠ્ઠાણ ટૂંકમ્મિ તરીકે સમજવું. આ પશ્ચાનુપૂર્વીનું દૃષ્ટાંત છે. સત્તાવીસમી ગાથામાં (૧) (૨) સુખિન્નાને મળવઢ્ઢાળે તથા સવિને આ ત્રણેય વિશેષણો વિશેષ્યરૂપે છે. સામાદ્ય વિત" અહીં સામાશ્યમાં સપ્તમી વિભક્તિનો લોપ થયો છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ઓગણત્રીસમી ગાથામાં (૧) પહેલા પાદમાં સંથાલ્વારવિહીપાય જે સમાસ છે તેનું (પહેલા પાકની) યતિ માટે વિભાજન કરવું પડે છે. (૨) ઉદ હસ્વ જોઈએ છતાં દીર્ઘ શા માટે ? બને ચાલે. (૩) પHવની સપ્તમી વિભક્તિનો લોપ શા માટે, આર્ષ હોવાથી. (૪) વેવ-એક શબ્દ છે ? એક છે, તેમ જ જુદા જુદા છે. ત્રીસમી ગાથામાં (૧) વિજેમાં વિનો દ્વિર્ભાવ છે તે આર્ષ પ્રયોગ તરીકે ચાલશે. (૨) વિદિશે કે વિહીને ? બને શબ્દો ચાલે. (૩) વવજીરે-બે શબ્દો છે. એકત્રીસમી ગાથામાં (૧) વાનો ય માત્રામેળ માટે છે. તેત્રીસમી ગાથામાં (૧) બીજા પાદમાં છકો અંશ અનુચ્ચાર્ય ગણીએ તો જ ૧૮ માત્રા થાય છે. ચોત્રીસમી ગાથામાં પહેલા પાદમાં ત્રસ્તા અને ત્રીજા પાદમાં મસિસ્પ-આર્ષ પ્રયોગ છે. પાંત્રીસમી ગાથામાં-પહેલા પાકને અંતે યતિભંગ થાય છે. તેથી આ ગાથાને વિપુલા કહે છે. છત્રીસમી ગાથામાં-ત્રીજા પાદમાં તેનો અર્થ તર્થ થાય છે, નિર્દૂધસંઆ શબ્દ “દેશ્ય' છે. સાડત્રીસમી ગાથાના (૧) બીજા પાદમાં પ્રવિં -૫નો દ્વિર્ભાવ આર્ષ પ્રયોગ છે. (૨) ત્રીજા પાદમાં યુવાનેરૂમાં સા શા માટે અને કાર દીર્ઘ શા માટે ? બને બરાબર છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ વંદિતું સૂત્ર ૦ ૩૧૫ (૩) વાર્દિવ જોઈએ. (૪) વિન્નો છે તે વેબ્લો જોઈએ. ઓગણચાલીસમી ગાથાના-ચોથા પાદમાં આઠ વર્ણ જોઈએ પણ નવ વર્ણ છે. ચાળીસમી ગાથાના (૧) બીજા પાદમાં માનોમ અને વિંગિ આ સંબંધક ભૂતકૃદંત છે. સંસ્કૃત છાયા માનો અને નિન્તિત્વી થાય. (૩) બીજા પાકની માત્રા ૧૮ કરવા માટે સિંધિયા કરવું પડે છે. તેવો પાઠ શોધવો. એકતાળીસમી ગાથાના (૧) પહેલા પાદ પછી યતિભંગ છે. પાનો ભંગ કરવો પડે છે. (૨) શાહી-પ્રયોગ બરાબર છે. તેતાળીસમી ગાથાના (૧) પહેલા પાદમાં યતિભંગ થાય છે (૨) સારાહ માં નો ઉચ્ચાર લઘુ કરવો. (૩) બીજા પાદમાં વિરોમમાં ઉપ દીર્ઘ ગણવો જોઈએ. ચુંમાળીસમી ગાથાના-ત્રીજા પાદમાં બન્ને હું ને અનુનાસિક ગણી બન્નેને લઘુ ગણવા જોઈએ તો માત્રા મેળ થાય. પિસ્તાળીસમી ગાથાના-ત્રીજા પાદમાં બેff fક્ષમાં બન્ને અનુનાસિક ગણી લઘુ માત્રાના લેવાય તો જ માત્રા ૧૨ થાય. છેતાળીસમી ગાથાના (૧) પહેલા પાદ પછી યતિભંગ છે. પાસળી; શબ્દને બે ભાગમાં વિભક્ત કરવો પડે છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (ર) પાણીની સંસ્કૃત છાયા પ્રીન્યા થાય અને માની છાયા અથવા થાય છે. ત્રીજી વિભક્તિના જુદા જુદા પ્રત્યયો છે. સુડતાળીસમી ગાથાના-બીજા અને ચોથા પાદમાં અંત્ય લઘુ અક્ષર ગુરુ થાય છે. અડતાળીસમી ગાથાના. (૧) ત્રીજા પાદમાં અન્ય તહીના બન્ને વર્ણોને ગુરુ ગણીએ તો માત્રામેળ થાય એટલે તેનો ઉચ્ચાર લંબાવવો જોઈએ. (૨) ચોથા પાદમાં અન્ય લઘુ અક્ષર “ગુરુ' ગણાય છે. (૩) આ આવશ્યક સૂત્રની બારમી કે પાંચમી ગાથા તરીકે જોવાય છે. ઓગણપચાસમી ગાથાના- પહેલા પાદમાં સાત વર્ગો છે. ગાથા ૪૯-૫૦ આ બન્ને ગાથાઓ આવશ્યકસૂત્ર-પ્રતિક્રમણ અધ્યયનના અંતમાં આવેલી છે. (જુઓ આ. નિ. દી. ભાગ-૨ પૃ. ૧૪૦) પચાસમી ગાથાની શ્રીપાર્થસૂરિએ ટીકા કરી નથી. તે ગાથામાં દુગંછિઉં રૂપ બરાબર છે ? એનો અર્થ ગુણિત્વી થાય છે. ગાડાની પઠન-પદ્ધતિ : ગાહા છંદના ઉચ્ચારણ અંગે છંદ શાસ્ત્રીઓનું સૂચન એવું છે કે-પહેલું પાદ હંસની પેઠે ધીમે ધીમે બોલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પાદ ગજગતિની જેમ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની જેમ ડોલતાં ગાવું.* * પઢાં વી (f) હંસપj, વીu fસદણ વિમિં નાના | તી (ત) | Tગવર (7) लिअं अहिवरलुलिअं चउत्थए गाहा । -પ્રાકૃતપિંગલ. સૂત્ર-૬. Page #335 -------------------------------------------------------------------------- ________________ ३५. आयरियाइ-खामणासुतं' (आचार्यादि-क्षमापनासूत्रम्) આયરિય ઉવજઝાએ સૂત્ર (१) भूबा आयरिय-उवज्झाए, सीसे साहम्मिए कुल गणे अ । जे मे केइ (कया* ) कसाया, सव्वे तिविहेण खामेमि ॥१॥ सव्वस्स समणसंघस्स, भगवओ अंजलिं करिअ सीसे । सव् खमावइत्ता, खमामि सव्वस्स अहयं पि ॥२॥ सव्वस्स जीवरासिस्स, भावओ धम्म-निहिअ निय चित्तो । सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयं पि ॥३॥ (२) संस्कृत छाया आचार्य-उपाध्याये, शिष्ये साधर्मिके कुल-गणे च । ये मे केऽपि (कृताः) कषायाः, सर्वान् त्रिविधेन क्षमयामि । सर्वस्य श्रमण-सङ्घस्य, भगवतोऽञ्जलि कृत्वा शीर्षे । सर्वं क्षमयित्वा, क्षाम्यामि सर्वस्य अहम् अपि ॥ सर्वस्य जीवराशेः, भावतः धर्म-निहित-निज-चित्तः । सर्वं क्षमयित्वा क्षाम्यामि सर्वस्य॑ अहम् अपि ॥ (3) सामान्य भने विशेष अर्थ आयरिय-उवज्झाए-(आचार्य-उपाध्याये)-मायार्य भने उपाध्याय प्रत्ये, + वाहत्तु सूत्र' ५छीन भुठिमो-सूत्र' श्राद्ध प्रतिम सूत्र (प्रमोपटी1) माग ૧માં સૂત્ર નં. ૫ તરીકે મૂક્યું છે. જુઓ પૃષ્ઠ ૮૪, ત્રીજી આવૃત્તિ. x मा सूत्रनी थामी 'usl' छम छे. ★ क्रिया प्रत प्रत्याभ्यान नियुक्ति १२२०/१.८.८४ ८७ मा. मो. 8. पूना. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આચાર્ય અને ઉપાધ્યાયના સંબંધમાં, આવાર્ય અને ઉપાધ્યાય તે આવાોપાધ્યાય તેમના વિશે, તેમના પ્રત્યે. સીત્તે-(શિષ્ય)-શિષ્ય ઉપર. જે શિક્ષણ આપવા યોગ્ય હોય, ઉપદેશ આપવા યોગ્ય હોય તે ‘શિષ્ય’. ‘શાસિતું યોગ્ય: શિષ્યઃ ।' વિશિષ્ટ અર્થમાં સ્વહસ્તે દીક્ષિત શિક્ષિત થયેલો ચેલો, તે ‘શિષ્ય,’ તેના પ્રત્યે. સાઇમ્બિટ્-(સામિ)-સાધર્મિક પ્રત્યે, સમાનધર્મી પ્રત્યે. ‘સમાનેન ધર્મેન વરતીતિ સામિ:-‘સમાનધર્મથી ચાલે તે સાધર્મિક,’ સાધર્મિક,' તેના પ્રત્યે. તળે-[l–ાળે]–‘કુલ' અને ‘ગણ’ પ્રત્યે. ત્ત અને ગળ તે ‘1-ળ’. એક આચાર્યના શિષ્યોનો સમુદાય તે ‘કુલ,’ અને તેવાં ત્રણ કુલોનું નામ ‘ગણ'. તે માટે શ્રીભગવતીસૂત્રની અભયદેવસૂરિષ્કૃત ટીકામાં કહ્યું છે કે : “ડ્થ તં વિશેષં, શાયરિયર્સ અંતર્દ્ર ના ૩ । तिन्ह कुलाण मिहो पुण, सावेक्खाणं गणो होइ ॥ " (શ.૮, ઉં. ૮) ‘અહીં એક આચાર્યની જે સંતતિ, તે ‘કુલ’ જાણવું; અને પરસ્પર અપેક્ષા રાખનારાં એવાં ત્રણ કુલોનો (સમુદાય) એક ‘ગણ’ થાય છે. ઞ-[] અને. ને મે વેજ્ડ (જ્યા) સાયા-(યે મે òપિ (તા:) ઋષાયા:)-મે જે કોઈ કષાયો કર્યા હોય. સવ્વે-(સર્વાન્)-સર્વેને. તિવિહેળ-[ત્રિવિષેન]-ત્રણ પ્રકારે. ત્રિવિધ મન, વચન અને કાયા એ ત્રણ પ્રકાર. છામેમિ-[ક્ષમયામિ]-ખમાવું છું, સહન કરાવું છું, ક્ષમા માગું છું. Page #337 -------------------------------------------------------------------------- ________________ આયરિય ઉવજઝાએ' સૂત્ર ૦૩૧૯ क्षमां ग्राहयामि । तेऽपि सत्त्वा मयि विषेय कलुषतां विमुच्च क्षाम्यन्तु -તિતિક્ષાસુમનનો ભવન્તુ ||-વીતરાગ સ્તોત્ર (ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત, ૧૭મું અષ્ટક નામે શરણ સ્તવની પદયોજનાનો શ્લો. ૬ની ટીકા પૃ. પપ .) સત્ર-સિર્વશ્ય-સર્વ. આ પદ શ્રમણ-સંઘનું વિશેષણ છે. સમuસંપર-[ત્રમM-gશ્ય-શ્રમણ-સંઘને. શ્રમણોનો સંઘ-શ્રમણ-પ્રધાન સંઘ, તે “શ્રમણ-સંઘ,” તેને. અથવા 'श्रमणः प्रधानो यत्र सः साधु-साध्वी-श्रावक-श्राविका-सङ्घश्चतुर्विधः सङ्घः શ્રમણ-સ :- જેમાં શ્રમણ પ્રધાન છે એવો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તે “શ્રમણ-સંઘ'. માવો-[માવત:]-પૂજ્યને. મંત્રિ-મિતિ-અંજલિ (બે હાથ જોડવા તે.) -[કૃત્વા]-કરીને. સી-[શીર્ષ-મસ્તક પર. સબં-[સર્વમ-સર્વને. માવડ્રા-[ક્ષયિત્વ-સહન કરાવીને, ખપાવીને (ક્ષમા માગીને). મમિ-[ક્ષામ]-ખમું છું, સહન કરું છું, ક્ષમા કરું છું. क्षमां ग्राहयामि । तेऽपि सत्त्वा मयि विषये कलुषतां विमुच्य क्षाम्यन्तुતિતિક્ષાસુમનનો મવસ્તુ ને વીતરાગ સ્તોત્ર (ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત, ૧૭મું અષ્ટક નામે શરણ સ્તવની પદયોજનાનો શ્લો. ૬ની ટીકા પૃ. ૫૫ સલ્વસ્થ-નિર્વસ્ય-સર્વને. અર્થ પિ-[કદમf]-હું પણ. નીવરસિસ-[નવરાશેઃ]-જીવરાશિને. નીવરાશિ-જીવોનો સમૂહ, ચોરાશી લાખ જીવ-યોનિમાં રહેલા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જીવોને. માવો-[માવતઃ]-ભાવથી. ભાવ-અંતરનો ભાવ. થH-નિહિ-નિય-ચિત્તો-[ધર્મ-નિહિત-નિન-વિ7:]-ધર્મને વિશે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે, એવો હું. થમાં નિહિત તે ધર્મ-નિહિત, નિક-વિત્ત પોતાનું ચિત્ત; નિહિતસ્થાપન કરેલું, મૂકેલું. ધર્મમાં નિજ-ચિત્તને સ્થાપિત કરનાર. (૪) તાત્પર્યાર્થ માયરિયા–વામUસુ'-આ સૂત્ર વડે આચાર્યાદિને ખમાવવામાં આવે છે, તેથી તેનું નામ “ગારિયા-મણકુત્ત' રાખેલું છે. તેનાં પહેલાં બે પદો પરથી તે “આયરિય-ઉવજઝાએ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. માયિ-૩ -...વામિ. (૨) (ાયરિમ)-આચાર્ય પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૨) (૩વર્ષી)-ઉપાધ્યાય પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૩) (સી)-શિષ્ય પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૪) (સહમિ)-સાધર્મિક પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૫) (ન)-કુલ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૬) (M)-ગણ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; તે (સર્વે) સર્વેને (જીતવા ) મન, વચન અને કાયાથી હું ખમાવું છું. આચાર્ય પોતાના હાથ નીચે રહેલા સાધુઓની વારંવાર સાર-સંભાળ કરે છે, તેમને સદાચારવાળા બનાવવા તેમના દોષોનું તેમને સ્મરણ કરાવે છે (સારણા), તે સાધુઓના ચારિત્રમાં અતિચાર લાગતો હોય કે અનાચાર થતો હોય તો તેનું નિવારણ કરે છે (વારણા), તે સાધુઓ પ્રમાદમાં રહેતા હોય તો તેમને ઈષ્ટ ઉપાયોથી સન્માર્ગે વાળવા પ્રેરણા કરે છે. (ચોયણા), અને કદાચ જરૂર પડે તો વારંવાર પ્રેરણા કરીને અથવા કઠોર શબ્દો કહીને પણ Page #339 -------------------------------------------------------------------------- ________________ ‘આયરિય ઉવજ્ઝાએ’ સૂત્ર ૦ ૩૨૧ તેમને સદાચારમાં-સક્રિયામાં પ્રવર્તાવે છે (પડિચોયણા). એથી સંભવ છે કે આવા કોઈ પ્રસંગે આચાર્યે કાંઈ કહ્યું હોય કે કર્યું હોય અને પોતાને ન રુચ્યું હોય તો તેમના પ્રત્યે મનના ભાવો કલુષિત થયા હોય (અર્થાત્ કષાયનો ઉદય થયો હોય), તેથી ક્ષમા માગવાના પ્રસંગે સહુથી પહેલાં તેમને યાદ કરવામાં આવ્યા છે. જૈન સંઘના બંધારણ મુજબ તેઓ બધા સાધુઓમાં વડા ગણાય છે, એટલે પણ તેમનું સ્મરણ પ્રથમ કરવામાં આવ્યું છે. આચાર્યે સુપરત કરેલા સાધુઓને શ્રુતનું અધ્યયન કરાવવાનું કામ ઉપાધ્યાયનું છે; એટલે તેઓ સાધુઓને નિયમિત ભણાવે છે. તે પ્રસંગે કોઈ વાર ભણવા માટે ઠપકો આપ્યો હોય કે બે કઠોર શબ્દો કહ્યા હોય તે બનવા જોગ છે. આ વસ્તુ પોતાના હિતની હોવા છતાં સંભવ છે કે પોતાને ન ગમી હોય અને તેથી તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો કષાય થઈ આવ્યો હોય, તેથી બીજું સ્મરણ તેમનું કરવામાં આવ્યું છે. શિષ્ય વિનયથી નમ્ર થવાનું છે, બે હાથ જોડી લલાટે લગાડવાના છે અને ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તવાનું છે. તાત્પર્ય કે તેણે ગુરુને વંદન કરીને તથા તેમનો ઉચિત વિનય સાચવીને તેમની પાસે શ્રુત ગ્રહણ કરવાનું છે. તથા તેઓ કાંઈ પણ પૂછે તો વિનયથી હાથ જોડીને તેમની સામે ઊભા રહેવાનું છે; અને ગુરુને સંમત ન હોય તેવું કંઈ પણ કાર્ય કરવાનું નથી. તેથી શિષ્યને વિનય-રહિત, અભિમાનથી અક્કડ કે મનસ્વી વર્તન કરતો નિહાળીને ક્રોધાદિ કષાયોનો ઉદ્ભવ થવા સંભવ છે, તેથી ત્રીજું સ્મરણ તેનું કરવામાં આવ્યું છે. જ્ઞાનાદિ ગુણોમાં સમાન હોવાના કારણે જે સાધુ સમશીલ કે સાધર્મિક છે તેનું વૈયાવૃત્ત્વ શરીર-શુશ્રુષા વડે, અંતરંગ પ્રેમ વડે, ગુણની પ્રશંસા વડે, અવગુણને ઢાંકવા વડે તથા આશાતનાના ત્યાગ વડે કરવાનું છે. એ પ્રસંગોમાં કોઈ કારણે તેમના પ્રત્યે કષાય થયો હોય, તે સંભવિત છે; તેથી ચોથું સ્મરણ તેમનું કરવામાં આવ્યું છે. પોતે જે કુલ અને જે ગણનો સાધુ છે, તેના અંગેની વિવિધ ફ૨જો બજાવતાં અને જવાબદારીઓ અદા કરતાં કોઈ કારણે કષાય ઉત્પન્ન થયો હોય તે સંભવિત છે, તેથી પાંચમું અને છઠ્ઠું સ્મરણ તેમનું કરવામાં આવ્યું છે. પ્ર.-૨-૨૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ રીતે જેમના સહવાસ કે પરિચયમાં આવવાનો પ્રસંગ વધારે બને છે, તેમના પ્રત્યે સેવેલા કષાયોની ક્ષમા પ્રથમ માગવામાં આવે છે. સબસ્સ.... દર્ય પ. કષાય-પ્રતિક્રમણ કરનારો સાધુ આગળ વધીને સકલ શ્રમણ-સંઘને ખમાવે છે. તેના અંગે તે કહે છે-“મસ્તકે હાથ જોડીને પૂજ્ય એવા સકલ શ્રમણ-સંઘની ક્ષમા માગીને હું પણ સર્વેને ક્ષમા આપું છું.” એક આચાર્યની સંતતિ-એક ગુરુનો શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર, એક ગુરુની આજ્ઞામાં વર્તનારા તથા સમાન સામાચારી પાળનારા સાધુઓના સમુદાયનું એક “કુલ' ગણાય છે. પરસ્પર અપેક્ષા રાખનારાં એવાં ત્રણ કુલોનો એક ગણ થાય છે, અને એવા તમામ ગણો ભેગા થઈને એક શ્રમણ-સંઘ' બને છે. એટલે પ્રત્યેક સાધુ શ્રમણ-સંઘનો સભ્ય છે. આ અંગે રજૂ કરેલા આદર્શોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો તથા તેણે ઘડેલા નિયમોનું પાલન કરવું અને તેમ કરીને તેનું ગૌરવ વધારવું, એ પ્રત્યેક શ્રમણનું કર્તવ્ય છે. આ કર્તવ્ય-પાલનમાં કોઈ પણ કારણે શિથિલતા આવી હોય અથવા તેના આદર્શો, નિયમો કે વ્યવસ્થા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કષાય ઉદ્ભવ્યો હોય, તેની ક્ષમા માગીને હૃદયનો ભાર હળવો કરવામાં આવે છે, તથા પોતે પણ તે બધાના સંભવિત દોષોની ક્ષમા આપીને વેરની વિષમ વૃત્તિમાંથી મુક્ત થાય છે. સવજ્ઞ નીવરાતિસ....મયં પ. છેવટે “કષાય-પ્રતિક્રમણ કરનારો સાધુ સર્વ જીવરાશિના જીવો પ્રત્યે થયેલા કષાયના ઉદયની ક્ષમા માગે છે. તે કહે છે : “અંતઃકરણની સાચી ધર્મ-ભાવનાપૂર્વક જીવ-રાશિના સકલ જીવોની તેમના પ્રત્યે થયેલા કષાય અંગે ક્ષમા માગું છું, અને તેમને પણ ક્ષમા આપું છું.” - સાધુતા એ વિશ્વ-મૈત્રીનું વ્રત હોઈને સકલ જીવો પ્રત્યે મૈત્રીભાવ જળવાઈ રહે, તેમ કરવાની પ્રત્યેક સાધુની ફરજ છે. આમ આ ભાવના દ્વારા કોઈ પણ જીવ પ્રત્યે થયેલા કષાયમય Page #341 -------------------------------------------------------------------------- ________________ “આયરિય ઉવજઝાએ' સૂત્ર ૦૩૨૩ વર્તનની ક્ષમા ઈચ્છવામાં આવે છે ને પોતાના હૃદયમાં કોઈને માટે વૈરવૃત્તિ રહેલી નથી, તે દર્શાવવા માટે સર્વેને ક્ષમાનું દાન કરવામાં આવે છે. (૫) અર્થ-સંકલના આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય, તે સર્વેની હું મન, વચન અને કાયાથી ક્ષમા માગું છું. ૧. મસ્તકે હાથ જોડીને પૂજ્ય એવા સકલ શ્રમણ-સંઘની ક્ષમા માગીને હું પણ સર્વેને ક્ષમા આપું છું. ૨. અંતઃકરણની સાચી ધર્મભાવના-પૂર્વક જીવરાશિના સંકલ જીવોની ક્ષમા માગીને હું પણ તેમને ક્ષમા આપું છું. ૩. (૬) સૂત્ર-પરિચય પ્રતિક્રમણનો વ્યાપક અર્થ એ છે કે મિથ્યાત્વમાંથી પાછા ફરીને સમ્યક્તમાં આવવું, અવિરતિમાંથી પાછા ફરીને વિરતિમાં આવવું, પ્રમાદમાંથી પાછા ફરીને સંયમ-માર્ગમાં ઉત્સાહિત થવું, અને કષાયમાંથી પાછા ફરીને કષાય-રહિત થવું કે ચારિત્રની નિર્મળતાને પ્રાપ્ત કરવી. આ કારણે પ્રતિક્રમણની ક્રિયામાં કષાયની ઉપશાંતિને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કષાયની ઉપશાંતિ ચાર ગુણોથી થાય છે : (૧) ક્ષમાથી, (૨) નમ્રતાથી, (૩) સરલતાથી અને (૪) સંતોષથી. એટલે ક્ષમા માગવી અને ક્ષમા આપવી, ગુણ-શ્રેષ્ઠોની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરીને નમ્ર બનવું, સરલ ભાવે સર્વ દોષોની આલોચના કરવી અને યથાશક્તિ પ્રત્યાખ્યાન કરીને સંતોષવૃત્તિને ધારણ કરવી-એ પ્રતિક્રમણનાં મુખ્ય અંગો છે. આ બધાં અંગોમાં ક્ષમાનું સ્થાન મુખ્ય છે, કારણ કે તેના વડે જીવનનો સર્વ વ્યવહાર શુદ્ધ, યોગ્ય અને આદર્શ બને છે. પ્રસ્તુત સૂત્ર તે માટે ખાસ યોજાયેલું હોવાથી તેનું નામ “વામUIકુત્ત' છે અને તેમાં આચાર્યથી શરૂ કરીને સર્વની ક્ષમા માગવામાં આવે છે, તેથી ‘સાયરિયાડું-વાપાસુર’ કહેવાય છે. સાધુએ કોઈ પ્રત્યે કષાય કરવાનો હોય નહિ, અને કદાચ કોઈ Page #342 -------------------------------------------------------------------------- ________________ - ૩૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-ર કારણસર થઈ ગયો હોય તો તરત જ તેની ક્ષમા માગવાની છે. આ ક્ષમા માગવાની શરૂઆત તે પોતાના આચાર્ય અને ઉપાધ્યાયથી કરે છે અને ક્રમશઃ શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ, શ્રમણ-સંઘ અને અંતે સમસ્ત જીવરાશિના જીવોને પણ ખમાવે છે. જ્યાં પ્રત્યેક સાયંકાળે, પ્રત્યેક પ્રાતઃકાળે, પ્રત્યેક પક્ષના અંતે, પ્રત્યેક ચાતુર્માસના અંતે અને પ્રત્યેક વર્ષના અંતે આ રીતે હૃદય-દર્પણને સ્વચ્છ કરવામાં આવતું હોય, ત્યાં વેર-ઝેર, ક્લેશ-કંકાસ કે કોઈ પણ જાતની કડવાશનો ડાઘ ટકી રહેવાનો સંભવ નથી. એટલે આ જાતની ક્ષમાયાચના પોતાના નિકટવર્તી જનોમાં નિખાલસતાની હવા ઉત્પન્ન કરે છે, ગણ અને સમુદાયમાં પરસ્પર સાધર્મિક સ્નેહ અને પ્રસન્નતાની ભાવનાને જન્મ આપે છે; સમસ્ત શ્રમણ-સંઘમાં ઐક્ય જળવાઈ રહે તેવું આદર્શ વાતાવરણ ખડું કરે છે; અને એ જાતનું આદર્શ વાતાવરણ તેને મોક્ષ-સાધનામાં મદદ કરે છે અને એક એવી જાતનું ભાવ-બલ સમર્પિત કરે છે કે જેને લીધે તે કષાયની કાલિમાને પુનઃ ધારણ કરતો નથી. ટૂંકમાં આ સૂત્ર ક્ષમાના ઉચ્ચ આદર્શને જીવનમાં ઉતારવા માટે અતિ ઉપયોગી છે અને સર્વ મુમુક્ષુઓને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રની પહેલી બે ગાથાઓ “આવશ્યકસૂત્ર-ચૂર્ણિમાં અને ત્રણ ગાથાવાળો આખો પાઠ શ્રીહરિભદ્રસૂરિકૃત “આવશ્યકસૂત્રની ટીકા'માં મળે છે. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પચ્ચવસ્તુક ગ્રંથ આવશ્યક વિધિ પૃ. ૭૭ મા ગાથા ૪૬૯-૪૭૦-૪૭૧ તરીકે છે. સંસ્તારક-પ્રકીર્ણક”માં ગાથા ૧૦૪, ૧૦૫, ૧૦૬ તરીકે પણ આ પાઠ આપેલો છે. સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ - शुति ३६. सुअदेवया-थुई [श्रुतदेवता-स्तुतिः] શ્રુતદેવતાની સ્તુતિ (१) भूला [सुअदेवयाए करेमि काउस्सग्गं । अन्नत्थ०] (uथा) सुअदेवया भगवई, नाणावरणीअ-कम्म-संघायं । तेसिं खवेउ सययं, जेसिं सुअ-सायरे भत्ती ॥१॥ (२) संस्कृत छाया [श्रुतदेवतायै करोमि कायोत्सर्गम् । अन्यत्र०] श्रुतदेवता भगवती, ज्ञानावरणीय-कर्म-संघातम् । तेषां क्षपयतु सततं, येषां श्रुतसागरे भक्तिः ॥१॥ (3) सामान्य भने विशेष अर्थ सुअदेवयाए-[श्रुतदेवतायै]-श्रुतवताने अर्थ, श्रुत हेवीनी आराधना निमित्ते. श्रुतनी देवता ते श्रुतदेवता. श्रुत-सर्वश-प्रसीत (मने ९५२-हित) सूत्र-सिद्धांतो 3 अवयन. देवता-हेवी. सर्वश-प्रीत सूत्र-सिद्धांतो ? પ્રવચનની અધિષ્ઠાત્રી દેવી તે શ્રુતદેવી, તેના નિમિત્તે. करेमि काउस्सग्गं-[करोमि कायोत्सर्गम्]-योत्सर्ग छु. भगवई-[भगवती]-पूय. नाणावरणीयकम्म-संघायं-[ज्ञानावरणीयकर्म-संघातम्-शाना१२४ीयકર્મના સમૂહને. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જ્ઞાનને આવરા કરનારું તે જ્ઞાનાવરણીય, તેવું જે કર્મ તે જ્ઞાનાવરણીય, તેનો સંથાત તે જ્ઞાનાવરણીય-ર્મ-સંપાતિ. આત્માના અનંતજ્ઞાનસ્વભાવને આવરનારું કર્મ જ્ઞાનાવરણીય કહેવાય છે. તે આઠ પ્રકારનાં કર્મોમાં પહેલું છે. કર્મ એટલે રાગ અને દ્વેષવાળા આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલ પરમાણુઓ-પુદ્ગલની વર્ગણાઓ. સંઘાત એટલે સમૂહ કે જથ્થો આત્માના અનંતજ્ઞાન-સ્વભાવને રોકનારો પુદ્ગલ-પરમાણુઓનો સમૂહ, તે જ્ઞાનાવરણીય-કર્મ-સંઘાત. ક્ષિતિષા-તેઓના. રઘવે -[ક્ષપયg-ખપાવો, ક્ષય કરો. રસથ-સિતા-હંમેશા, નિત્ય. પ્તિ-ષિા-જેઓની. યુમ-સાયરે-[કૃત-સાશ્રતરૂપ સાગરને વિશે. પ્રવચનરૂપી સમુદ્રને વિશે. શ્રત એ જ સાર તે શ્રુતસાર, તેને વિશે. મ-[pt]-ભક્તિ, ઉપાસના. (૪) તાત્પર્યાર્થ સરલ છે. (૫) અર્થ-સંકલના પૂજ્ય શ્રુતદેવી જે પ્રવચનરૂપી સમુદ્રની સદા ઉપાસના કરનારા છે, તેઓનાં જ્ઞાનાવરણીય-કર્મના સમૂહનો ક્ષય કરો. ૧. (૬) સૂત્ર-પરિચય આત્મશુદ્ધિ માટે જે ધર્મનું આલંબન લેવામાં આવે છે તે ધર્મ બે પ્રકારનો છે : એક “ચારિત્ર-ધર્મ અને બીજો “શ્રુત-ધર્મ'. તેમાં ચારિત્રધર્મ સંયમની કરણીરૂપ છે અને શ્રુતધર્મ સમ્યગ્રજ્ઞાનના આરાધનરૂપ છે. આ Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રુતદેવતાની સ્તુતિ ૦ ૩૨૭. સમ્યગુજ્ઞાન સર્વત્ર ભગવંતોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગૂંથેલા સૂત્રસિદ્ધાંતોના આલંબન વડે પામી શકાય છે. તેથી એ સૂત્ર-સિદ્ધાંતોની ભક્તિ, આરાધના કે ઉપાસના ઈષ્ટ મનાયેલી છે. આવી ભક્તિ, આરાધના કે ઉપાસના નિરંતર સારી રીતે થાય તે માટે મૃતદેવતાને અનુલક્ષીને આઠ શ્વાસોશ્વાસના પ્રમાણવાળો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ પારીને શ્રુતદેવતાની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત ગાથા બોલવામાં આવે છે તેથી તે સુકેવા-શુ-કૃતવેવતા-સ્તુતિ:-શ્રુતદેવીની સ્તુતિ તરીકે ઓળખાય છે. - તેમાં એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જે લોકો શ્રુતસાગરમાં એટલે નિગ્રંથ-પ્રવચનમાં સદા અનન્ય શ્રદ્ધા રાખનારા છે, તેઓના જ્ઞાનાવરણીય-કર્મના સમૂહનો શ્રુતદેવી ક્ષય કરો.' આ ભાવના સપ્રયોજન છે. કારણ કે સ્તવાયેલી શ્રુતદેવતા જ્ઞાનાવરણીય કર્મને ખપાવવાના અવિરત પ્રયત્નમાં વિજ્ઞાદિ દૂર કરી આવશ્યક અનુકૂલતા કરવામાં સહાયભૂતનિમિત્તભૂત થાય છે, એમ મનાયેલું છે. શ્રીઆવશ્યકસૂત્રની ચૂર્ણિ, બૃહદ્ઘત્તિ, લઘુવૃત્તિ, ભાષ્ય, પાક્ષિકસૂત્ર તથા પ્રવચનસારોદ્ધાર આદિ ગ્રંથોમાં શ્રુતદેવતાના કાયોત્સર્ગનું વિધાન છે. શ્રીહરિભદ્રસૂરિએ શ્રીઆવશ્યકસૂત્ર-બૃહદ્ધત્તિના પ્રારંભમાં શ્રુતદેવતાને પણ નમસ્કાર કરેલો છે : "प्रणिपत्य जिनवरेन्द्र, वीरं श्रुतदेवतां गुरून् साधून् । आवश्यकस्य विवृति, गुरूपदेशादहं वक्ष्ये ॥" જિનવરેંદ્રને, વીરને, શ્રુતદેવતાને, ગુરુઓને અને સાધુઓને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશથી હું આવશ્યકસૂત્રની વિવૃતિ-વિવરણને કહીશ.” આ શ્રુતદેવતાની સ્તુતિ પ્રાયઃ પૂર્વાન્તર્ગત ગાથા હોવાથી સાધ્વીઓને અને શ્રાવિકાઓને પ્રતિક્રમણની વિધિમાં આ સ્તુતિ બોલવાની આજ્ઞા ન હોવાથી તેની જગ્યાએ તેઓ મત્તત્ર-સ્તુતિ બોલે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિમાં શ્રુતદેવતાની સ્તુતિને સ્થાને ભુવનદેવતાની સ્તુતિ (જ્ઞાનવિમુખ-પુતાનાં) બોલાય છે અને મુનિ ભગવંતો તથા સાધ્વીજી વિહાર કરીને પ્રવેશ કરે તે દિવસે માંગલિક પ્રતિક્રમણમાં આ સ્તુતિને સ્થાને પણ ભુવનદેવતાની સ્તુતિ, (નાદ્રિમુખ-પુતાનાં) બોલાય છે, પુરુષો તથા સ્ત્રીઓ અને બોલે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન પ્રાચીન સામાચારી છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ३७. खित्तदेवया-थुई क्षेत्रदेवता-स्तुतिः] ક્ષેત્રદેવતા-સ્તુતિ ૧ મૂલપાઠ [खित्तदेवयाए करेमि काउस्सग्गं । अन्नत्थ०] (था) जीसे खित्ते साहू, दंसण-नाणेहिं चरण-सहिएहिं । साहति मुक्ख-मग्गं, सा देवी हरउ दुरिआई ॥१॥ (२) संस्कृत छाया [क्षेत्रदेवतायै करोमि कायोत्सर्गम्] यस्याः क्षेत्रे साधवः, दर्शन-ज्ञानाभ्यां चरण-साहिताभ्याम् । साधयन्ति मोक्षमार्ग, सा देवी हस्तु दुरितानि ॥१॥ (3) सामान्य भने विशेष अर्थ खित्तदेवयाए-[क्षेत्रदेवतायै]-क्षेत्रवानी मापन निमित्त. क्षेत्रनी देवता ते क्षेत्रदेवता. क्षेत्र-स्थान, भूमि. करेमि काउस्सग्गं-[पूर्ववत्.] जीसे-[यस्याः]-छैन। खित्ते-[क्षेत्रे]-क्षेत्रमi. साहू-[साधवः]-साधुमो. दंसण-नाणेहि-[दर्शन ज्ञानाभ्याम्]-६र्शन भने शान 43. દર્શન એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન એટલે સમ્યજ્ઞાન. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વર-સફિટિં-ચિર--હિતગા-ચારિત્રથી સહિત. વરાથી સહિત તે વર-દિત. વર-ચારિત્ર. શ્રીસન્મતિતર્કના તૃતીય કાંડમાં આ શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે : “વય-સમાધH-સંયમ-વેવનં વિંગ-ગુત્તીઓ | ડું-તિયં તવ-હ-નિકાહારું વરવું " “ચરણ એટલે પાંચ મહાવ્રતો, દસ પ્રકારનો યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દસ પ્રકારનું વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિઓ જ્ઞાનાદિકત્રિક સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર, બાર પ્રકારનું તપ અને ક્રોધ આદિ ચાર કષાયોનો નિગ્રહ ઈત્યાદિ.” સાતિ-[સાથયન્તિ-સાધે છે. પુરમi-[ોક્ષમ-મોક્ષમાર્ગને, મુક્તિ-માર્ગને. સા-[i]–તે. તેવી-કેવી-દેવી. ૩-[હતું-હરણ કરો. સુવુિં [તિનિ]-દૂષિતોને, પાયોને (અનિષ્ટોને), ઉપદ્રવોને. (૪) તાત્પર્યાર્થ સરલ છે. (૫) સંકલના જેના ક્ષેત્રમાં રહીને સાધુ-સમુદાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના પાલન દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે, તે ક્ષેત્રદેવતા દુરિતોને-અનિષ્ટોને-વિઘ્નોને દૂર કરો. (૬) સૂત્ર-પરિચય ક્ષેત્રની અધિષ્ઠાયિકા દેવી પોતાના ક્ષેત્રમાં રહેલા સાધુઓનાં અનિષ્ટો, ઉપદ્રવો, વિઘ્નો દૂર કરે છે તથા સાર-સંભાળ કરવારૂપ ભક્તિ કરે છે, તેથી તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા આ સ્તુતિ કરવામાં આવે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રદેવતા-સ્તુતિ ૦ ૩૩૧ પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિમાં ક્ષેત્રદેવતાના કાઉસ્સગમાં નીસે વિત્તે સાહૂ-એ સ્તુતિના સ્થાને યસ્યા: ક્ષેત્રમ્-એ ક્ષેત્રદેવતાની સ્તુતિ બોલાય છે. મુનિ ભગવંતો વિહાર કરીને પ્રવેશ કરે તે દિવસે માંગલિક પ્રતિક્રમણમાં પણ એ જ પ્રમાણે યસ્યા: ક્ષેત્રમ્-એ ક્ષેત્રદેવતાની સ્તુતિ બોલાય છે. ‘યસ્યા: ક્ષેત્રમ્’-આ સ્તુતિ સાધુ તથા શ્રાવક ઉપર મુજબ પ્રસંગે બોલે છે પરંતુ સાધ્વી તથા શ્રાવિકાઓ દરરોજ દૈવસિક પ્રતિક્રમણમાં તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાના કાઉસ્સગમાં બોલે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન પ્રાચીન સામાચારી છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ३८. श्रुतदेवता-स्तुतिः (२) 'भ६६-' स्तुति (१) भूता (था) कमल-दल-विपुल-नयना, कमल-मुखी कमलगर्भ-सम-गौरी । कमले स्थिता भगवती, ददातु श्रुतदेवता सिद्धिम् ॥१॥ (२) संस्कृत छाया આ સ્તુતિ સંસ્કૃતમાં જ છે. (3) सामान्य भने विशेष अर्थ कमल-दल-विपुलनयना-भरपत्र dai विण नयनोवाणी. कमलनु दल ते कमल-दल, ते ३५ विपुल-नयनवाणी ते कमलदलविपुल-नयना. विपुल-वि , विस्तृत कमल-मुखी-मलना। भुवाणी. कमल समान मुख छ हेर्नु त कमलमुखी. कमलगर्भ-सम-गौरीકમલના મધ્યભાગ જેવા ગૌર વર્ણવાળી. कमलनो गर्भ ते कमलगर्भ, तेनी सम ते कमलगर्भ-सम, तेवी गौरी ते कमलगर्भ-सम गौरी. गर्भ-मध्यभाग, सम-समान, सदृश, गौरी-गौर वर्णवाणी, श्वेत रंगवाणी. कमले-भसने विशे. स्थिता-२४ी. भगवती-पूज्य. ददातु-मापो. श्रुतदेवता-श्रुतहेवी. Page #351 -------------------------------------------------------------------------- ________________ કમલદલ- સ્તુતિ ૦૩૩૩ શ્રુતદેવીની આધારે વિગત માટે જુઓ સૂત્ર-૩૬ સિદ્ધિ-સિદ્ધિને. (૪) તાત્પર્યાર્થ સરલ છે, (૫) અર્થ-સંકલના કમલ-પર-સમાન વિશાળ નેત્રવાળી, કમલ જેવા મુખવાળી, કમલના મધ્યભાગ જેવા શ્વેત વર્ણવાળી અને કમલ પર રહેલી એવી પૂજ્ય મૃતદેવી સિદ્ધિ આપો. (૬) સૂત્ર-પરિચય પ્રતિક્રમણ-ક્રિયામાં છ આવશ્યકો પૂરાં થયા પછી તેના અંતિમ મંગલ તરીકે સાધ્વીઓ તથા શ્રાવિકાઓ આ સ્તુતિ બોલે છે. તેમાં શ્રુતદેવતાનાં નયનોની, મુખની અને શરીરની સરખામણી કમલના વિવિધ ભાગો સાથે કરવામાં આવી છે. શ્રુતદેવતાનાં નયનો કમલનાં પત્ર જેવાં વિશાળ છે, મુખ કમલના જેવું કોમળ અને પ્રશસ્ત છે, દેહનો વર્ણ કમલના મધ્યભાગ જેવો ગૌર છે. વળી તે કમલના આસન પર જ બેઠેલી છે, એટલે શ્રુતદેવતા દરેક રીતે કમલ જેવી સુંદર, મનોહર, સિદ્ધિકારક અને માંગલિક છે. સ્મરણ કરાયેલી આવી શ્રુતદેવતા પ્રશસ્તભાવનું કારણ હોઈ ઈષ્ટ સિદ્ધિ આપે, એ સ્વાભાવિક છે અને તેવી ભાવના આ સ્તુતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. (૭) પ્રકીર્ણક પ્રાયઃ વિક્રમની પાંચમી સદીમાં થયેલા શ્રીમલવાદસૂરિએ રચેલા દ્વાદશાર ન ચક્ર નામના તાર્કિક ગ્રંથના ત્રીજા અરની ટીકાના પ્રારંભમાં મંગલાચરણ તરીકે શ્રુતદેવતાની આ સ્તુતિ મળી આવે છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨. વર્ધમાન-સ્તુતિઃ નમોડસ્તુ વર્ધમાનાય” સૂત્ર (૧) મૂળપાઠ 'नमोऽस्तु वर्धमानाय, स्पर्धमानाय कर्मणा । तज्जयावाप्तमोक्षाय, परोक्षाय कुतीथिनाम् ॥१॥ येषां विकचारविन्द-राज्या, ज्यायः-क्रम-कमलावलिं दधत्या सदृशैरिति सङ्गतं प्रशस्यं, कथितं सन्तु शिवाय ते जिनेन्द्राः ॥२॥ कषायतापार्दित-जन्तु-निवृति, करोति यो जैनमुखाम्बुदोद्गतः । स शुक्र-मासोद्भव-वृष्टि-सन्निभो, दधातु तुष्टिं मयि विस्तरो નિરમ્ રૂા* + આ સૂત્રમાં પહેલી ગાથા “અનુષુપ છંદમાં છે. આ સૂત્રમાં બીજી ગાથા “ઔપચ્છેદસિક' છંદમાં છે આ સૂત્રમાં ત્રીજી ગાથા “વંશસ્થ છંદમાં છે. * આર્યાવૃંદના ઘણા પ્રકારો છે. તેમાં આ પ્રકાર વૈતાલિક નહિ પણ ઔપચ્છેદસિક છે. તે માટે જુઓ કવિ માઘનું શિશુપાલવધના સોળમા સર્ગનું ૮૦મું પદ્ય. તેમાં પહેલા પાદમાં જકલ ૨ ગણ (ગા લ ગા) અને એક લઘુ તથા બે ગુરુ હોય છે. બીજાપાદમાં અષ્ટકલ, ૨ ગણ અને એક લઘુ તથા બે ગુરુ હોય છે. તેના ત્રીજા પાદમાં ષટ્રકલ, ૨ ગણ અને એક લઘુ તથા બે ગુરુ હોય છે. ચોથા પાદમાં બે ચતુષ્કલ (લ લ ગા તથા ગા લ લ) પછી ગા લ ગા અને એક લઘુ તથા બે ગુરુ હોય છે. * ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની નમસ્કાર મંત્રથીથી શરૂ થતી પ્રતિ નં. ૧૧૦૬ (૪૧)/ ૧૮૯૧-૯૫ નં-૯૬૩માં નીચેની ચોથી સ્તુતિ જોવામાં આવે છે : “ણિતિ(ત)સુમિન્થા /વ્યji-ર, मुखशशिनमजस्रं बिभ्रती या बिभर्ति । Page #353 -------------------------------------------------------------------------- ________________ ‘નમોડસ્તુ વર્ધમાનાય' સૂત્ર ૦૩૩૫ (૨) સંસ્કૃત-છાયા મૂલ-પાઠ સંસ્કૃત ભાષામાં છે. (૩) સામાન્ય અને વિશેષ અર્થ નમ: મહુ-નમસ્કાર હો. વર્ષાના-શ્રીવર્ધમાનને. વર્ધમાન' શબ્દની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૦. ઈમાની-સ્પર્ધા કરી રહેલને, હરીફાઈ કરી રહેલને, હરીફાઈ કરનારને. Jસ્પર્ધા કરવી કે હરીફાઈ કરવી, તે પરથી સ્પર્ધન એટલે હરીફાઈ કરી રહેલો, હરીફાઈ કરતો, તેને. T-કર્મની સાથે, કર્મ-સંગાથે. તળયાવાતમોક્ષય-તે(કર્મ)ના જય વડે મોક્ષ મેળવનારને. તય-તતુન-તેનો જય-કર્મનો જય, તેના વડે મવાસ–પ્રાપ્ત કરેલ છે જેણે મોક્ષ-મોક્ષને. કર્મ પર વિજય મેળવવાથી-કર્મનો ક્ષય કરવાથી જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તેને. - પરીક્ષા-પરોક્ષને, અપ્રત્યક્ષને, નજરે દેખાતા નથી તેને. અક્ષ' એટલે આંખ, જે વસ્તુ આંખો વડે જોઈ શકાતી નથી તે “પરોક્ષ કહેવાય છે. ગુરુતfધના-કુતીર્થિકોને, કુત્સિત મતવાળાઓને. પાંખડીઓને, મિથ્યાત્વીઓને. વિક્રમનyવૈઃ સા(5), સનસુષ()-વિધાત્રી પ્રાણી(પ)માંનાં કૃતા ” -વિક્રમની તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન શ્રી તિલકાચાર્યે રચેલી સામાચારી(પૃ. ૩-૪)માં “સદે શવિરતિ-સમ્યક્ત્વારોપવિધિનંદિ' નામના પ્રથમ અધિકારમાં આ ચારે સ્તુતિઓ અપરાણ નંદિ-પ્રસંગમાં ઉચ્ચરાતી જણાવી છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કુત્સિત છે તીર્થ-શાસ્ત્ર જેનું તે “કુતીર્થિક'. જે શાસ્ત્રો પરસ્પર વિસંવાદી છે અથવા એકાન્ત દૃષ્ટિનું પ્રતિપાદન કરનારાં છે, તે કુત્સિત શાસ્ત્ર કે “કુશાસ્ત્ર' કહેવાય છે. તેવાં શાસ્ત્રો માનનારાઓના જ્ઞાનાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી અને ક્રિયાવાદી, એવા ચાર ભેદો શ્રીસૂત્રકૃતાંગસૂત્ર, શ્રીસ્થાનાંગસૂત્ર આદિમાં વર્ણવેલા છે. બૌદ્ધ, આજીવિક, નૈયાયિક, વૈશેષિક, મીમાંસક વગેરે તેનાં ઉદાહરણો છે. ચેષાં-જેઓની. વિવારવિન્દ્ર-રાજ્ય-ખીલેલાં કમળની હારો વડે. વિશ્વ એવું સમરવિન્દ્ર તે વિવારવિન્દ્ર, તેની નિ તે વિચારવિન્દ્રન. વિવ-વિકાસ પામેલું. ખીલેલું, રવિન્દ્ર-કમળ. રાઉન-શ્રેણિ, પંક્તિ, હાર. ખીલેલાં કમળોની હારો વડે. ન્યા:-*-મતાવતિ-પવિત્ર ચરણ-કમળની શ્રેણિને. ન્યાયઃ એવા *મ તે ન્યાયમ, તે રૂપી મત તે ન્યાય મમત, તેની માવતિ તે થાય:મમતાત્રિ, તેને. થાયઃ-વધારે સારું, ઉત્તમ, શ્રેષ્ઠ. #મ-ચરણ. માવતિ-હાર, શ્રેણિ. પોતાના કરતાં વધારે સારાં ચરણ-કમળની શ્રેણિને. થત્યા-ધારણ કરનારીએ. થા-ધારણ કરવું, તે પરથી રંધ-વધતી-ધારણ કરતી, ધારણ કરનારી, તેણીએ. સદઃ -સરખામી જોડે. સદશ-સરખું. ત્તિ તં-આ પ્રમાણે સમાગમ થવો તે. પ્રશસ્ય-પ્રશસ્ત, વખાણવા યોગ્ય. થતં-કહ્યું. -કહેવું, તે પરથી કથિત-કહ્યું. સતુ-હો. Page #355 -------------------------------------------------------------------------- ________________ નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર૯ ૩૩૭ શિવાય-શિવને માટે, શુવ-સુખને માટે, મોક્ષને માટે. સર્વ ઉપદ્રવોથી રહિત હોય કે સર્વ દ્વન્દ્રો વર્જિત હોય યા મંગલરૂપ કે મોક્ષરૂપ હોય તે શિવ કહેવાય છે, તેને માટે. તે-તે જિનેન્ના-જિનેન્દ્રો જિનોમાં (સામાન્ય કેવલીઓમાં) ઈન્દ્ર-સમાન તે જિનેન્દ્રો, તેઓને. પાતા પાર્વત-કન્ત-નિવૃતિ-કષાયરૂપી તાપથી પીડાયેલા પ્રાણીઓની શાંતિને. વષય રૂપી તી, તે ઋષા તાપ, તેનાથી રિંત તે ઋષીયતાપતિ, તેવા નતુ તે વિષય-તાપતિ-પતુ, તેની નિવૃત્તિ તે પાંચ-તાપતિ-નતુનિવૃતિ, તેને. ( પીય-ક્રોધ, માન,માયા અને લોભ નામની કલુષિત વત્તિઓ. તાપગરમી. મન્દ્રિત-પીડાયેલા. નતુ-પ્રાણી. નિવૃતિ-શાન્તિ. કષાયરૂપી તાપથી પીડાયેલા પ્રાણીઓની શાન્તિને. રતિ-કરે છે. ય:-જે. નિમુદ્દવુલોદતિ-જિનના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. fજનનું મુહ તે જૈનમુર, તે રૂપ અડુદ્ર તે નૈનમુવાડુદ્ર, તેમાંથી દૂત. ते जैनमुखाम्बुदोद्गत. નૈનમુઉ-જિનેશ્વરનું મુખ. અબ્દુ -મેઘ-વરસાદ અવું વવાતીતિ —. ૩દ્રત-નીકળેલો. જિનેશ્વરના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. -તે શુપાલોદ્ધવ-વૃષ્ટિ-ન્નિમ:-જેઠ માસમાં થયેલા વરસાદ જેવો. ગુમાસમાં ઉદ્ધવ છે જેનો તે શુમાનોદ્ધવ, તેવી જે વૃષ્ટિ તે શુમાણોદ્ધવવૃષ્ટિ, તેની ત્રિમ તે શુઝમાસીદ્ધવ-વૃષ્ટિ-ક્ષત્રિમ . પ્ર.-૨-૨૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ માસ-જેઠ માસ. ઉદ્ધવ-ઉત્પત્તિ. વૃષ્ટિ-વરસાદ. સન્નિમ-સરખો, જેવો, જેઠ માસમાં થયેલ વરસાદ જેવો. થાતુ-ધારણ કરો. તષ્ઠિતોષને, સંતોષને, અનુગ્રહને. મય-મારા પર. વિતર: -વિસ્તાર, સમૂહ. શિરવાણીનો. (૪) તાત્પર્યાર્થ વર્ધન-સ્તુતિઃ -શ્રીવર્ધમાનની એટલે ચરમતીર્થ કર પ્રભુ શ્રી મહાવીરની સ્તુતિ તે ‘વર્ધમાનસ્તુતિ'. તેનાં પહેલાં પદો પરથી તે “નમોડસ્તુ વર્ધમાનાય'ના નામથી પણ ઓળખાય છે. નમોડસ્તુ......પોસાય તfધનામ્ નમોડસ્તુ-નમસ્કાર હો. કોને ? વર્ધમાના-શ્રી વર્ધમાનને. કેવા વર્ધમાનને ? ર્મા અર્ધમાન-કર્મની સાથે સ્પર્ધા કરનાર, હરીફાઈ કરનાર વર્ધમાનને. વળી કેવા વર્ધમાનને ? તનયાવા-મોક્ષય-તેના પર એટલે કર્મ પર જય મેળવીને મોક્ષ પ્રાપ્ત કરનાર વર્ધમાનને. વળી કેવા વર્ધમાનને ? પરીક્ષા તીથિના-જેઓ મિથ્યાત્વીઓ માટે પરોક્ષ છે, જેઓનું સ્વરૂપ મિથ્યાત્વીઓને સમજવું અતિ મુશ્કેલ અથવા અગમ્ય છે, તેવા વર્ધમાનને. કર્મની સાથે સ્પર્ધા કરનાર, તેના પર જય મેળવનાર, અને મિથ્યાત્વીઓને માટે પરોક્ષ એવા શ્રીવર્ધમાનને મારો નમસ્કાર હો. શ્રીવર્ધમાન “ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પરાક્રમવાન” હતા, એટલે કર્મ કે અંતરના શત્રુઓ સાથે શૌર્યપૂર્વક ઝઝૂમ્યા હતા. અનાદિ કાળથી આત્માને વળગેલાં કર્મોને હઠાવવાનું કામ સહેલું ન હતું, તેથી તેઓ એ પૂરેપૂરી વીરતાથી અંતરંગ શત્રુઓ પર વિજય મેળવ્યો હતો અને તે જ કારણે “વીર', “મહાવીર' એવું ગુણ-નિષ્પન્ન નામ પામ્યા હતા. તાત્પર્ય કે ‘ા પર્થમાનાય' વિશેષણ વડે શ્રીવર્ધમાનની વીરતાને વખાણવામાં Page #357 -------------------------------------------------------------------------- ________________ ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર ૦ ૩૩૯ આવી છે. લડાઈમાં ઊતરવાનું તો ઘણાથી બને પણ જોરદાર હલ્લા સામે ટકી રહેવું કે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને જય મેળવવો-અને તે અત્યન્ત દુર્જેય આંતરિક શત્રુઓ પર, તે તો કોઈ વિરલ પુરુષોથી જ બની શકે. શ્રીવર્ધમાન એ વિરલ પુરુષોમાંના એક હતા. તેથી જ તેમણે દુર્રેય એવા કર્મ-રિપુને જીતીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. અહીં ‘તખ્તયાવાસ-મોક્ષાય' પદ વડે શ્રીવર્ધમાનની-વીરતાને વખાણવામાં આવી છે. ભવગાન શ્રીવર્ધમાનસ્વામીનું તત્ત્વાન સ્યાદ્વાદમય હતું, લોકોત્તર હતું, એટલે એકાંતવાદને માનનારાઓ તેમના ઉપદેશનું વાસ્તવિક રહસ્ય ન ઝીલી શકે અને સાચા સ્વરૂપે તેમને ઓળખી ન શકે એ બનવા જોગ છે. તેથી ‘પરોક્ષાય તીથિનામ્' વિશેષણ વડે શ્રીવર્ધમાનસ્વામીની ગંભીરતાને વખાણવામાં આવી છે. આ રીતે શ્રીવર્ધમાનસ્વામી વીર, ધીર અને ગંભીર શાસનનાયક હોઈને નમસ્કાર કરવાને યોગ્ય છે, તેથી તેમને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યો છે. ૧. તેમાં......નિનેન્દ્રાઃ | સત્તુ-હો. શેના માટે ? શિવાય-શિવ-સુખને માટે. કોણ ? નિનેન્દ્રાઃતે જિનેન્દ્રો. તે એટલે કયા ? 'येषां ज्यायः-क्रम-कमलावलिं दधत्या विकचारविन्दराज्या सदृशैः સદ્ગત પ્રશસ્યમ્ કૃતિ ઋથિતમ્-જેમની શ્રેષ્ઠ ચરણ-કમલની શ્રેણિઓને ધારણ કરનારી દેવ-નિર્મિત સુવર્ણ-કમલોની હારો વડે એમ કહેવાયું કે-‘સરખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે.' જિનેન્દ્રો અથવા તીર્થંકરો ચોત્રીસ અતિશયોથી સહિત હોય છે; તેમાં એકવીસમો અતિશય એવો હોય છે કે તેઓ જે માર્ગેથી પસાર થાય છે, ત્યાં દેવો સુવર્ણ-કમલોની રચના કરે છે, એટલે તેઓનાં પગલાં સુવર્ણકમલો ૫૨ પડે છે. તેથી સુવર્ણ-કમલો જાણે એમ કહે છે કે જેવાં અમે કમલો તેવા શ્રીજિનેશ્વરદેવનાં ચરણો પણ કમલો. આમ કમલોની સાથે કમલોનો સંયોગ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ થયો-મેલાપ થયો એ બહુ સારું થયું. કારણ કે સમાગમ સરખાનો જ શોભે છે.’ તાત્પર્ય કે જે જિનેન્દ્રો દેવતાઓએ રચેલાં સુવર્ણ-કમલો ૫૨ ચરણકમલ સ્થાપન કરતાં વિહાર કરે છે, તે જિનેન્દ્રો (અમને) શિવ-સુખ માટે થાઓ. સ્તુતિના બીજા કાવ્ય દ્વારા સર્વે જિનેન્દ્રોની સ્તુતિ કરવામાં આવી છે. ષાયતાપાવિત........રામ્ 1 ધાતુ-ધારણ કરો. શું ? તુષ્ટિ-અનુગ્રહને. કોણ ? fi વિસ્તરઃવાણીનો સમૂહ. કયો વાણીનો સમૂહ ? યો નૈનમુામ્બુવોદ્દત:-જે જિનેશ્વરોના મુખરૂપી મેઘમાંથી નીકળેલો છે અને યઃ બાય-તાપતિ-નન્તુ-નિવૃત્તિ રોતિજે કષાયના તાપથી પીડાઈ રહેલાં પ્રાણીઓને શાંતિ આપે છે. કોની માફક ? શુઝમામોદ્ધવવૃષ્ટિક્ષત્રિભ:--જેઠ માસમાં થયેલી વૃષ્ટિની માફક, સ-તે. જેઠ માસમાં સૂર્ય ખૂબ જ તપે છે, તેથી ગરમી અને ઉકળાટ ઘણાં લાગે છે. તે વખતે જે વરસાદ આવે છે, તે અતિ સુખકર અને સંતોષ-જનક લાગે છે. તેવી જ રીતે જે જગજ્જનો ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષાયો વડે ખૂબ તપી ગયેલા હોય છે, તેમના પર શ્રીજિનેશ્વરદેવના મુખરૂપી મેઘમાંથી નીકળેલી વાણીનો વિસ્તર-પ્રવાહ અમૃતનો છંટકાવ કરે છે, તે મારા ૫૨ તુષ્ટિને-અનુગ્રહને ધારણ કરો મારા પર કૃપા કરો. આ રીતે સ્તુતિના ત્રીજા શ્લોકમાં શ્રુતદેવીની-જિનવાણીની સ્તુતિ કરવામાં આવી છે. (૫) અર્થ-સંકલના જેઓ કર્મ-વૈરી સાથે લડતાં લડતાં જય પામીને મોક્ષસુખને પામ્યા છે અને જેમનું સ્વરૂપ મિથ્યાત્વીઓને માટે અગમ્ય છે, તેવા શ્રીમહાવીરપ્રભુને મારા નમસ્કાર હો. ૧. જેમની શ્રેષ્ઠ ચરણ-કમલની શ્રેણીઓને ધારણ કરનારી દેવ-નિર્મિત સુવર્ણ-કમલોની પંક્તિએ જાણે એમ કહ્યું કે-‘સ૨ખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે,’ તે જિનેન્દ્રો મોક્ષને માટે થાઓ. ૨. જે વાણીનો સમૂહ જિનેશ્વરના મુખરૂપ મેઘથી પ્રકટ થઈને કષાયના Page #359 -------------------------------------------------------------------------- ________________ નમોડસ્તુ વર્ધમાનાય” સૂત્ર ૦ ૩૪૧ તાપથી પીડિત થયેલાં પ્રાણીઓને શાંતિ આપે છે અને જે જેઠ માસમાં થયેલી (પહેલી) વર્ષા જેવો છે, તે મારા પર તુષ્ટિને ધારણ કરો. ૩. (૬) સૂત્ર-પરિચય પ્રથમ અધિકૃત જિનની, પછી સામાન્ય જિનોની અને છેવટે આગમની અથવા શ્રુત-જ્ઞાનની સ્તુતિ કરવાનું ધોરણ પ્રાચીન છે. એ મુજબ આ સ્તુતિમાં સહુથી પહેલાં ધીર, વીર અને ગંભીર એવા શ્રીવર્ધમાનને વંદન કરવામાં આવ્યું છે. પછી દેવ-નિર્મિત સુવર્ણ-કમળો પર વિહરનારા ચોત્રીસ અતિશયોવાળા સર્વ જિનોને પ્રાર્થનામાં આવ્યા છે અને શ્રી તીર્થકરોની વાણીરૂપ શ્રુત-જ્ઞાનનો અનુગ્રહ ઈચ્છવામાં આવ્યો છે કે જેના વડે તત્ત્વબોધનો લાભ થાય અને ભયંકર ભવ-સાગરનો પાર સરળતાથી પામી શકાય. આ સૂત્રના પહેલા શ્લોકમાં સુંદર અનુપ્રાસ છે. બીજા શ્લોકમાં અર્થાન્તર-ગર્ભિત ઉન્નેક્ષા છે અને ત્રીજા શ્લોકમાં ઉપમાલંકાર છે. આ સ્તુતિની પહેલાં બોલવામાં આવતો “પુછાનો અનુદ્દેિ, નો ઉમાસમાળા' પાઠ આ સ્તુતિ કરવા માટે ગુરુના અનુશાસનની-આજ્ઞાની અપેક્ષા રાખે છે. છ આવશ્યકો પૂરાં થયાં પછી મંગલ-સ્તુતિ-નિમિત્તે આ સૂત્ર બોલાતું હોવાથી, એ આજ્ઞા માગ્યા પછી “નમો-'નું મંગલાચરણ કરવામાં આવે છે. સ્ત્રીઓ આ સ્તુતિને સ્થાને “સંસારદાવાનલ'ની સ્તુતિ બોલે છે. (૭) પ્રકીર્ણક વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં વિદ્યમાન કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય-વિરચિત છંદોડનુશાસનના પ્રથમ સંજ્ઞાધ્યાયમાં પંદરમા સૂત્ર શ્રવ્યો વિરામો તિઃ'ની સ્વોપજ્ઞવૃત્તિમાં પાદાંત યતિના ઉદાહરણ તરીકે “નમોડસ્તુ વર્થમાના' સ્તુતિનું પ્રથમ પદ્ય જોવામાં આવે છે, તથા પૃ. ૪૧૮ની ટિપ્પણીમાં જણાવ્યા પ્રમાણે શ્રીતિલકાચાર્યે રચેલી સામાચારીમાં ચાર સ્તુતિઓ મળે છે. * જુઓ સં. ૧૯૬૮માં શેઠ દેવકરણ મૂલચંદ દ્વારા (મુંબઈમાં) પ્રકાશિત આવૃત્તિ પૃ. ૨. Page #360 -------------------------------------------------------------------------- ________________ ४०. प्राभातिक-स्तुतिः વિશાલ-લોચન-દલ-સૂત્ર (१) भूखus* विशाल-लोचन-दलं, प्रोद्यद्-दन्तांशु-केसरम् । प्रातरिजिनेन्द्रस्य, मुख-पद्मं पुनातु वः ॥१॥ येषामभिषेक-कर्म-कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥२॥ कलङ्क-निर्मुक्तममुक्तपूर्णतं, कुतर्क-राहु-ग्रसनं सदोदयम् । अपूर्वचन्द्रं जिनचन्द्रभाषितं, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ॥३॥ (२) संस्कृत छाया આ સૂત્ર સંસ્કૃત-ભાષામાં જ છે. (3) सामान्य अने विशेष मर्थ विशाल-लोचन-दलम्-विशाल लोयन३५. पत्रोवाj. विशाल मेव लोचन ते. विशाल-लोचन, ते ३५ दल ते विशाललोचन-दल. मा ५६-मुख-पद्मनु विशेष छ. विशाल-भोटi, लोचन-नेत्री, दल-पत्र. प्रोद्यत्-शतुं, हीपतुं, प्रमुख यतुं, वि४२१२ थतुं, पालतुं. दन्ताशुकेसरम्-६idi B२९॥३५ ४४२ छ ४i ते. दन्तनां अंशु ते दन्तांशु मने ते ३५. केसर ते दन्तांशुकेसर. मा ५६ ५९५ भुप-५भनु विशेष छे. दन्त-६iत. अंशु-3२९. केसर-पुष्प-तंतु, * छोनी दृष्टि म. सूत्रन नोय ॥थामो “नमोऽस्तु वर्धमानाय" सूत्रनी त्रए ગાથાઓ સાથે અનુક્રમે સમાનતા ધરાવે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ‘વિશાલ-લોચન-દલ'-સૂ૦૩૪૩ ફૂલની વચ્ચે થનારા પુંકેસર-સ્ત્રીકેસર આદિ તંતુ-વિશેષ. પ્રાતઃ-પ્રાત:કાલમાં. વિરતિનેચ-વીર જિનેશ્વરનું. મુર-પાં-મુખરૂપી કમલ. પુનાતુ-પવિત્ર કરો. a -તમને. વેપા-જેમનું. પે--અભિષેકનું કાર્ય, સ્નાત્ર-ક્રિયા. अभिषेकनुं कर्म ते अभिषेक-कर्म. अभिषेक श६ अभि+सिच्વિશિષ્ટ પ્રકારે જલ-સિંચન કરવું, તેના પરથી બનેલો છે. તે વિધિ-પૂર્વક થતા વિશિષ્ટ સ્નાન-વિધિનો અર્થ બતાવે છે. જ્યારે કોઈ નવા રાજાને ગાદીએ બેસાડવો હોય, મૂર્તિની પૂજા કરવી હોય કે તીર્થંકરાદિનો જન્મ થયો હોય, ત્યારે તે-તે પ્રસંગ મુજબ અભિષેક કરવામાં આવે છે. અહીં “અભિષેક'નો અર્થ તીર્થકરોના જન્મપ્રસંગે થતી સ્નાત્રક્રિયા સમજવાનો છે. વૃત્વ-કરીને. પત્તાં-મત્ત થયેલા, મસ્ત થયેલા. ઈ-મરા-હર્ષના સમૂહથી. હર્ષનો પર તે ઈ-મર હર્ષ-આનંદ, મર-સમૂહ. સુર-સુખને. સુરેન્ના:-સુરેન્દ્રો, દેવેન્દ્રો, દેવોના સ્વામીઓ. ‘સુકું રગને રૂતિ ગુર:-, તેષામિન્દ્રઃ સુરેન્દ્રઃ સારી રીતે પ્રકાશે તે સુર, તેનો ઈન્દ્ર તે સુરેન્દ્ર,” અથવા “સુરી દેવીનાં વા ફેન્દ્ર: સુરેન્દ્રઃ I સુરોનો એટલે દેવોનો જે ઇન્દ્ર, તે સુરેન્દ્ર.' સમાસના છેડે આવેલા ઈન્દ્ર-શબ્દ શ્રેષ્ઠતાનો અર્થ બતાવે છે, જેમકે માનવેન્દ્ર, ગજેન્દ્ર વગેરે તેથી સુરેન્દ્રનો અર્થ શ્રેષ્ઠ દેવતા પણ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ થાય. સુરેન્દ્રોની સંખ્યા ૬૪ માનવામાં આવી છે. તે નીચે મુજબ : (૧) ભવનપતિના ઇંદ્રો (૨) વ્યંતરના ઈંદ્રો વાણવ્યંતરના ઈંદ્રો (૩) જ્યોતિષ્મ तृणमपि = તૃણ માત્ર, તણખલા જેટલું પણ. ગાયન્તિ = ગણે છે. સૂર્ય ચંદ્ર (સૂર્ય અને ચંદ્રની સંખ્યા ઘણી હોવાથી તેના ઇન્દ્રો પણ ઘણા છે, પરંતુ અહીં જાતિથી ગણેલો છે.) (૪) વૈમાનિક ૧થી ૮ દેવલોક સુધી દરેક દેવલોકનો એક એક ઇંદ્ર આનત અને પ્રાણતનો ઇંદ્ર આરણ અને અચ્યુતનો ઇંદ્ર ન વ=નથી જ. ના=સ્વર્ગ-સંબંધી. ૧૦ x ૨ - ૨૦ ૯ × ૨ = ૮ × ૨ સત્તુ-હો. શિવાય-શિવને માટે, શિવ-સુખને માટે, મોક્ષને માટે. તે-તેઓ. ૧૬ ૧૬ ૧ ન અસ્મિન્ અ-વું:૩મસ્તીતિ નામ્. એટલે સ્વર્ગ, તેને તત્સંબંધી અર્થમાં અદ્ પ્રત્યય લાગવાથી પુનઃ ના શબ્દ બનેલો છે, એટલે સ્વર્ગ-સંબંધી. પ્રાતઃ-પ્રાતઃકાલે, સવારમાં. ८ ૧ ૧ ૬૪ Page #363 -------------------------------------------------------------------------- ________________ ‘વિશાલ-લોચન-દલ’-સૂત્ર ૭ ૩૪૫ બિનેન્દ્રાઃ-જિનેન્દ્રો-તીર્થંકરો. ત-નિમ્મ્-કલંકથી રહિત. નકૂથી નિર્યુક્ત તે લઙ્ગ-નિર્યુ. તં-ડાઘ, એબ. નિર્મુ - અત્યન્ત મુકાયેલા, રહિત. અમુ પૂર્ણતમ્-પૂર્ણતા ન મૂકનારને, પૂર્ણને અમુત્તુ છે જે પૂર્ણતા થકી તે અમુ”-પૂર્વાંત. અમુ-નહિ મુકાયેલા, ન મૂકનાર. પૂર્ણતા-પૂર્ણત્વ. ત-રાદુ-પ્રજ્ઞનમ્-કુતર્કરૂપી રાહુને ગ્રસનાર. તર્ક એ જ રાહુ તે ત-રાજુ, તેનું પ્રસન કરનાર તે-ત રાહુપ્રસન્ન, તેને. પુત=કુત્સિત તર્ક, અનુચિત તર્ક. ખોટો તર્ક. રાહુ નવ ગ્રહો પૈકીનો એક ગ્રહ કે જે ચંદ્રનો ગ્રાસ કરે છે, તેમ મનાય છે. પ્રશ્નન-ગ્રાસ કરવો તે, ગળી જવું તે. સોયમ-સદા ઉદય પામેલ. સવા છે જેનો તે સોય, તેને. અપૂર્વચન્દ્રમ-અપૂર્વચન્દ્ર તુલ્યને, નવીન પ્રકારના ચંદ્રમાને. પૂર્વ ચન્દ્ર જેવો તે પૂર્વચન્દ્ર, તેને. બિનચન્દ્ર-માષિતમ્-જિનેશ્વરોએ કથન કરેલ પ્રવચનને. ઝિનમાં ચન્દ્ર સમાન તે બિન-વન્દ્ર, તેમના વડે ભાષિતં તે બિનશ્વન્દ્રભાષિત, તેને. વિનામે-પ્રભાતકાળે. વિનનો આમ તે વિનામ. વિન-દિવસ. આમ-આગમન, દિવસનું આગમન થવું તે. વિનાશમ-પ્રાતઃકાળ, તેના વિષે. નૌમિ-સ્તવું છું, સ્તુતિ કરું છું. બુધૈ:-પંડિતો વડે. નમસ્કૃતમ્-નમસ્કાર કરાયેલાને. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૪) તાત્પર્યાર્થ પ્રાભાતિ-વીસ્તુતિ :-પ્રભાતસમયે રાત્રિક-પ્રતિક્રમણનાં છ આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે. તેમાં શ્રીવીરપ્રભુની સ્તુતિ પહેલી છે. તેથી તે ‘પ્રામાતિ-વીસ્તુતિ’ કહેવાય છે. પ્રથમ પદો પરથી તે ‘વિશાલ-લોચન-દલં’ સ્તુતિના નામે પણ ઓળખાય છે. વિશાત-તોષન-i.. વ: । પુનાતુ વઃ-તમને પવિત્ર કરો. ક્યારે ? પ્રાત-પ્રાતઃ-કાળમાં, કોણ પવિત્ર કરે ? વી-નિનેન્દ્રસ્થ મુદ્ધ-પદ્મ-વીર જિનેશ્વરનું મુખ-પદ્મ. કેવું છે એ મુખ-પદ્મ? વિશાળતોષન-i-વિશાલ લોચનરૂપી પત્રોવાળું છે. વળી કેવું છે એ મુખ-પદ્મ? પ્રોદ્યદ્દન્તાંશુ સરમ્-ઝળહળતા દાંતનાં કિરણોરૂપી કેસરવાળું છે. પ્રાતઃકાલમાં ખીલી ઊઠતું કમળ પોતાની કમનીય કાંતિ અને સુમધુર સુવાસથી માનવીનું મન મુદિત કરે છે. એ ઘટનાનો ઉપમેય તરીકે ઉપયોગ કરતાં શ્રીવીરજિનેશ્વરના મુખને મુખ-પદ્મ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. કમલમાં સુંદર પત્રો હોય છે અને વચ્ચે કેસર જોવામાં આવે છે, તે રીતે શ્રીવીરજિનની વિશાલ આંખો પત્રનું સ્થાન સાચવે છે અને દંતપંક્તિ ચકચકત હોવાને કારણે તેમાંથી પ્રકાશનાં જે કિરણો પડે છે, તે કેસરનો ખ્યાલ આપે છે. પરંતુ આ મુખ-પદ્મ સામાન્ય કમળની જેમ માત્ર મનને જ મુદિત કરે છે એટલું જ નહિ કિંતુ દર્શનમાત્રથી સહુને પવિત્ર કરવાનું કામ પણ કરે છે. તેથી જ સ્તુતિકાર કહે છે કે શ્રીવીરજિનેશ્વરનું આવું પ્રશસ્ત મુખ-પદ્મ પ્રાતઃ કાળમાં પવિત્ર કરો. ચેમાં......નિનેન્દ્રા । સન્તુ શિવાય-મોક્ષ-સુખને આપનારા થાઓ, કોણ ? નિનેન્દ્રી: જિનેશ્વરો. કયા જિનેશ્વરો / ‘યેષામ્ અમિષેર્મ કૃત્વા હર્ષભરત્ મત્તાં સુરેન્દ્રાં ના મુત્યું તૃષિ નૈવ ળયક્તિ' । -જેમનો સ્નાત્ર-મહોત્સવ કરવાથી અતિહર્ષિત થયેલા ઇન્દ્રો કે શ્રેષ્ઠ દેવો સ્વર્ગનાં સુખને તૃણની તોલે પણ ગણતા નથી, તે જિનેન્દ્રો. Page #365 -------------------------------------------------------------------------- ________________ વિશાલ-લોચન-દલ-સૂત્ર ૩૪૭ બીજી સ્તુતિ સર્વ જિનેન્દ્રો એટલે બધા તીર્થકરોને ઉદ્દેશીને છે. આ તીર્થકરોની વિશેષતા એ છે કે તેમનો જન્મ થયા બાદ સૌધર્મેન્દ્રાદિ દ૪ ઇન્દ્રો તેમને મેરુપર્વત પર પાંડક નામે વનમાં લઈ જાય છે અને ત્યાં એક વિશાલ રત્નમય શિલા પર રહેલા સિંહાસન ઉપર સૌધર્મેન્દ્ર તેમને ખોળામાં લઈને બેસે છે. પછી માગધ, વરદામ આદિ તીર્થોમાંથી લાવેલા પવિત્ર જળ વડે તેમને અભિષેક કરે છે. આ સ્નાત્ર-મહોત્સવની વિધિમાં ભાગ લેતા દેવતાઓને એટલો હર્ષ થાય છે કે એ હર્ષાવેશ આગળ તેઓ સ્વર્ગના સુખની કિંમત તણખલા જેટલી પણ ગણતા નથી. તાત્પર્ય કે જેમની સેવા કરવામાં ઈન્દ્રો જેવા પણ અતિ આનંદ માને છે, તે જિનેન્દ્રો મોક્ષ-સુખને આપનારા થાઓ. નડ્ડ-નિર્મુમ્....નમસ્કૃતમ્ | વિનામે નૌમિ-પ્રાતઃકાળમાં હું સ્તુતિ કરું છું. કોની? વિનવેન્દ્રમષિતનાગમની. કેવો છે એ જૈનાગમ ? (૧) અપૂર્વવન્દ્ર-અપૂર્વ ચંદ્ર જેવો. (૨) નડ્ડ-નિર્મુ-કલંકથી રહિત. (૩) રમુજી પૂર્ણત-પૂર્ણતાથી ન મુકાયેલ, પૂર્ણ. (૪) તરાહુલનમૂ-કુતર્કરૂપી રાહુનો ગ્રાસ કરનાર. (૫) સવોદય-સદા ઉદય પામનાર. (૬) વુર્ધર્નમસ્કૃતમ્-પંડિતો વડે નમસ્કાર કરાયેલ. ત્રીજી સ્તુતિ શ્રીજિનેશ્વર-કથિત આગમરૂપી ચંદ્રમાની કરવામાં આવી છે. આકાશમાંનો ચંદ્ર કલંકથી યુક્ત હોય છે, ત્યારે આ ચંદ્રમાં કોઈ પણ જાતનું કલંક નથી. વળી આકાશમાંના ચન્દ્રનો કૃષ્ણપક્ષમાં ક્રમશઃ ક્ષય થાય છે અને શુક્લ પક્ષમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે; તેથી બધો વખત તે પોતાની પૂર્ણતા જાળવી શકતો નથી, જ્યારે આ આગમ રૂપ ચંદ્ર એવો છે કે જે બધો વખત પોતાની પૂર્ણતા જાળવી રાખે છે. વળી આકાશના ચંદ્રને સમયે સમયે રાહુ ગળી જાય છે એવી લૌકિક માન્યતા છે, ત્યારે આ આગમરૂપ ચંદ્ર એવો છે કે-જે ખુદ રાહુને ગળી જાય છે. અહીં કુર્તકરૂપ રાહુ સમજવાનો છે. વળી આકાશમાંનો ચન્દ્ર રાત્રે જ ઉદય પામે છે, અમુક વખત ઊગીને અમુક વખતે આથમે છે, ત્યારે આગમરૂપ ચન્દ્ર સદા ઉદય પામેલો રહે છે. વળી લોકમાં જાણીતો ચંદ્ર જયારે જયોતિષ્ક દેવના એક વિમાનરૂપ છે, ત્યારે આગમરૂપ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ચન્દ્ર શ્રીજિનેશ્વર દેવોની વિશદ વાણીસુધાથી નિર્માણ થયેલો છે. અને આકાશમાંના ચન્દ્રને જ્યારે સામાન્ય લોકો નમે છે, ત્યારે આ આગમ-ચંદ્રને ધુરંધર પંડિતો પણ નમસ્કાર કરે છે. આ રીતે આગમ-ચંદ્ર અદ્ભુત અને અનુપમ હોવાથી અપૂર્વ છે. તેથી પ્રાતઃકાળના પવિત્ર સમયે તેની સ્તુતિ કરવી યોગ્ય છે. હું પણ તેટલા જ કારણે તેની સ્તુતિ કરું છું. (૫) અર્થ-સંકલના વિશાલ નેત્રોરૂપી પત્રોવાળું, ઝળહળતા દાંતના કિરણોરૂપ કેસરવાળું, શ્રીવીરજિનેશ્વરનું મુખરૂપી કમલ પ્રાતઃકાળમાં તમને પવિત્ર કરો. ૧. જેમની સ્નાત્ર-ક્રિયા કરવાથી અતિ-હર્ષ વડે મત્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગનાં સુખને તૃણવત્ પણ ગણતા નથી, તે જિનેન્દ્રો પ્રાતઃકાળમાં શિવસુખ આપનારા થાઓ. ૨. જે કલંકથી રહિત છે, પૂર્ણતાને છોડતો નથી, કુતર્કરૂપી રાહુને ગળી જાય છે, સદા ઉદય પામેલો રહે છે, જિનચંદ્રની વાણીસુધાથી બનેલો છે અને પંડિતો વડે નમસ્કાર કરાયેલો છે, તે આગમરૂપી અપૂર્વચન્દ્રની પ્રાતઃકાળે હું સ્તુતિ કરું છું. ૩. (૬) સૂત્ર-પરિચય ધાર્મિક અનુષ્ઠાનની આદિ ઇષ્ટ દેવના સ્મરણ-મંગલપૂર્વક કે સ્તુતિમંગલપૂર્વક કરવામાં આવે છે. તે જ રીતે તેની પૂર્ણાહુતિ થતાં પણ સ્મરણમંગલ કે સ્તુતિ-મંગલ કરવામાં આવે છે. એ શિષ્ટાચાર મુજબ પ્રાતઃકાળમાં કરવામાં આવતા રાત્રિક પ્રતિક્રમણરૂપી ધર્માનુષ્ઠાનનાં છ આવશ્યકો પૂરાં થતાં અંત્ય મગંલ તરીકે આ સ્તુતિ બોલવામાં આવે છે. તેમાં પહેલી સ્તુતિ શ્રીવીરપ્રભુની કરવામાં આવી છે કે જેઓ ચરમતીર્થંકર હોઈ વર્તમાન જૈનશાસનના નાયક હોવાના કારણે અધિકૃત-જિન છે અને પ્રથમ સ્તુતિના અધિકારી છે. આ પ૨મોપકારી તારણહાર તીર્થંકરની ભવ્યતાનું આછું દર્શન તેમના મુખને કમલની સાથે સરખાવીને કરાવવામાં આવ્યું છે. તેમની આંખો કમલપત્ર જેવી વિશાળ છે, તેમના દાંત હીરાના જેવા ચમકતા છે કે જેમાંથી Page #367 -------------------------------------------------------------------------- ________________ વિશાલ-લોચન-દલ'-સૂત્ર ૦૩૪૯ પ્રકાશનાં કિરણો ફૂટે છે. પ્રભાતમાં થતું પ્રભુ-મુખ-કમલનું દર્શન-સ્મરણ માંગલિક પવિત્ર હોઈને સ્તુતિ કરનાર આત્માને પાવન કરે છે. બીજી સ્તુતિ સર્વ જિનેશ્વરોને ઉદ્દેશીને કરવામાં આવી છે, કારણ કે અધિકૃત જિન પછી તરત જ તેમનું સ્મરણ-સ્તવન કરવું યોગ્ય છે. જે અરિહંતોની દેવો પણ ભક્તિ કરે છે, તેને માટે આપણાં હૃદયમાં કેટલો ભાવ હોવો જોઈએ ? કેટલી ભક્તિ હોવી જોઈએ ? આપણે તેમની આગળ શિવસુખની માગણી કરીએ છીએ કે જેના તેઓ અપ્રતિમ સ્વામી થઈ ચૂક્યા છે. આ માગણી કરવાનો અર્થ એ છે કે “મારું જીવન ધ્યેય શિવ-સુખ છે અને તેની પ્રાપ્તિ આપ સિવાય અન્ય કોઈ દ્વારા થઈ શકે તેમ નથી. તેથી આપના પર અને આપના શાસન પર મારા હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા જાગ્રત થાઓ, આપે પ્રકાશિત કરેલાં જીવ, અજીવ આદિ તત્ત્વોનું મને યથાર્થ જ્ઞાન થાઓ અને આપે જે માર્ગ ગ્રહણ કરીને કૈવલ્યની પ્રાપ્તિ કરી, તે માર્ગે જવાનો પુરુષાર્થ પ્રકટો. શિવ-સુખની માગણી કરનારે ઓછામાં ઓછી આટલી ભાવના તો નિત્ય પોતાના અંતરમાં ભાવવી જ જોઈએ. ત્રીજી સ્તુતિ અર્વ-પ્રવચનની, અહવાણીની કે શ્રુતજ્ઞાનની કરવામાં આવી છે, કારણ કે ભવ-સાગરને તરવા માટે તે અપૂર્વ આલંબન છે. આ શ્રુતજ્ઞાનની ચંદ્રની સાથે તુલના કરીને એ બતાવી આપ્યું છે કે આકાશનો જે ચંદ્ર પૃથ્વી પર પ્રકાશ ફેંકે છે, તેના કરતાં પૃથ્વી પરનો આ ચન્દ્ર અનેક ગણો ઉત્તમ છે, અનેક રીતે અપૂર્વ છે. લૌકિક ચંદ્ર કલંકવાલો છે, વધ-ઘટ પામે છે, રાહુથી ગ્રસ્ત થાય છે, અમુક જ સમયે ઉદય પામે છે અને સામાન્ય મનુષ્યો વડે નમસ્કાર પામે છે, જ્યારે આ આગમરૂપ ચંદ્રમાં કલંક-રહિત છે, નિત્ય પૂર્ણ છે. કુતર્કરૂપી રાહુને ગળી જનારો છે, એટલે કે મિથ્યાત્વીઓની સર્વ કુયુક્તિઓનું ખંડન કરનારો છે, સદા ઉદયવાળો છે, જિન-ચંદ્રોની સુધા વાણીથી પ્રકટેલો કે નિર્માણ થયેલો છે અને મહાપંડિતો વડે નમસ્કાર કરાયેલો છે. આ રીતે શ્રીવીરજિનની, સર્વ તીર્થકરોની અને તેમણે પ્રતિપાદિત કરેલા પ્રવચન-સિદ્ધાન્તની સ્તુતિ કરીને શ્રતધર્મની અપૂર્વ પ્રશંસા કરવામાં Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આવી છે, કે જે જગજનોને તરવા માટેની એકમાત્ર આશા છે. આ સૂત્રના પ્રથમ શ્લોકમાં રૂપકાલંકાર છે. બીજા શ્લોકમાં અનુપ્રાસાલંકાર છે અને ત્રીજા શ્લોકમાં વ્યતિરેકાલંકાર છે. સ્ત્રીઓ આ સ્તુતિને સ્થાને “સંસાર-દાવાનલ'ની સ્તુતિ બોલે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન પરંપરા છે. આ સ્તુતિ ઉપર શ્રી કનકકુશલ ગણિએ વિ. સં. ૧૬૫૩માં વૃત્તિ રચી છે. શ્રી જયચંદ્રાયણ વિ. સ. ૧૫૦૬માં પ્રતિક્રમણ વિધિ રચી છે. તેમાં વિશાલ લોચનદલનો ઉલ્લેખ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ४१. साहुवंदण-सुत्तं [साधुवन्दन-सूत्रम्] અઢાઇજેસુ” સૂત્ર (१) भूक्षया (uथा) अड्डाइज्जेसु दीव-समुद्देसु, पण्णरससु कम्मभूमीसु । जावंत के वि(इ) साहू, स्यहरण-गुच्छ-पडिग्गह-धारा ॥१॥ पंचमहव्वय-धारा, अट्ठारस-सहस्स-सीलंग-धारा । अक्खअक्खुयायार-चरित्ता, ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि ॥२॥ (२) संस्कृत छाया अर्धतृतीयेषु द्वीप-समुद्रेषु, पञ्चदशसु कर्मभूमिषु । यावन्तः केऽपि साधवः, रजोहरण-गुच्छ-प्रतिग्रह-धारिणः ॥१॥ पञ्चमहाव्रत-धारिणः, अष्टादश-सहस्र-शीलाङ्ग-धारिणः । अक्षताचारचारित्राः, तान् सर्वान् शिरसा मनसा मस्तकेन वन्दे ॥२॥ (3) सामान्य भने विशेष अर्थ. अड्डाइज्जेसु-[अर्धतृतीयेषु]-२१ त्रीमi. अर्ध छे तृतीय सेम ते अर्धतृतीय. भेटले. या मा छ नेत्री अधों छे, तेना विशे. दीव-समुद्देसु-[द्वीप-समुद्रेषु]-द्वीपो भने समुद्रोमां, दी५, ધાતકીખંડ અને અર્ધપુષ્કરમાં. ★ अक्खुयायारम खु व मे मार्षप्रयोग होय मेम. ४९॥य छे. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ દ્વિીપ-સમુદ્રષ-નવૂદીપ-ધાતીવાડું-પુરાદ્વૈપુ !' (આ. ટી. અ. ૪) ‘દ્વીપ-સમુદ્રમાં એટલે જંબૂદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપમાં.' પUUરસુ-પિશ્ચાતુ-પંદરમાં. Hભૂમીયુ-[વર્મભૂમિપુ-કર્મભૂમિમાં. કર્મભૂમિઓની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧૨. ગાવંત કે વિ સાહૂ-[ચાવત: વે ઉપ સાધવ:]-જે કોઈ પણ સાધુઓ. રયર-ગુચ્છ-પડિદિ-ધારા -[ળોદર-ગુચ્છ-પ્રતિપ્રથાર:રજોહરણ, ગુચ્છક અને (કાષ્ઠ) પાત્રને ધારણ કરનારા. “ગોદર-ગુચ્છ-પ્રતિપ્રદ-ધારિખ: ' (આ.ટી.આ૪) રોદરા, ગુચ્છે તથા પ્રતિપ્રદને ધારણ કરનારા તે રળોદરા ગુચ્છ-પ્રતિપ્રદ-ધારિ: | રંગોદર-રજને દૂર કરનારા ઉપકરણ વિશેષ. તેના વિશેષ પરિચય માટે જુઓ ભાગ ૧, ધર્મોપ્રકરણનું પરિશિષ્ટ બીજું. છે-ખાલી પાતરાંની ઝોળી ઉપર ઢાંકવામાં આવતું એક પ્રકારનું ઊનનું વસ્ત્ર. આ શબ્દ શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૬મા અધ્યયનની ૨૩મી ગાથામાં વપરાયેલો છે. તેનો અર્થ ટીકાકાર શ્રી શાંત્યાચાર્યે આ પ્રમાણે કરેલો છે : છ પાત્રો વિત્યુપરમ્ !' “ગોચ્છક એટલે પાત્રોના ઉપર રહેતું એક જાતનું ઉપકરણ.” ઓઘનિર્યુક્તિમાં તેની ગણના પાત્ર-પરિકરમાં કરવામાં આવી છે. તે આ રીતે : "पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । પડતા રસ્તામાં (વ), મુછો પાય-નિષ્પો છે |દ્દદ્દાઓ ૧. “પાત્ર, ૨. પાત્ર-બંધ, ૩. પાત્ર-સ્થાપન, ૪. પાત્ર-કેસરિકા (પૂંજણી), ૫. પડલા (ભિક્ષા અવસરે પાત્ર ઢાંકવાનું વસ્ત્ર), ૬. રજસ્ત્રાણ ૭. એટલે રજથી રક્ષણ કરવાનું સુતરાઉ વસ્ત્ર, તથા ગોચ્છક, ૮. એટલે ઝોળીના ઉપરના ભાગમાં ઢાંકવામાં આવતું એક પ્રકારનું ઊનનું વસ્ત્ર એ Page #371 -------------------------------------------------------------------------- ________________ ‘અઠ્ઠાઇજ઼ેસુ’ સૂત્ર પાત્ર-નિર્યોગ એટલે પાત્ર-સંબંધી સાત ઉપકરણો છે. प्रतिग्रहनो पर्यायशब्द पतद्ग्रह छे. 'पतद् भक्तं पानं वा गृहणाति इति પતાહ: ।'-પડતાં આહાર-પાણીને જે ગ્રહણ કરે તે પતાહ. ભાષામાં તેને પાત્ર કે પાતરું કહેવામાં આવે છે. પંચમહવ્વય-ધારા-[પશ્ચમહાવ્રત-ધારિળ:]-પાંચ મહાવ્રતોને ધારણ કરનારા. ૩૫૩ અટ્ટાક્ષ-સહસ્ય-સીભંગ-ધારા-[અાવશ-સહસ્ત્ર-શીતાઙ્ગ-ધારિળ:] અઢાર હજાર શીલાંગને ધાર કરનાર. અષ્ટા। સંખ્યાવાળું સહસ્ર તે અવશપન્ન, તેવું જે શીલાં તે अष्टादश सहस्र- -શીલાડુ, તેના ધારિણ: તે અાશ સહસ્ત્ર-શીલાક-ધારિળ: | ઞાશ-અઢાર, સહસ્ત્ર હજાર, શીતાં-શીલનાં અંગ શીલના ભાગ, ચારિત્રના વિભાગ, રિ-ધારણ કરનાર. શીલનાં અઢાર હજાર અંગોની ગણતરી નીચે મુજબ છે :"जोए करणे सन्ना, इंदिय भोमाइ समणधम्मे य । સીતંગ-સહસ્સાળું, અડ્ડારસ-સહÇ વૃિત્તી //]]’’ “યોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, પૃથ્વીકાય આદિ તથા શ્રમણધર્મ એ રીતે શીલનાં અઢાર હજાર અંગોની સિદ્ધિ થાય છે.' આ અર્થનું વધારે સ્પષ્ટીકરણ નીચે મુજબ છે : : “યતિધર્મ દસ પ્રકારનો છે ઃ ૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનત્વ અને ૧૦. બ્રહ્મચર્ય. એટલે ક્ષમાયુક્ત થવું. માર્દવયુક્ત થવું વગેરે શીલનાં દસ અંગ થયાં. હવે આ ધર્મોથી યુક્ત થયેલા યતિએ-મુનિએ (૧) પૃથ્વીકાય-સમારંભ, (૨) અકાય-સમારંભ, (૩) તેજસ્કાય-સમારંભ, (૪) વાયુકાય-સમારંભ, (૫) વનસ્પતિકાય-સમારંભ, (૬) દ્વીન્દ્રિય-સમારંભ, (૭) ત્રીન્દ્રિય-સમારંભ, (૮) ચતુરિન્દ્રિય-સમારંભ, અને (૯) પંચેન્દ્રિય-સમારંભ (૧૦) અજીવ-સમારંભ (અજીવમાં જીવબુદ્ધિ કરીને), એ દસ સમારંભોનો ત્યાગ કરવાનો છે. તેથી તે દરેક ગુણ દસ દસ પ્રકારનો થતાં શીલનાં અંગો ૧૦૦ થાય છે. આ યતિધર્મ-યુક્ત યતના (જયણા) પાંચ ઇંદ્રિયોના જય-પૂર્વક પ્ર.-૨-૨૩ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરવાની છે, તેથી તે સો પ્રકારના પાંચ પાંચ પ્રકારો થતાં કુલ સંખ્યા ૫૦૦પાંચસોની થઈ. તે યતિધર્મયુક્ત યતના વડે કરવામાં આવેલો ઇંદ્રિય જય આહારસંજ્ઞા, ભય-સંજ્ઞા, મૈથુન-સંજ્ઞા અને પરિગ્રહ-સંજ્ઞાથી રહિત હોવો જોઈએ તથા તે મન, વચન અને કાયાથી ન કરવારૂપ, ન કરાવવારૂપ અને ન અનુમોદવારૂપ હોવાથી ૫૦૦ x ૪ સંજ્ઞા X ૩ કરણ ૪ ૩ યોગ = ૧૮૦૦૦ થાય છે. તેનો વધારે સ્પષ્ટ ખ્યાલ આપવા માટે અહીં શીલાંગ-રથ રજૂ કરવામાં આવેલો છે. શીલાંગ-રથ કુલ ૧૮૦૦૦ ન કરે ન | ન | ૬000 કરાવે અનુમોદ મન | વચન કાયયોગ | યોગ! યોગ ર00 2009 2000 આહા- ભય-| મૈથુન-પરિગ્રરસંજ્ઞા સંજ્ઞા| સંજ્ઞા હિસંજ્ઞા ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ શ્રોત્રે- ચક્ષુ- ધ્રાણે- રસને-સ્પર્શે નિ. | નિ. | નિ. નિગ્રહ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ પૃથ્વી. અપૂ તેઉ. વાઉ. | વન. એ.ઈ. .ઈ ચાઈ. | પં.ઈ. અજીવ ૧૦ ૧૦ [ ૧૦ ૧૦ | ૧૦ | ૧૦ ૧૦ | ૧૦ | ૧૦ ક્ષમા | માર્દવ આર્જવ મુક્તિ તપ | સંયમ સત્ય | શૌચ અકિંચ- બ્રહ્મ ૮ | નત્વ | ચર્ય ૯ ૧૦. ૧૦ Page #373 -------------------------------------------------------------------------- ________________ અઢાઇજેસુ” સૂત્ર ૦૩૫૫ અવqયાયા-રિત્તા-[અક્ષતાવાર-વારિત્ર:]-અક્ષત આચાર અને ચારિત્રવાળા, જેમનો આચાર અને જેમનું ચારિત્ર અક્ષોભ્ય છે તેવા. अक्षत छ आचार अने चारित्र छैन ते अक्षताचार-चारित्रिणः । ૩૫ક્ષત-ક્ષત નહિ થયેલા, ખંડિત નહિ થયેલા. સવાર-જ્ઞાનાચાર આદિ પાંચ, વારિત્ર-સંયમ કે વિરતિ. તે-[તાન-તેને. સલ્વે-સિને-સર્વને. સિરસા-[રિસ]-શિર વડે, કાયા વડે. માસ-[મન]-મન વડે. મા-[મસ્તન]-મસ્તક વડે. વંતમિ-વિન્ટે-વાંદું છું. અહીં પ્રસ્થા વંમ એ બે પદોથી વાંદું છું એટલો જ અર્થ અભિપ્રેત છે. (૪) તાત્પર્યાર્થ સાદુવંજ-સુનં-આ સૂત્ર વડે અઢીદ્વીપમાં રહેલા સઘળા સાધુઓને વંદન થાય છે, તેથી તે “સદુવંગસુત્તના નામથી ઓળખાય છે તેના પ્રથમ શબ્દો પરથી તે “અઢાઈજેસુસૂત્ર'ના નામથી પણ ઓળખાય છે. કટ્ટાફનેસુ તીવ-સમુદેતુ-અઢીદ્વીપમાં. ગટ્ટાફન્નેનું અને તીવ-સમુદે-એ બે પદો વચ્ચે હોતુ પદ અધ્યાહાર છે, એટલે તેનો અર્થ “અર્ધતૃતીય અને બે દ્વિીપસમુદ્રમાં' એવો થાય છે. આવશ્યક-ચૂર્ણિકારે પાઠાતર દર્શાવતાં જણાવ્યું છે કે “મને પુ-અટ્ટાફન્નેનું ટોસુ તીવ-સમુદેવું' પદ્ધતિ"-"બીજાઓ વળી “અઢાઈજેસુ દોસુ દીવસમુદેસુ” એવો પાઠ બોલે છે.” ઢિીવ-સમુદ્ગુનો સામાન્ય અર્થ દ્વીપ અને સમુદ્રોમાં થાય. તેની આગળ “તો!' પદ લગાડવાથી અર્ધો ત્રીજો અને બે દ્વીપ અને સમુદ્રોમાં Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-ર એવો અર્થ નીકળે છે. આ અર્થો ત્રીજો અને બે દ્વીપ સમુદ્રો વડે જંબુદ્વીપ, લવણોદધિ સમુદ્ર, ધાતકીખંડ અને કાલોદધિ સમુદ્ર અને પુષ્કરાર્ધદ્વીપ સમજવાનો છે. શ્રીહરિભદ્રસૂરિએ આવશ્યક-ટીકામાં આ બે પદોનો સળંગ અર્થ નાબૂદીપ-છાતીવટુ-પુષ્કરીર્વેષ' કરેલો છે, તેથી તેનો અર્થ “અઢીદ્વીપમાં એ મુજબ કરવો સમુચિત છે. TOારસહુ મમ્મીસુ-પંદર કર્મભૂમિઓમાં. અઢીદ્વીપની અંદર સાધુપણું તો પંદર કર્મભૂમિઓમાં જ સંભવે છે. તેથી વિશિષ્ટ સૂચન કરવા માટે “goળરસનું મ્મમ્મી,'એ બે પદો મૂકવામાં આવ્યાં છે. ગાવંત વિ(૩) સાદૂ-જે કોઈ પણ સાધુઓ હોય. રયદરા-મુછ પર પધારી-રજોહરણ, ગુચ્છ અને (કાઇ) પાત્ર ધારણ કરનારા. રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્રને ધારણ કરવાં તે સાધુનું દ્રવ્યલિંગ કે બાહ્ય ચિહ્ન છે, પરંતુ આવાં ચિહ્નો તો કોઈ વેષધારીને પણ હોઈ શકે, તેથી વધારે સ્પષ્ટીકરણ માટે ભાવ-લિંગનું સૂચન કરવામાં આવ્યું છે. તે આ રીતે : ) પંચમહધ્યય-ધાર-પાંચ મહાવ્રતોને ધારણ કરનારા. (૨) સારસદસ-સીહ્ન -ધારી-અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા. (૩) મવશ્વયાયાર-વરિત્તા-અક્ષત-અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા. આચાર-શબ્દથી અહીં જ્ઞાનાચાર આદિ પંચવિધ ભાવાચાર સમજવાના છે અને ચારિત્ર-શબ્દથી સામાયિકાદિ પાંચ પ્રકારનું ચારિત્ર સમજવાનું છે. તે સળે-તે સર્વેને. Page #375 -------------------------------------------------------------------------- ________________ અઢાઇક્વેસુ સૂત્ર ૦ ૩૫૭ સિરસા મસા મલ્થ વંમિ-કાયા અને મન વડે વાંદું છું. શિર અને મન વડે વાંદું છું એમ બોલતાં કાયા અને મન વડે વંદન થાય છે તથા વાણી વડે પણ વંદન થાય છે, તેથી આ વંદન ત્રિવિધ છે. (૫) અર્થ-સંકલના અઢીદ્વીપમાં આવેલી પંદર કર્મભૂમિઓમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્ર આદિ દ્રવ્યલિંગ તેમ જ પંચમહાવ્રત, અઢાર હજાર શીલાંગ, સદાચાર અને ચારિત્ર વગેરે ભાવ-લિંગને ધારણ કરનારા હોય તે સર્વેને મન, (વચન), કાયાથી વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છનાર વ્યક્તિ સાધુ અને સાધુતા પ્રત્યે સંપૂર્ણ પૂજ્યભાવવાળી હોય છે. આવો પૂજ્યભાવ પ્રદર્શિત કરવાના હેતુથી પ્રસ્તુત સૂત્રની યોજના થયેલી છે, તેથી તે “સાધુ-વંદન'ના નામથી ઓળખાય છે. મનુષ્યની વસ્તી અઢીદ્વીપની બહાર હોતી નથી, એટલે સાધુઓ અઢીદ્વીપમાં જ હોય છે અને તેમાં પણ અકર્મભૂમિમાં ધર્મનો લાભ કે વિરતિપણાનો સંભવ નહિ હોવાથી તેમની ઉપસ્થિતિ પંદર કર્મભૂમિઓમાં જ થાય છે. આ પંદર કર્મભૂમિઓમાં દ્રવ્ય-લિંગ અને ભાવલિંગને ધારણ કરનારા જે કોઈ સાધુઓ હોય તે વંદનીય છે; તેથી તે બધાને કાયા, વાણી અને મનથી વંદન કરવામાં આવે છે. સાધુના દ્રવ્ય-લિંગમાં રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્ર વગેરે ગણાવવામાં આવ્યાં છે, તે સ્પષ્ટ રીતે નિગ્રંથ મુનિઓનું સૂચન કરે છે અને ભાવ-લિંગમાં પાંચ મહાવ્રત, અઢાર હજાર શીલાંગ તથા અખંડિત આચાર અને ચારિત્રનો સમાવેશ થાય છે, તે પણ નિગ્રંથ મુનિઓનું જ સૂચન કરે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળ પાઠ શ્રીઆવશ્યકસૂરાના ચોથા અધ્યયનના અંતભાગમાં આવેલા સમણસુત્તનો (યતિ-પ્રતિક્રમણ-સૂટાનો) એક વિભાગ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ४२. सप्तति-शत-जिनवन्दनम् [વરનવ-સ્તુતિ:] વરકનક-' સ્તુતિ (૧) મૂળપાઠ (ગાથા) वरकनक-शङ्ख-विद्रुम-मरकत-घन-सन्निभं विगत-मोहम् । सप्ततिशतं जिनानां, सर्वामर-पूजितं वन्दे ॥१॥ (૨) સંસ્કૃત છાયા મૂળસૂત્ર સંસ્કૃત ભાષામાં જ છે. (૩) સામાન્ય અને વિશેષ અર્થ વર-ન-શ-વિદુમ-મરત-ઈન-ક્રિમ-ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળાં, નીલમ અને મેઘ જેવા (વર્ણવાળા). વરન-શ્રેષ્ઠ સુવર્ણ, ઉત્તમ સોનું. તેના જેવા વર્ણવાળા એટલે પીત વર્ણના. શ-દરિયામાં ઉત્પન્ન થતા બેઇંદ્રિય પ્રાણીનું કલેવર વિશેષ. તેના જેવા વર્ણવાળા એટલે શ્વેત વર્ણના. વિદુમ-પરવાળાં. તેના જેવા વર્ણવાળા એટલે રક્ત વર્ણના. કરત-નીલમ. તેના જેવા વર્ણવાળા એટલે હરિત વર્ણના. ધન-મેઘ. તેના જેવા વર્ણવાળા એટલે શ્યામ વર્ણના. ક્ષત્રિયં-સદશ, જેવા. વાત-મોદ-જેનો મોહ ચાલ્યો ગયો છે તેવા, મોહ રહિત. વિપતિ-નાશ પામેલો છે મોર જેનો તે વિપતિ-મોટ. Page #377 -------------------------------------------------------------------------- ________________ વરકનક-સ્તુતિ ૭૩૫૯ સતિશત-એકસો ને સિત્તેર. સતિ અધિક શત, તે સતિશત. સતિ-સિત્તેર. શત-સો. નિનાના-જિનોની. સર્વાભરપૂનિતમ્-સર્વ દેવોથી પૂજાયેલ. સર્વ અમર તે સર્વોપર, તેના વડે પૂનિત તે સમર-પૂનત. સર્વ-બધા. મમર-દેવ. પૂનિત-પૂજાયેલા. વન્ટે-હું વંદું છું. (૪) તાત્પર્યાર્થ સરલ છે. (૫) અર્થ-સંકલના શ્રેષ્ઠ સુવર્ણ, શ્રેષ્ઠ શંખ, શ્રેષ્ઠ પરવાળાં, શ્રેષ્ઠ નીલમ અને શ્રેષ્ઠ મેઘ જેવા વર્ણવાળા, મોહ-રહિત અને સર્વ દેવો વડે પૂજાયેલા એકસો ને સિત્તેર જિનેશ્વરોને હું વંદું છું. (૬-૭) સૂત્ર-પરિચય અને પ્રકીર્ણક શ્રીઅજિતનાથ ભગવાનના સમયમાં તીર્થંકર દેવોની ઉત્કૃષ્ટ સંખ્યા એકસો ને સિત્તરની હતી. આ એકસો ને સિત્તેર તીર્થકરોની ઉપાસના કરવા માટે એક વિશિષ્ટ યંત્રની રચના પણ થયેલી છે જુઓ પૃષ્ઠ ૩૮૧ અને તેનું વિધિસર સ્મરણ કરવા માટે “તિજયપહુર-થુત્ત” કે “સત્તરિસય-ઘુત્ત' (સપ્તતિ-શતસ્તોત્ર) રચાયેલું છે. એ સ્તોત્રની ચૌદ પ્રા. ગાથાઔ પૈકી અગિયારમી ગાથાની સંસ્કૃત છાયા, તે પ્રસ્તુત સૂત્ર છે. શાંતિ સ્નાત્રાદિપ્રસંગમાં આ ગાથાને આદિમાં ‘' તથા અંતમાં “સ્વાહા' પદ જોડીને બોલવામાં આવે છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ હ | ૐ #1 ts | 5 | 8 # પ્રસ્તુત સૂત્રમાં શ્રીજિનેશ્વર દેવોનું બાહ્ય સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે અને તેમના દેહોનો વર્ણ કેવા પ્રકારનો છે તે બતાવવામાં આવ્યું છે. જેમ કે કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ સુવર્ણ જેવા પીળા રંગની છટાને ધારણ કરનારા છે, કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ શંખ જેવી શ્વેત રંગછટાને ધારણ કરનારા છે, કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ પરવાળાં જેવી રક્ત રંગ-છટાને ધારણ કરનારા છે, કેટલાક જિનેશ્વરી શ્રેષ્ઠ નીલમ જેવી નીલ રંગછટાને ધારણ કરનારા છે અને કેટલાક જિનેશ્વરો શ્રેષ્ઠ મેઘના જેવી શ્યામ-રંગ-છટાને ધારણ કરનારા છે. અર્થાત એ જિનેશ્વરો પંચવર્ણવાળા છે. પછી એ શ્રીજિનેશ્વરોનું આંતરિક સ્વરૂપ “વિગત-મોહ' એવા એક વિશેષણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. એ રીતે તેમની વીતરાગતાનું સ્મરણ કરવામાં આવ્યું છે, કારણ કે ભાવઅરિહંતપણું વીતરાગતાને લીધે જ પ્રકટ થાય છે. છેવટે સર્વ જિનેશ્વરોને સર્વ-અમર-પૂજિત વર્ણવ્યા છે. આ વિશેષણ દ્વારા તેમને ચાર મૂલ અતિશયોથી યુક્ત સૂચવ્યા છે. પૂજાતિશય અન્ય અતિશયો વિના હોઈ શકે નહિ, એથી તેઓ જ્ઞાનાતિશય, વચનાતિશય અને અપાયાપગમાતિશયની સાથે પૂજાતિશયથી પણ યુક્ત છે, એવું સૂચિત કર્યું છે. સર્વ અમરોથી પૂજિત, એ વિશેષણ દ્વારા આ જિનેશ્વરો સર્વ મર્યો તો વિશેષ પ્રકારે પૂજનીય છે-એવો અંતર્ધ્વનિ છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ‘વરકનક-' સ્તુતિ ૦૩૬૧ આ વર્ણન યંત્રના સ્મરણ-પ્રસંગમાં યોજાયેલું હોઈને યોગવિદ્યાવિશારદોને ધ્યાન ધરવામાં ઉપયોગી થઈ શકે તેવું છે. યોગનિષ્ઠોના મત પ્રમાણે અમુક રંગનું ધ્યાન અમુક પરિણામ નિપજાવી શકે છે; જેમ કે પીળા રંગનું ધ્યાન સ્તંભન કરવામાં ઉપયોગી છે, રાતા રંગનું ધ્યાન ક્ષોભણ માટે ઉપયોગી છે, કાળા રંગનું ધ્યાન વિદ્વેષણ માટે ઉપયોગી છે, વગેરે વગેરે. યંત્રને તૈયાર કરતી વખતે પણ આ ગાથા ખાસ બોલવામાં આવે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ४३. शान्ति-स्तवः शांति-स्तव (लघु शild) (१) भूक्षus* शान्ति शान्ति-निशान्तं, शान्तं शान्ताशिवं नमस्कृत्य । स्तोतुः शान्ति-निमित्तं, मन्त्रपदैः शान्तये स्तौमि ॥१॥ ओमिति निश्चितवचसे, नमो नमो भगवतेऽर्हते पूजाम् । शान्तिजिनाय जयवते, यशस्विने स्वामिने दमिनाम् ॥२॥ सकलातिशेषक-महा-सम्पत्ति-समन्विताय शस्याय । त्रैलोक्य-पूजिताय च, नमो नमः शान्तिदेवाय ॥३॥ सर्वामर-सुसमूह-३ स्वामिक-संपूजिताय निजिताय । भुवन-जन-पालनोद्यततमाय सततं नमस्तस्मै ॥४॥ सर्व-दूरितौघ-नाशनकराय सर्वाशिव-प्रशमनाय । दुष्टग्रह-भूत पिशाच-शाकिनीनां प्रमथनाय ॥५॥ यस्येति नाममन्त्र-प्रधान-वाक्योपयोग-कृततोषा । विजया कुरुते जनहितमिति च नुता नमत तं शान्तिम् ॥६॥ * વિશેષ વિવરણ માટે જુઓ પ્રસ્તુત સ્તવને અંતે બે પરિશિષ્ટો. ૧. આ સ્તવની ૧૭ ગાથાઓ (ગાહા) છંદમાં છે, પરંતુ ૧૪મી ગાથાના છંદનો નિર્ણય થઈ શકતો નથી, અને છેલ્લી બે અનુષુપમાં છે. ૨. પહેલી ગાથા “મંગલાદિનો નિર્દેશ કરે છે; ગાથા રથી ૬ “શ્રી શાંતિ-જિનनाममंत्र-स्तुति' ३५ छ; गाथा ७थी. १3 ०४ान्मंगल-वय-युत-नाम-स्तुति' ३५ છે. ગાથા ૧૪ પ્રધાન વાક્ય-યુક્ત અક્ષર સ્તુતિ'રૂપ છે. ગાથા ૧૫ “આમ્નાય” ३५ छे; था १६-१७ 'सश्रुति३५' छ भने uथा १८-१८ अन्त्य भंगल' छे. ३. 'ससमूह' पाठां. ४. 'निचिताय' पाठां. . Page #381 -------------------------------------------------------------------------- ________________ शiln-तब (मधु aila) • 363 भवतु नमस्ते भगवति !, विजये ! सुजये ! परापरैरजिते ! । अपराजिते ! जगत्यां, जयतीति जयावहे ! भवति ! ॥७॥ सर्वस्यापि च सङ्घस्य, भद्र-कल्याण-मङ्गल-प्रददे ! । साधूनां च सदा शिव-सुतुष्टि-पुष्टि-प्रदे ! जीयाः ॥८॥ भव्यानां कृतसिद्धे !, निर्वति-निर्वाण-जननि ! सत्त्वानाम् । अभय-प्रदान-निरते !, नमोऽस्तु स्वस्तिप्रदे ! तुभ्यम् ॥९॥ भक्तानां जन्तूनां, शुभावहे ! नित्यमुद्यते ! देवि ! । सम्यग्दृष्टीनां, धृति-रति-मति-बुद्धि-प्रदानाय ॥१०॥ जिनशासन-निरतानां, शान्तिनतानां च जगति जनतानाम् । श्री-संपत्-कीर्ति-यशो-वर्धनि ! जय देवि ! विजयस्व ॥११॥ सलिलानल-विष-विषधर-दुष्टग्रह-राज-रोग-रण-भयतः । राक्षस-रिपुगण-मारी-चौरेति-श्वापदादिभ्यः ॥१२॥ अथ रक्ष रक्ष सुशिवं, कुरु कुरु शान्तिं च कुरु कुरु सदेति । तुष्टिं कुरु कुरु पुष्टिं, कुरु कुरु स्वस्ति च कुरु कुरु त्वम्॥१३॥ भगवति ! गुणवति ! शिव-शान्ति-तुष्टि पुष्टि-स्वस्तीह कुरु कुरु जनानाम् । ओमिति नमो नमो हाँ ही हूँ हूँ: यः क्षः ही फट् फट् स्वाहा ॥१४॥ एवं यन्नामाक्षर-पुरस्सरं संस्तुता जयादेवी । कुरुते शान्ति नमतां, नमो नमः शान्तये तस्मै ॥१५॥ इति पूर्वसूरि-दर्शित-मन्त्रपद-विदर्भितः स्तवः शान्तेः । सलिलादि-भय-विनाशी, शान्त्यादिकरच भक्तिमताम् ॥१६॥ ★ 'फुट फुट्' पाठां. Page #382 -------------------------------------------------------------------------- ________________ 3६४. श्री श्राद्ध-प्रतिमा -सूत्रप्रमोपटी-२ यश्चैनं पठति सदा, शृणोति भावयति वा यथायोगम् । स हि शान्तिपदं यायात्, सूरिः श्रीमानदेवश्च ॥१७॥ उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विजवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥१८॥ सर्वमङ्गल-माङ्गल्यं, सर्व-कल्याणकारणम् । प्रधानं सर्व-धर्माणां, जैनं जयति शासनम् ॥१९॥ (२) अन्वय (આ સ્તવ સંસ્કૃત ભાષામાં છે, તેથી તેની છાયા આપેલી નથી, પરંતુ અર્થ સમજવામાં સરળતા પડે તે માટે અહીં તેનો અન્વયે આપેલો છે.) १. शान्ति-निशान्तं शान्तं शान्ताशिवं शान्ति नमस्कृत्य स्तोतुः शान्तये मन्त्रपदैः शान्ति-निमित्तं स्तौमि ॥ २. ओम् इति निश्चितवचसे भगवते पूजाम् अर्हते जयवते यशस्विने दमिनां स्वामिने शान्तिजिनाय नमो नमः ॥ ३. सकलातिशेषक-महासम्पत्ति-समन्विताय शस्याय त्रैलोक्य-पूजिताय च शान्तिदेवाय नमो नमः ॥ ४-५. सर्वामर-सुसमूह-स्वामिक-संपूजिताय निजिताय भुवन-जनपालनोद्यततमाय सर्वदुरितौघनाशनकराय सर्वाशिव-प्रशमनाय दुष्टग्रह-भूत-पिशाचशाकिनीनां प्रमथनाय तस्मै (शान्तिदेवाय) सततं नमः ॥ ६. तं शान्ति नमत, यस्य इति नाममन्त्र-प्रधानवाक्योपयोगकृततोषा विजया जनहितं कुरुते इति च नुता ॥ ७. भगवति ! विजये ! सुजये ! अजिते ! अपराजिते ! जयावहे ! भवति (तव शक्तिः) जगत्यां परापरैः जयति इति ते नमः भवतु ॥ ८. अपि च सर्वस्य सङ्घस्य भद्र-कल्याण मङ्गल-प्रददे ! साधूनां च सदा शिव-सुतुष्टि-पुष्टि-प्रदे ! (त्वं) जीयाः ॥ ९. भव्यानां कृतसिद्ध ! निर्वृति-निर्वाण-जननि ! सत्त्वानाम् अभयप्रदान-निरते ! स्वस्ति-प्रदे ! तुभ्यं नमः अस्तु ।। Page #383 -------------------------------------------------------------------------- ________________ Aila-स्तव (आधु शil) • ३६५ १०. भक्तानां जन्तूनां शुभावहे ! सम्यग्दृष्टीनां धृति--रति-मति-बुद्धिप्रदानाय नित्यम् उद्यते देवि ! (तुभ्यं नमः अस्तु) ॥ ११. जिनशासन-निरतानां शान्तिनतानां च जनतानां श्रीसम्पत्-कीर्ति यशोवर्धनि ! देवि ! जगति (त्वं) जय विजयस्व ॥ १२-१३. अथ सलिलानलविष-विषधर-दुष्टग्रह-राज-रोग-रण-भयतः राक्षस-रिपुगण-मारी-चौरेति-श्वापदादिभ्यः त्वं सदा रक्ष रक्ष, सुशिवं कुरु कुरु, शान्ति च कुरु कुरु, तुष्टिं कुरु कुरु, स्वस्ति च कुरु कुरु इति ॥ १४. "ॐ नमो नमो हाँ हाँ हूँ ह्रः यः क्षः हौँ फट् फट् स्वाहा" इति (मन्त्रस्वरूपिणि !) भगवति ! गुणवति ! इह जनानां शिवशान्तितुष्टि-पुष्टि-स्वस्ति कुरु कुरु ॥ १५. एवम् यत्-नाम-अक्षर-पुरस्सरं संस्तुता जयादेवी नमतां शान्ति कुरुते, तस्मै शान्तये नमो नमः ॥ १६. इति पूर्वसूरि-दर्शित-मन्त्रपद-विदर्भित शान्तेः स्तवः भक्तिमतां सलिलादि-भय-विनाशी शान्त्यादिकरः च ॥ १७. यः च एनं सदा पठति शृणोति यथायोगं भावयति वा स हि शान्तिपदं यायात् श्रीपानदेवः सूरिः च ॥ १८ जिनेश्वरे पूज्यमाने उपसर्गाः क्षयं यान्ति, विघ्नवल्लयः छिद्यन्ते, मनः प्रसन्नताम् एति ॥ १९. सर्व-मङ्गल-माङ्गल्यं सर्व-कल्याण-कारणं सर्व-धर्माणां प्रधानं जैनं शासनं जयति ॥ (3) सामान्य भने विशेष अर्थ (અર્થ માટેના શબ્દોનો ક્રમ અન્વય પ્રમાણે રાખેલો છે. ગાથાનો ક્રમ અંક દ્વારા કૌંસમાં જણાવેલો છે.) (१) शान्ति-निशान्तम्-तिहेवाना माश्रय-स्थानने. शान्तिनुं निशान्त ते शान्ति-निशान्त. शान्ति-म-हिनो ४५, Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિષય-વિકાર-રહિત અવસ્થા કે ઉપદ્રવનું નિવારણ. નિશાન્ત-નિકેતન, સદન, ગૃહ, આશ્રય કે સ્થાન (અ. ચિ. ભૂમિકાંડ પ૫-૫૮). એટલે શક્તિનિશક્તિનો અર્થ શાંતિનિકેતન, શાંતિ-સદન કે શાંતિનું ધામ થાય છે. અથવા શક્તિપથી તે નામની દેવી ગ્રહણ કરીએ તો શાંતિદેવીનું આશ્રયસ્થાન એવો અર્થ પણ સંગત છે.* * “પ્રભાવચરિત'માં કહ્યું છે કે "श्रीशान्तिनाथतीर्थेशा-सेविनी शान्तिदेवता । સા મૂતિયં કૃત્વાડમન્ત્રાગાત્ વતે હેમુમ્ II૬ધા” -શ્રીમાનદેવસૂરિ-પ્રબંધ શ્રી શાંતિનાથ ભગવાનુના તીર્થની સેવા કરનારી શાંતિદેવી પોતાની બે મૂર્તિઓ બનાવીને અમારા (વિજયા અને જયાના) મિષથી તેમને વંદન કરે છે.” અર્થાત્ શાંતિદેવી તે શ્રી શાંતિનાથ ભગવાનૂની શાસન-દેવી છે. નિર્વાણકલિકામાં ચોવીસ શાસન-દેવીઓનું વર્ણન કર્યા પછી શાંતિદેવીનું વર્ણન આવે છે. તેમાં જણાવ્યું છે કે-"તથા પવિતાં વવવ મસ્તારનાં વતુર્મનાં वरदाक्षसूत्र-युक्त-दक्षिणकरां कुण्डिका-कमण्डल्वन्वित-वामकरां चेति ॥" શ્વેત વર્ણવાળી, કમલ પર બેઠેલી, ચાર ભુજાવાળી, વરદ મુદ્રા અને અક્ષમાલાયુક્ત જમણા હાથવાળી તથા કુંડિકા અને કમંડલુથી યુક્ત ડાબા હાથવાળી શાંતિદેવીને.” આ વર્ણન શ્રી શાંતિનાથ ભગવાનની શાસનદેવી નિર્વાણીને મહદ્ અંશે મળતું છે. નિર્વાણકલિકાના “અહંદાદિનાં વર્ણાદિક્રમ-વિધિમાં જણાવ્યું છે કે :-“નિર્વાનો देवी गौरवर्णां पद्मासनां चतुर्भुजां पुस्तकोत्पलयुक्त-दक्षिणकरां कमण्डलु-कमलयुक्त-वामहस्तां “શ્વેત વર્ણવાળી, કમલ પર બેઠેલી, ચાર ભુજાવાળી, પુસ્તક અને કમલયુક્ત જમણા હાથવાળી અને કમંડલુ તથા કમલયુક્ત ડાબા હાથવાળી નિર્વાણી દેવીને.” આ બંને વર્ણનોની તુલના કરવાથી વસ્તુ-સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. શાંતિદેવી નિર્વાણી - શ્વેત શ્વેત – કમલ કમલ - ચાર ચાર વર્ણ આસન ભુજ Page #385 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ)૦૩૬૭ શાન્ત–શાંતરસથી યુક્તને, પ્રશમરસ-નિમગ્નને, ત્રિગુણાતીતને. શાન્ત એટલે શાંતરસથી યુક્ત, પ્રશમરસમાં નિમગ્ન કે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણ ગુણોથી અતીત. શાન્તરસ માટે કહ્યું છે કે : ન યત્ર ટુંકવું ન સુવું ન વિસ્તા, न द्वेष-रागौ न च काचिदिच्छा । રસ: સ શાન્ત: fથતો મુની, સર્વેષ ભાવેષ શ: : (પ્રધાન:) !” જેમાં દુઃખ નથી, સુખ નથી, ચિંતા નથી, રાગ-દ્વેષ નથી કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તેને શ્રેષ્ઠ મુનિઓએ શાંતરસ કહ્યો છે. બધા ભાવોમાં શમ એ શ્રેષ્ઠ છે.” શ્રી જિનેશ્વરની આકૃતિ પ્રશમરસ-નિમગ્ન હોય છે. તે માટે કહ્યું "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥" “તારું દષ્ટિ-યુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, મુખ-કમલ પ્રસન્ન છે, ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. બન્ને હાથો પણ શસ્ત્ર-વિનાના છે, તેથી જગતમાં ખરેખર તું જ વીતરાગ દેવ છે.” જમણો હાથ – વરદમુદ્રા ) પુસ્તકો અક્ષમાલા ! ડાબો હાથ - કુંડિકા કમંડલું કમંડલુ કમલ આ સ્વરૂપમાં હાથમાં ધારણ કરવાની વસ્તુઓમાં થોડો ફરક છે, પણ તેટલા માત્રથી દેવીનું સ્વરૂપ ભિન્ન ઠરતું નથી; કારણ કે આ પ્રકારનો ફેરફાર એક જ દેવીનાં સ્વરૂપો પરત્વે હોય છે. જુઓ Journal of the Indian Society of Oriental Arts Vol. XV ૧૯૪૭, Calcuttaમાં પ્રગટ થયેલો શ્રીયુત ઉમાકાંત પ્રેમાનંદ શાહ, એમ. એ.નો ‘Iconography of the sixteen Jaina Mahävidyas નામનો સચિત્ર વિસ્તૃત લેખ. કમલ ! Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સત્ત્વ, રજસ્ અને તમસ-એ ત્રણ ગુણોથી “અતીત' હોય એટલે “પર” હોય તેને પણ શાન કહેવામાં આવે છે. શાતાશિવ-અશિવ-રહિતને, પોતાના તથા પરના અશિવને શાંત કરનારને. શાન્ત થયું છે શિવ જેમનું તે શીન્તાશિવ. શાન્ત-નખ, નાશ પામેલું, દૂર થયેલું. શિવ-શિવ નહિ તે, કર્મ-ક્લેશ. “સાનનૈઃ શસ્તે થીયૉડમિન્નિતિ શિવમ્' (અ. ચિ. પ્ર. કાંડ, શ્લો. ૮૬) “જેમાં શાશ્વત આનંદ-યુક્ત સ્થિતિ છે તે શિવ.” આત્મા સ્વભાવથી આનંદમય છે, એટલે તે શિવ સ્વરૂપ છે અને કર્મનો ક્લેશ ઉપાધિ ઊભી કરે છે, એટલે તે અશિવ છે. જેમનું આવું અશિવ શાંત થઈ ગયું છે, તે શાન્ત કહેવાય છે. શાન્તિ-શ્રી શાંતિનાથને, સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનને. શાન્તિ–શાંતિને, શ્રી શાંતિનાથને, સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનને. “ભીમને “ભીમસેન' કહેવાય છે, તે ન્યાયે અહીં “શાનિતમ્'નો અર્થ “શક્તિનાથમ્' સમજવાનો છે. શ્રી શાંતિનાથ ભગવાનને “શાંતિ' કહેવાનું કારણ એ છે કે તેઓ શાંતિવાળા છે, શાંતિ-સ્વરૂપ છે અને શાંતિ કરવામાં સમર્થ છે. “શાન્તિ-યોર્ તાત્માત્ તત્કૃવત્ વ શાન્તિઃ ' (અ. ચિ. દેવકાંડ). નમસ્કૃત્ય-નમસ્કાર કરીને, વંદન કરીને. સ્તોતું – સ્તુતિ કરનાર મનુષ્યની. તૌતીતિ સ્તોતા તી તોતુઃ' (સિ.)-“જે સ્તુતિ કરે છે તે સ્તોતા, તેનું.” “તોતુઃ સ્તુતિ તુર્નર' (ધ. પ્ર.)-સ્તોતાની એટલે સ્તુતિ કરનાર મનુષ્યની.' શાન્ત-શાંતિને માટે, ઉપસ્થિત ભયો અને ઉપદ્રવોના નિવારણ અર્થે, વ્યન્તર કે શાકિનીએ કરેલા ક્રોધના સ્તંભન માટે. અહીં ક્રોધ-સ્તંભન, સામો હલ્લો કરીને કે મારીને નહિ પણ, Page #387 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૬૯ જગન્જંગલ-કવચ'થી રક્ષણ કરીને કરવાનું છે. શાંતિ, ઉપશાંતિ કે મહા શાંતિ માટે. અન્ન - મંત્રપદો વડે. મન્નનું પર્વ તે મન્ના, મન્નત્મિક્ક પત્ તે મન્ના. મત્ર વર્ણની રચનાવિશેષ, દેવાદિ-સાધન કે મહાબીજ. પ-વર્ણનો સમૂહ. ત્તિ-નિમિત્ત-શાંતિના નિમિત્ત કારણને. શ્રી શાન્તિનાથ પરમાત્માનો “નામ મંત્ર' કેવળ નિમિત્ત કારણ છે; જયારે વિજયાદેવી ઉપાદાન કારણ છે. આગળ શ્લોક છમાં દર્શાવાયું છે કે વિનયા તે ગતિમ્ વિજયા જન કલ્યાણનું કાર્ય કરે છે તેથી સ્પષ્ટ થાય છે કે તે જ કૃત્યકારી છે. શક્તિ-ભય તથા ઉપદ્રવનું શમન નિમિત્ત-હેતુ, નિમિત્ત, કારણ. તમિ-સ્તવું છું, સ્તવની રચના કરું છું. શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવ રચું છું. આ વિષયમાં શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેમના પ્રભાવકચરિત નામના ગ્રંથમાં શ્રી માનદેવસૂરિના ચરિતમાં કહ્યું છે કે : अमुभ्यामुपदिष्टो यः पुरा कमठ जल्पितः । अस्ति मन्त्राधिराजाख्यः श्रीपार्श्वस्य प्रभोः क्रमः ॥७१।। (મંત્રાધિરાજ સ્તોત્ર માટે જુઓ પરિશિષ્ટ ૧. તથા માનદેવસૂરિના ચરિત માટે જુઓ પરિશિષ્ટ ૨) श्री शान्तिनाथ-पार्श्वस्थ, प्रभुस्मृति पवित्रितम् । गभितं तेन मन्त्रेण, सर्वाशिव निषेधिना ॥७२॥ श्री शान्तिस्तव नाभिख्यं, गृहीत्वा स्तवनं वरम् । स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥७३॥ (પ્રભાવક ચરિત-પૃ.૧૧૮-૨૦) ભાવાર્થ-પૂર્વે કમઠે પ્રકાશિત કરેલો અને આ બન્ને દેવીઓએ (વિજયા અને જયાએ) દર્શાવેલો “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુને પ્ર.-૨-૨૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ મંત્ર છે. તે સર્વ અશિવનો નિષેધ કરનારા મંત્રથી ગર્ભિત, શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત, શ્રી શાંતિસ્તવન નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને ‘તું (વીરદત્ત શ્રાવક) સ્વસ્થતાથી પોતાના સ્થાને જા તેના પાઠ માત્રથી સઘળું ય અશિવ શાન્ત થઈ જશે' (આ પ્રમાણે શ્રી માનદેવસૂરિએ વીરદત્ત શ્રાવકને સ્તવ આપીને રવાના કર્યાનો ઉલ્લેખ છે.) ઓમ-કાર, પરમતત્ત્વની વિશિષ્ટ સંજ્ઞા, પ્રણવબીજ. ૐકાર એ પ્રણવબીજ છે. એક અક્ષરરૂપે તે પરંજ્યોતિ, પરમાત્મપદ કે પરમતત્ત્વનો વાચક છે. અન્યત્ર જિનેશ્વરદેવને ૐકાર રૂપ કહેલા છે.* અહીં પણ શ્રી. શાન્તિજિનને કાર રૂપે નિર્ધારિત કરીને બિરદાવ્યા છે. કૃતિ-એવા. આ અવ્યય અહીં શબ્દઘોતક છે. નિશ્ચિતવવસે-(૩ એવું) નિર્ધારિત કર્યું છે. વાચક પદ (નામમંત્ર) જેનું તેને. ૩ કૃતિ નિશ્ચિતમ્ નિર્ધારિતમ્ વનો વામ્ પત્ યક્ષ્ય સ: મિતિ નિશ્ચિતવવા: તેમને નિશ્ચિતવવસે (શ્રી હર્ષકીર્તિસૂરિની અવ૨િ). માવતે-ભગવાનને. પૂર્ણ ઐશ્વર્યવાળાને. પૂનામ્ અત-પૂજાને યોગ્યને, પરમ પૂજ્યને અદ્ભુ-યોગ્ય. જેઓ ઉત્તમ પ્રકારનાં દ્રવ્યો તથા ભાવ વડે પૂજા કરવાને યોગ્ય છે તેમને. નયવતે-જયવંતને. યશસ્વિને-યશસ્વીને, સર્વત્ર મહાન યશવાળાને. મિનાં સ્વામિને-દમન કરવાવાળાના સ્વામીને-નાયકને. સ્વામિને નાયાય-(ધ. પ્ર.) શાન્તિનિનાય-શ્રીશાંતિનાથ ભગવાનને. ‘૩વારા તિવ્યો, વ્યરૂપત્રયીમય: । બ્રહ્મયપ્રાશાત્મા, નિર્ભય: પરમાક્ષર ||" -મન્ત્રાધિરાનસ્તોત્રમ્ | (મ. વિ. રૃ. ૪૬) Page #389 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૦૩૭૧ નમો નમ:-નમસ્કાર હો, નમસ્કાર હો. વારંવાર નમસ્કાર હો. અહીં મંત્ર-પ્રયોગને લીધે “નમો’ પદ બે વાર મુકાયેલું છે, તેથી પુનરુક્તિ-દોષ થતો નથી. કહ્યું છે કે : "वक्ता हर्ष-भरादिभिराक्षिप्तमनाः स्तुवन् तथा निन्दन् । यत् पदमसकृद् ब्रूयात्, तत् पुनरुक्तं न दोषाय ॥" સ્તુતિ કરતો કે નિન્દા કરતો વક્તા હર્ષાદિના આવેગથી કે મનની વ્યાકુલતાથી જે પદ એક કરતાં વધારે વાર બોલે તે પુનરુક્તિવાળું પદ દોષને યોગ્ય ગણાતું નથી .” ૩ઝ નમો નમ:-પરમાત્મા શ્રી શાંતિનાથનું આ પ્રધાન વાક્યરૂપ મંત્રપદ' છે. જેમ ઇતરો ૐ તત્ સને મહાવાકય કહે છે, તેમ અહી ૩% નમો નમ:ને પ્રધાન વાક્યરૂપ મંત્રપદ તરીકે નિર્દિષ્ટ કર્યું છે. (૩) વિનાતોષ-મહાપત્તિ-સમન્વિતીય-ચોત્રીસ અતિશયરૂપ મહાઋદ્ધિવાળાને. સત ગતિશેષ તે સતતિશેષ, તે રૂપ મહાસંમ્પત્તિ તે સત્તાવિશેષમહાસત્પત્તિ, તેનાથી સમન્વિત તે સતિશેષ-મહાસંમ્પત્તિસમન્વિત, તેમને-સાતિશેષ-મહાસંમ્પત્તિ સમન્વિતીય. સર્જન-સમગ્ર, સમસ્ત, સંપૂર્ણ, ગતિશેષ-અતિશય. સત્તાવિશેષ પદથી અહીં તીર્થકરોના ચોત્રીસે અતિશયો સમજવાના છે. સંપત્તિ અથવા ઋદ્ધિ સોળ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે "आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लओसही चेव । સંમિત્રોએ ગુમડું, સવ્વોટ વેવ વોવ્યા II૭૭શા चारण आसीविस केवली य मणनाणिणो य पुव्वधरा । અરહંત-વવિઠ્ઠી વર્તવા વાસુદેવાય |૭૮૦|-વિશેષાવશ્યક ભાષ્ય. (૧) આમાઁષધિ, (૨) વિપૂડૌષધિ, (૩) શ્લેખૌષધિ, (૪) જલ્લૌષધિ, (૫) સંભિન્નશ્રોત, (૬) ઋજુમતિ, (૭) સર્વોષધિ, (૮) ચારણ-વિદ્યા, (૯) આશીવિષ, (૧૦) કેવલી, (૧૧) મન:પર્યવજ્ઞાન, (૧૨) પૂર્વધરપણું, (૧૩) અરહન્ત, (૧૪) ચક્રવર્તી, (૧૫) બલદેવ અને Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧૬) વાસુદેવ એ ઋદ્ધિઓ જાણવી. અહીં લબ્ધિ અને લબ્ધિમાના અભેદઉપચારથી આ જાતનો પ્રયોગ કરેલો છે. આ સોળ પ્રકારની ઋદ્ધિઓમાં અરિહન્તની ઋદ્ધિ સર્વોત્તમ હોય છે, એટલે તે “મહાસંપત્તિ' કહેવાય છે. તાત્પર્ય કે જગતના મહાન લબ્ધિધરો અને શક્તિશાળીઓ કરતાં પણ તેમની ઋદ્ધિ અને શક્તિ ચડિયાતી હોય છે.* ગયાય-પ્રશસ્તને, શ્રેષ્ઠને. શાય પ્રયાય (હ.)-“શસ્યને એટલે પ્રશસ્યને, શં-પ્રશંસા કરવી, તે પરથી શસ્ય-પ્રશંસાને યોગ્ય. 27ોવા-પૂજ્ઞિતા-ત્રિલોકથી પૂજાયેલાને. ત્રતો વડે પૂનિત તે તો-પૂનિત, તેને. ત્રિનો -વૈતાત્રણ લોક તે જ રૈલોક્ય. અથવા ત્રિલોકમાં ઉત્પન્ન થયેલા તે ગૈલોક્ય-સુર, અસુર અને મનુષ્ય. પૂનિત-પૂજાયેલા.* -અને. આ અવ્યય અહીં સમાહારના અર્થમાં છે. શક્તિવાથ-શ્રી શાંતિનાથ ભગવાનને. શનિ એ જ દેવ તે શાન્તિદેવ. શક્તિ-એ નામના સોળમા તીર્થંકર. દેવ-ભગવાન. નનો નમ:-વારંવાર નમસ્કાર હો. (૪-૫) સાર-સુસમૂદ-સ્વામિન-સંપૂજિતાય-સર્વ દેવ-સમૂહના સ્વામીઓથી વિશિષ્ટ પ્રકારે પૂજાયેલાને. * અન્યત્ર પણ શ્રી જિનેશ્વરદેવને સર્વ અતિશયો વડે પ્રધાન કહેલા છે. જેમકે “શ્રેય:શ્રયમનિસ ! નરેન્દ્ર-રેવેન્દ્ર-નતાડિપ્રપs ! | सर्वज्ञ ! सर्वातिशयप्रधान ! चिरं जय ज्ञानकला-निधान ! ॥१॥"-रत्नाकरपञ्चविंशतिका । વૃદઔતિ' નામના શાંતિપાઠમાં શ્રી જિનેશ્વરદેવને ત્રિલોકપૂજિત કહેલા છે : જેમ કે“ત્રિોનાથગ્નિન્નોવાદિતાંત્રિતો પૂળ્યાગ્નિન્નોવેશ્વર: .....” Page #391 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૩૭૩ પર્વ એવા અમર તે સમર, તેમનો સુસમૂદ તે સમરસુસમૂહ, તેના સ્વામિ તે સર્વોપર-સુસમૂહ-સ્વામિળ, તેના વડે સંપૂનત તે સર્વાર–સુસમૂદસ્વામિ-સંપૂનિત, તેમને-સાર-સમૂહં-સ્વામિ-સંપૂનિતાય. સર્વ બધા, અમર દેવો, સુસમૂહ-સુંદર યૂથ. સ્વામિ-પ્રભુ “” પ્રત્યય અહીં સ્વાર્થમાં લાગેલો છે. સંપૂનિત-સમ્યક્ પ્રકારે પૂજાયેલ, વિશિષ્ટ પ્રકારે પૂજાયેલા. સુસમૂદના સ્થાને સમૂદ એવો પાઠ પણ મળે છે. તેનો અર્થ “પોતપોતાના સમૂહ સાથે” એવો થાય છે. નિકિતા-નહિ જિતાયેલાને. જિ-જીતવું. નિ ઉપસર્ગ અહીં અભાવના અર્થમાં છે. તેથી નિતિનો અર્થ નહીં જિતાયેલ-કોઈથી નહીં જિતાયેલ એવો થાય છે. મુવન-નન-પત્નનોરતતમય-વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં તત્પરને. મુવનના નન તે અવન-બને, તેનું પાલન તે મુવન-નન-પાન, તેના વિશે ૩દ્યતતમ તે અવનગન-પાનનોદ્યતતમ. મુવન-વિશ્વ.અવનસ્ય વિશ્વ (૬), નન-લોક. પતિનં-રક્ષણ. “પતિનું રક્ષY', (સિ.) ૩દ્યતત-અતિઉદ્યત, તત્પર. તમે પ્રત્યય અહીં અતિશયના અર્થમાં આવેલો છે. ૩દત એટલે પ્રયત્ન કરનાર, જેણે પ્રયત્ન કરેલો છે એવો. ‘૩દ્યતઃ તયતઃ' (સિ.), જે વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં પ્રયત્નશીલ કે તત્પર છે તેને.” જ્યારે કર્તૃત્વશક્તિ કાર્યની ઉત્પત્તિની અભિમુખ હોય ત્યારે ઉઘુક્ત (ઉદ્યત) છે, તેમ કહેવાય છે. સર્વ-કુતિય-નાશનવરાય-સમગ્ર ભય-સમૂહના નાશ કરનારને. સર્વ એવા ટુરિત તે સર્વરિત, તેનો મોય તે સર્વરિતીય, તેના નાશનર તે સર્વરિતૌધ-નાશનર, સર્વ-સકલ, સમગ્ર. યુરિત-ભય. મોધ * અન્યત્ર પણ શ્રી જિનેશ્વરદેવ ભુવનના અધિપતિ તરીકે સ્તવાયેલા છે : જેમ કે “ વા ! વિદ્વતાવિતવસ્તુસર ! સંસારતારશ્ન ! વિમો ! જુવાધિનાથ ! ! त्रायस्व देव ! करुणाहृद ! मां पुनीहि સીદ્રત્તમદ્ય મયદ્રવ્યનાડુરાશેઃ ઇશા” -ત્યાદ્િર-સ્તોત્ર. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સમૂહ નાશનક્કર-વિનાશ કરનાર*. સર્વાશિવ-પ્રશમનાથ-બધા ઉપદ્રવોનું શમન કરનારને. સર્વ શિવનું પ્રથમ, તે સર્વાશિવપ્રશમન, તે કરનારને. સર્વ બધા પ્રકારના. શિવ-ઉપદ્રવો. પ્રશમન-વધારે શમન, ઘણું શમન. જે બધા ઉપદ્રવોનું અત્યન્ત શમન કરનાર છે, તેમને. સુદ-ભૂત-પિશાવ-વિનીનાર્દુષ્ટ રહો, ભૂત, પિશાચ અને શાકિનીઓની. दुष्ट सेवा ग्रह भने भूत-पिशाच अने, शाकिनी ते दुष्टग्रह भूतपिशाचશાલિની. ટુર્દ-ગોચર વગેરેમાં બગડેલા સૂર્યાદિ અશુભ ગ્રહો. મૂત-પિશાવવ્યંતર જાતિના દેવ વિશેષ, તે ભૂલચૂક કરનારને છળવા માટે તત્પર હોય છે. “તે દિ પ્રાયઃ સર્વાસિતાવી છતનપર: '(ગુ.), શાવિની-દેવતા વિશેષ. મેલી વિદ્યા જાણનારી સ્ત્રીને પણ શાકિની કહેવાય છે. “વિશ્વ કુષ્ટમસ્મરણવઃ ત્રિય: I'(ગુ.) પ્રHથના-પ્રમથન કરનારને, વેરવિખેર કરનારને. અહીં ૩પદ્રવ શબ્દ અધ્યાહાર છે. એટલે ઉપકવોનું અત્યંત મંથન કરી વેરવિખેર નાખનારને.* + સરખાવો : "ॐ सनमो विप्पोसहि-पत्ताणं संतिसामि-पायाणं । ૌ સ્વાદ-અંતે, સવ્વાસિવ-દુઝિ-હરTM IIરા" --વંતિ-સ્તવના * શ્રી જિનેશ્વરદેવના નામમંત્ર ભૂત, પ્રેત, પિશાચ અને શાકિનીના પ્રણાશક તરીકે અન્યત્ર પણ સ્તવેલા છે : જેમકે"सर्वमन्त्रमयं सर्वकार्यसिद्धिकरं परम् । ध्यायामि हृदयाम्भोजे, भूत-प्रेत प्रणाशकम् ॥१३।। अट्टे मट्टे पुरो दुष्ट-विघट्टे वर्ण-पङ्क्तिवत् । दुष्टान् प्रेत-पिशाचादीन् प्रणाशयति तेऽभिधा ॥३॥" -પાર્શ્વનાથસ્તોત્ર, મ. વિ. પૃ. ૪૮-૪૨. Page #393 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૩૭૫ સત્તતં-સદા નમઃ-નમસ્કાર હો. (૬) તમ્-તેને જેનું અત્યાર સુધી વર્ણન કર્યું છે તેને. શાન્તિમ્-શ્રી શાંતિનાથ ભગવાનને. નમત-નમો, નમસ્કાર કરો. યસ્ય-જેમના. કૃતિ-આ પ્રકારના, ઉપર જણાવેલા. નામ-મન્ત્ર-પ્રધાન-વાક્યોપયો-તતોષા-નામમંત્રવાળા વાકચ પ્રયોગોથી તુષ્ટ કરાયેલી. નામ-મન્ત્ર-પ્રધાન એવો વાવ્યોપયો તે નામ-મન્ત્ર-પ્રધાન-વાજોપયો, તેના વડે તતોષા તે નામ-મન્ત્ર-પ્રધાન-વાજ્યોપયોગ તતોષા. નામ-મન્ત્ર-પ્રધાન-‘ૐ' નિર્ધારિત કર્યું છે નામ જેનું તે- રૂપી નામમંત્રની પ્રધાનતાવાળો. ભગવાનના વિશિષ્ટ રૂપ ૐકાર મંત્રને ‘નામમંત્ર’ કહેવામાં આવ્યો છે. વાયોપયો-વાક્યનો ઉપયોગ, વાક્યનો પ્રયોગ. તે અહીં ૐ નમો નમ: સમજવું. તતોષ-કરાયેલા તોષવાળી, તુષ્ટ કરાયેલી. અર્થાત્ કાર રૂપી ‘નામમંત્ર’વાળા વાક્યપ્રયોગોથી તુષ્ટ કરાયેલી. દેવી વિજયાને તુષ્ટ કરવા માટે શાન્તિ બલિને અભિમંત્રિત કરીને પ્રક્ષેપ કરાય ત્યારે ૩ નમો નમ: રૂપ પ્રધાન વાક્યનો ઉપયોગ-ઉચ્ચારણઉદ્ઘોષણા, એક મહાવાક્યના પ્રયોગથી* થાય છે. * પ્રસ્તુત મહાવાક્ય નીચે પ્રમાણે હોય છે :-- ॐ नमो भगवते अर्हते शान्तिनाथस्वामिने सकल कलातिशेषकमहासम्पत्समन्विताय त्रैलोक्यपूजिताय नमो नमः शान्तिदेवाय सर्वामरसुसमूहस्वामिसम्पूजिताय भुवनपालनोद्यताय सर्वदुरितविनाशनाय सर्वाशिवप्रशमनाय सर्वदुष्टग्रहभूतपिशाचमारि शाकिनीप्रमथनाय नमो भगवति जये विजये अजिते अपराजिते जयन्ति जयावहे सर्वसङ्घस्य भद्रकल्याणमङ्गलप्रदे साधूनां श्रीशान्तितुष्टिपुष्टिदे स्वस्तिदे भव्यानां सिद्धिवृद्धि निर्वृति निर्वाण - Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિના-વિજયાદેવી. નહિતમ-જન-કલ્યાણ, લોકોનું ભલું. નનનું હિત તે નનહિત. નન-માણસો. દિત-કલ્યાણ અહીં જનકલ્યાણથી સુશિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિરૂપી કૃત્યો સમજવાં. વુક્ત કરે છે. કૃત્યકારી-કજ્જકરી થાય છે. ‘કુરુતે-રોતીત્યર્થ ' (1) “સુતે એટલે કરે છે.” રૂતિ-તેથી. આ અવ્યય અહીં હેતુના અર્થમાં છે. ૪-જ. આ અવ્યય અહીં અવધારણના અર્થમાં છે. નુત-સ્તવાયેલી, હવે પછી આવાયેલી. આ શ્લોકમાં પ્રધાન વાક્યરૂપ નિમિત્ત કારણ અને વિજ્ઞયા તે સહિત રૂપ ઉપાદાન કારણ એકત્ર થતા હોવાથી તે “અભિન્નનિમિત્તોપાદાન'નું દૃષ્ટાંત પૂરું પાડે છે. जननि सत्त्वानाम् भयप्रदाननिरते भक्तानां शुभावहे सम्यग्दृष्टीनां धृतिरतिमतिबुद्धिप्रदानोद्यते जिनशासननिरतानां श्रीसम्पत्कीर्तियशोवर्धनि रोगजलज्वलन विषविषधर दुष्टज्वरव्यन्तरराक्षसरिपुमारि चौर इतिश्वापदोपसर्गादि भयेभ्योरक्ष २ शिवं कुरु २ शान्ति कुरु २ तुष्टि कुरु २ पुष्टिं कुरु २ ॐ नमो नमः (हाँ, ही) हुँ हुः (यः) क्षः ही फट २ स्वाहा । નિર્વાણ કલિકા પૃ. ૨૫ તથા ૨૬ (ગ) અહીં મહાવાક્યના અંતમાં જે મંત્રની ઉદ્ઘોષણા થાય છે તેમાં કૌંસમાં મૂકેલા (ઠ્ઠ ક્રૂ તથા :) બીજ મંત્રો નિર્વાણ કલિકાના મહાવાક્યમાં દશ્યમાન થતા નથી. પરંતુ કલ્યાણ કલિકામાં તેવા જ પ્રયોગ માટે તે સમગ્ર મંત્રનો ઉદ્ઘોષણામાં પ્રયોગ થતો હોવાથી અત્રે બીજ-મંત્રોને કૌંસમાં દર્શાવ્યા છે (જુઓ કલ્યાણ કલિકા ભાગ ૨. પૃ. ૧૧૨,) નિર્વાણ કલિકાના અને કલ્યાણ કલિકાના મંત્રમાં થોડો શાબ્દિક ફરક છે તે પાઠભેદ જણાય છે. આવા જ પ્રકારનું મહાવાક્ય શ્રી લઘુશાંતિ સ્તવની શ્રી ધર્મપ્રમોદ ગણિ વિરચિત વૃત્તિમાં દશ્યમાન થાય છે. (જુઓ ભૈરવ પદ્માવતી કલ્પ પરિ. ૩૧માં આપેલ લઘુશાંતિ સ્તવની ટીકા પૃ. ૧૩૫) દેવી વિજયાને તુષ્ટ કરવા માટે શાંતિ બલિને અભિમંત્રિત કરીને પ્રક્ષેપ કરાય છે, ત્યારે આ મહાવાક્યની ઉદ્ઘોષણા કરવામાં આવે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૩૭૭ (૭) મવતિ !-હે ભગવતી ! મા એટલે ઐશ્વર્યાદિ છ ગુણો, તેનાથી યુક્ત તે ભગવતી, તેનું સંબોધન બાવતિ ! સામાન્ય રીતે મહાદેવીઓની સ્તુતિ આ વિશેષણ વડે કરવામાં આવે છે. વિન !-હે વિજયા ! હે દેવી! તું વિજયા છે, કારણ કે અસહિષ્ણુઓનો પરાભવ કરે છે. "विजयः परेषाम् असहमानानाम् अभिभवः सोऽस्त्यस्या इति विजया તસ્યા: સંવોધન વિજયે !' (સિ.)-“અન્ય અસહિષ્ણુઓનો પરાભવ, તે વિજય”. તે જેને પ્રાપ્ત થયો છે તે વિજયા, તેનું સંબોધન વિનયે ' સુજશે !-હે સુજયા ! હે દેવી ! તું સુજયા છે, કારણ કે તું સુંદર રીતે જય પામે છે. “સુકું-શોમનો યોગક્ષ્યસ્યા સુનયા, તા: મામસ્ત્ર' (ધ. પ્ર.),“સુંદર છે જય તેનો તે સુજયા, તેનું સંબોધન-સુનયે.” કરે !-હે અજિતા ! હે દેવી ! તું અજિતા છે, કારણ કે કોઈથી જિતાતી નથી. નિતા નિતા, તો આમત્રણે (ધ.પ્ર.),-“ન જિતાયેલી તે અજિતા. તેનું સંબોધન-નતિ ' માનિત !-હે અપરાજિતા ! હે દેવી ! તું અપરાજિતા છે, કારણ કે કોઈથી પરાજિત થતી નથી. 'न पराजिता-भग्ना कस्यापि पुरत इत्यपराजिता, तस्या आमन्त्रणम्' (ધ.પ્ર.) કોઈની આગળ પરાજય નહિ પામેલી-હારી નહિ ગયેલી તે અપરા * મંત્રવિશારદો તેનો અર્થ સૂક્ષ્મ, અવ્યક્તા અને નિરાકારા દેવી એવો પણ કરે છે અને તેનું સ્થૂલ સ્વરૂપ મંત્રાત્મક, ત્રિગુણાત્મક અને કાર્યાત્મક માને છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જિતા. તેનું સંબોધન માનતે !* નવદે !–હે જયાવહા ! હે દેવી ! તું જયાવહા છે, કારણ કે જયને લાવનારી છે. 'जयमावहति समन्तात् प्रापयत्यन्यान् जयकारित्वात् जयावहा, तस्या સામગ્રણે' (ધ. પ્ર.) “જયને કરાવે છે, બીજાઓને સારી રીતે જય પમાડે છે, તેથી જયાવહા, તેનું સંબોધન-યવહે !' અર્વતિ !-હે ભવતી ! બવત્ શબ્દનું સ્ત્રીલિંગરૂપ મવતી, તેનું સંબોધન ભવતિ.” ત્ય-સમવસરણની પરસાળમાં યંત્રપટના ગર્ભાગારની બહાર જગતીમાં, નતી-આ શિલ્પશાસ્ત્રનો શબ્દ છે. તેનો અર્થ સમવસરણની બાજુના પરસાળનો ભાગ થાય છે કે જ્યાં ચાર દેવીઓ દ્વાર-પાલિકા તરીકે સેવા કરે છે. પI - “પર” અને “અપર મંત્રપદો વડે સ્તવમાં શ્લોક ૨ થી ૫ સુધીમાં વિદર્ભિત કરેલા મંત્રપદોનો સમુદ્ધાર કર્યા પછી ચૌદમી ગાથામાં તેમનું વ્યવસ્થિત પ્રકારે નિદર્શન કરવામાં આવેલ છે. તેમાં પૂર્વ ખંડ જે પંચાક્ષરી-ૐ નમો નમ: તે “પર” વિભાગ છે. અને ઉત્તર ખંડ જે એકાદશાક્ષરી-ડ્રૉ હૂ હૈ. યઃ ક્ષ: હ દ્ ર્ સ્વાહા સુધીનો છે તે “અપર” વિભાગ છે. પર” વિભાગ મંત્ર મુદ્રારૂપ બાહ્ય પરિકરથી અને નાદ બિંદુકલારૂપ આત્યંતર પરિકરથી અતીત છે. તથા તે હ્રસ્વ, દીર્ઘ અને ડુતરૂપ ઉચ્ચારણ કાળવિશેષથી અતીત છે. તેમજ તે પ્રત્યેક અક્ષર જે તત્ત્વરૂપ છે તે ઉત્તર * અન્ય મહાદેવીઓની પણ આવાં વિશેષણો વડે સ્તુતિ કરવામાં આવે છે. જેમ કે "विजया जयाऽजिता त्वम्, अपराजिता शिवा गौरी । रम्भा त्वं वैरोट्या, प्रज्ञप्तिर्भद्रकाली च ॥२॥" –પદ્માવતી-સ્તોત્ર (ભ. ૫. ક. પૃ. ૫૭) Page #397 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૭૯ ખંડથી નિરપેક્ષ છે અને ધ્યેય તથા ધ્યાન એટલે કે ગ્રાહ્ય તથા ગ્રહણરૂપ ધ્યાનના પ્રકારોથી પણ રહિત છે.* આ પ્રકારે “પર” વિભાગની સાધનામાં મંત્ર, માત્રા અને મુદ્રા વગેરે કશું જ નથી, કેવળ ધ્યાતા ધ્યેયમય છે. જ્યારે “અપર' વિભાગની સાધનામાં મંત્ર, મુદ્રા કાલ વગેરે સઘળું છે. આ પ્રકારે “પર” અને “અપર' વિભાગ મંત્રપદો વડે. નતિ-જય પામે છે. રૂતિ તેથી. આ અવ્યય અહીં વાક્યાર્થદ્યોતક છે, એટલે સમસ્ત વાકયના અર્થને દર્શાવનારું છે. તે નમ: મવતુ-તને નમસ્કાર હો. (૮) ગ િa-વળી સર્વચ પચ-સકલ સંઘને. (ચતુર્વિધ સંઘને) સર્વ-સકલ. સ૬-ચતુર્વિધ સંઘ. સ્તવકર્તાએ અગિયારમા શ્લોકમાં ગતિ બનતાનીમ્ શબ્દપ્રયોગ કરીને શાંતિ માટે ક્ષેત્ર વિસ્તારીને જગતની જનતાને આવરી લીધી છે તેથી તેમણે જગતની જનતાને ઉપદ્રવોમાંથી શાંતિ અપાવવા માટે તથા તેમની રક્ષા કરવા માટે વિજયા અને જયાને અહીં એક સાત શ્લોકનું જગનંગલ કવચ (શ્લોક ૭થી ૧૩ સુધી) રચીને બિરદાવ્યા છે. જગતની જનતાને નીચે પ્રમાણે આઠ વર્ગમાં વિભક્ત કરવામાં આવી છે. દરેક વર્ગના કયાં કયાં કૃત્યો વિજય અને જયા કરી આપીને અથવા કરવા માટે ઉદ્યત રહીને રક્ષા કરે છે તે પણ કોષ્ટકમાં સવિસ્તર દર્શાવવામાં આવ્યાં છે : ★ मन्त्रमुद्राकलातीतं हस्वदीर्घ कलोज्ज्ञितम् । सर्व तत्त्वनिरपेक्ष्यं ध्येय धारण वर्जितम् ॥ જૈ. સ્તો. સં. ભા. ૨. પૃ ૭૯ ( શ્રી પાર્શ્વ સ્તો.) Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ સંખ્યા | જગતની જનતાનો પ્રકાર | | કૃત્યો સકલ સંઘ (ચતુર્વિધ સંઘ) સાધુ, સાધ્વી રૂપ શ્રમણ સમુદાય ભવ્ય આરાધકો ભદ્ર, કલ્યાણ અને મંગલ શિવ, સુતુષ્ટિ અને પુષ્ટિ સિદ્ધિ, શાંતિ અને પરમ પ્રમોદ અભય અને સ્વસ્તિ (૫. શુભ સત્ત્વશાલી આરાધકો (સકામભક્તિવાળા) જંતુ આરાધકો (અતિ સકામ ભક્તિવાળા) સમ્યગૃષ્ટિ જીવો (નિષ્કામ ભક્તિવાળા) I E - ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને નિત્ય ઉદ્દત જિન શાસન નિરત (ઈતરો જે જિન શાસન પ્રત્યે શ્રદ્ધા અને સદ્ભાવ ધરાવે). શાનિત જનતા (શાંતિનાથ ભગવાનના અલૌકિક અને અચિન્ય શક્તિથી પ્રભાવિત થયેલા શ્રી, સંપત, કીર્તિ અને યશની વૃદ્ધિ ક ન્યા -મ-પ્રત્યે ! -ભદ્ર, કલ્યાણ અને મંગલને આપનારી ! સુખ, આરોગ્ય અને આનંદને આપનારી. સાધૂન-સાધુઓને. (સાધ્વીઓને) -તેમજ Page #399 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૮૧ આ અવ્યય અહીં અન્વાચય અર્થમાં છે, એટલે મુખ્યભાવની સાથે ગૌણભાવને દર્શાવનારું છે. સદ્દા-નિરંતર. શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ-પ્રદ્દે !-શિવ, તુષ્ટિ અને પુષ્ટિને આપનારી ! ચિત્તની સ્વસ્થતા, ઇન્દ્રિય-જય અને ધર્મ-ભાવનાની પુષ્ટિ કરનારી ! શિવ અને સુતુષ્ટિ અને પુષ્ટિ તે શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ, તેની પ્રવા તે શિવસુતુષ્ટિ-પુષ્ટિ-પ્રવા, તેનું સંબોધન શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ-પ્રફે ! શિવ-નિરુપદ્રવતા. સુષ્ટિ-સંતોષ અથવા જય પુષ્ટિ-ઉત્સાહ અથવા લાભ કે ગુણવૃદ્ધિ. નીયા:-તું જય પામ, તું અત્યન્ત જય પામ. ત્વ નીયા: નયવતિ મવ !'-(સિ) ‘તું જિત એટલે જયવાળી થા.’ અહીં ‘નીયા:’ પદ આશીર્લિંગ હોવાથી અને આગળ પિ-અવ્યયનો પ્રયોગ થયેલો હોવાથી ‘અત્યન્ત જય પામ' એવો અર્થ પણ સંગત છે. (૯) મવ્યાનામ્-ભવ્યોને, ‘ભવ્ય’ ઉપાસકોને. ‘મતિ પરમપયોગ્યતામાસા—તિમવ્ય:'--જે પરમપદની યોગ્યતાને ધારણ કરે છે, તે ભવ્ય.' મંત્ર-વિશારદો ઉત્તમ કોટિના ઉપાસકોને ‘દિવ્ય’ કહે છે, મધ્યમ કોટિના ઉપાસકોને ‘વીર’ કહે છે અને જઘન્ય કોટિના ઉપાસકોને ‘પશુ’ કહે છે. અહીં વપરાયેલો ‘ભવ્ય’ શબ્દ ‘દિવ્ય’ના અર્થમાં સમજવાનો છે. આ કોટિના ભક્તો-આરાધકો ઉચ્ચકોટિની ભક્તિવાળા હોય છે. વૃતસિદ્ધે !-હે કૃતસિદ્ધા ! હે સિદ્ધિ-દાયિની ! તસિદ્ધિનું સંબોધન તસિદ્ધે ! ‘તા સિદ્ધિર્યયા મા ધૃતસિદ્ધિ: ।કરાયેલી છે સિદ્ધિ જેના વડે તે તસિદ્ધિઃ' અર્થાત્ તારા ઉપાસકોને તું સિદ્ધિ આપનારી છે, સિદ્ધિ દેનારી છે, સિદ્ધિ-દાયિની છે.* * અન્યત્ર આ નામ વડે દેવીની સ્તુતિ કરવામાં આવી છે : જેમ કે “પ્રભાતિ ! નમસ્તુë, રોમ-નાશિનિ ! તે નમઃ । તપોનિછે ! તમસ્તુë, સિદ્ધિવાયિનિ ! તે નમઃ ।૬।" -તેવીસ્તોત્રમ્ (ભૈ. ૫. ક. પૃ. ૮૬) Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નિવૃત્તિ-નિર્વાંન-નનિ ! નિવૃતિ અને નિર્વાણની જનની! શાંતિ અને પરમ પ્રમોદ આપવામાં કારણભૂત ! ક્લેશનો વિધ્વંસ કરનારી અને આહ્લાદકારી. निर्वृति-जने निर्वाण ते निर्वृति निर्वाण तेनी जननी ते निर्वृति निर्वाणનનની. તેનું સંબોધન નિવૃત્તિ-નિર્વાણ-નનની ! નિવૃત્તિ-શાંતિ (ઉપસ્થિત ભયો તથા ઉપદ્રવોમાંથી.) નિર્વા-૫૨મપ્રમોદ. નિર્વાનું પરમપ્રમોદ્દોન્મુત્તિર્વા' (સિ.)નિર્વાણ એટલે પરમપ્રમોદ કે મુક્તિ.' નનની-જન્મ આપનારી, ઉત્પન્ન કરનારી, કારણરૂપ. સત્ત્વાનામ્-‘સત્ત્વ’શાળી ઉપાસકોને. ‘સત્ત્વ’નો સામાન્ય અર્થ પ્રાણી થાય છે, પરંતુ અહીં તે મધ્યમ પ્રકારના ઉપાસકને માટે વપરાયેલો છે કે જેને મંત્ર વિશારદો ‘વીર' કહે છે. સત્ત્વો એટલે સત્ત્વશાળી ઉપાસકો. આ કોટિના ભક્તો-આરાધકો સકામ ભક્તિવાળા હોય છે. અમય-પ્રવાન-નિતે !-અભયનું દાન કરવામાં તત્પર !. અમયનું પ્રદાન તે ગમય-પ્રાન, તેમાં નિરતા તે સમય-પ્રાન-નિરતા, તેનું સંબોધન અમય-પ્રાન-નિરતે ! અમય–નિર્ભયતા, ભયનો અભાવ. પ્રાનઆપવું તે. નિરતા-તત્પર. અહીં સમય-પ્રવાન-નિરતા વિશેષણ વડે દેવીને ‘અભયા' કહી છે. સ્વસ્તિ-પ્રદે !-ક્ષેમને આપનારી ! 'स्वस्तिप्रदे ! - स्वस्ति क्षेम ददातीति स्वस्तिप्रदा, तस्याः संबोधने हे સ્વસ્તિપ્રવે !' (ગુ), સ્વસ્તિ એટલે ક્ષેમ, તેને પૂર્ણ રીતે આપે છે, તેથી સ્વસ્તિપ્રવા. તેનું સંબોધન સ્વસ્તિ-દ્રે ! સુ ઉપસર્ગપૂર્વક અભ્ ધાતુને તિ પ્રત્યય લાગવાથી સ્વસ્તિ શબ્દ સિદ્ધ થાય છે. સુ એટલે સારી રીતે, अस् એટલે હોવું, તેનો ભાવ તે સ્વસ્તિ. આદિ શબ્દથી તેનો અર્થ અવિનાશ પણ થાય છે. તુર્થ્ય નમ: અસ્તુ-તને નમસ્કાર હો. (૧૦) માનાં નન્નૂનામ્-કનિષ્ઠ ઉપાસકોના. ww Page #401 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૭૩૮૩ મ-સેવક, ઉપાસક. જન્ત-કનિષ્ઠ પ્રાણી, જે ઉપાસકો કનિષ્ઠ કોટિના હોઈ મંત્ર-વિશારદોએ કહેલા “પશુ” જેવા હોય છે, તેમને અહીં મર્જીગનું કહેવામાં આવ્યા છે. આ કોટિના ભક્તો-આરાધકો અતિ સકામભક્તિવાળા હોય છે. ગુમાવદે !-શુભ કરનારી ! સુમન્ આવાહયતીતિ ગુમાવદા' – “જે શુભને લાવે છે તે શુભાવહા'. શુમ-સાધનની પ્રાપ્તિ. તેનું સંબોધન ગુમાવશે ! સદિષ્ટીના—સમ્યગ્દષ્ટિવાળાઓને. આ કોટિના ભક્તો-આરાધકો નિષ્કામ વૃત્તિવાળા હોવાથી દેવી પાસે યાચના કરવામાં માનતા નથી. સન્ થયેલી છે દૃષ્ટિ જેની તે સીઝ. તેઓના-સMછીનામું. સાણ-સમ્યક્તવાળો સચદષ્ટીનાં સંવત્વવતામ્'. (ગુ.) ધૃતિ--ત-બુદ્ધિ-પ્રવાના -ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને માટે; ધૃતિ, હર્ષ, મતિ અને સ્મરણના સંચારી ભાવો આવવા માટે. ધૃતિ-અને રતિ અને પતિ અને વૃદ્ધિ તે ધૃતિ-ત-તિ-વૃદ્ધિ. તેનું પ્રદાન તે ધૃતિ-ત-નતિ-દ્ધિ-પ્રદાન. વૃત્તિ-મનનું પ્રણિધાન અથવા વિશિષ્ટ પ્રીતિ. ધીર, ગંભીર આશય, દીનતા અને ઉત્સુકતાનો અભાવ. સભ્ય જ્ઞાનના અભ્યદયમાં કારણભૂત મેરુ જેવી સ્થિરતાનો ગુણ ધર્મનું મૂળ નિજરૂપ ચિત્તનું સ્વાથ્ય અથવા સ્થિરતા સમ્યગૂ દર્શનને વિભૂષિત કરનાર ગુણ અથવા ભૂષણરૂપ ધૈર્ય. ભાગ્યશાળી સમ્યમ્ દૃષ્ટિ જીવનું મન જ્યારે અશુભ વિકલ્પોની પરંપરાથી મુક્ત બને અને વિશુદ્ધ થાય ત્યારે તે ધૃતિભાવ પ્રાપ્ત કરે છે. શાંતરસનો એક “સંચારીભાવ' (ધૃતિ, હર્ષ, મતિ અને સ્મરણ એ શાંતરસના “સંચારી ભાવો છે). રતિ-આત્મરતિ, ભગવદ્રતિ-પરમાત્મરતિ. આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત શ્રીપાલરાસની ખંડ ચોથાની નીચેની કડી એક દૃષ્ટાંત Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પૂરું પાડે છે : “માહરે તો ગુરુ ચરણ પસાયે, અનુભવ દિલમાં પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આત્મરતિ હઈ બેઠો રે– તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો રે (૧૦) –પૃ. ૨૬૯. પ્રભુની ભક્તિ માટે જોઈતો રતિ ગુણ-હર્ષ, આલાદ જે શાંતરસનો એક “સંચારી ભાવ' છે. મતિ-સર્વ પ્રકારે વિચારણા કરવાની શક્તિ. અનેકાન્તદર્શી માટે જોઈતી વિચારણા-આ શાંતરસનો એક “સંચારી ભાવ છે. - બુદ્ધિ-વિનય, વિવેક અને હિતાહિતની બુદ્ધિ કે જેથી સારાં ખોટાંનો નિર્ણય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. યથાર્થ સ્વરૂપનું જ્ઞાન આપે તેવી બુદ્ધિ અને સ્મરણ-શક્તિ. આ શાંતરસનો એક “સંચારી ભાવ” છે. શાસ્ત્રીય પરિભાષામાં કાવ્યમાં આસ્વાદિત થતા ભાવો તે “રસ' કહેવાય છે અને કારણોને “વિભાવ', કાર્યોને “અનુભવ” અને જતી આવતી લાગણીઓને “સંચારીભાવ' કહેવાય છે. સમ્યગૃષ્ટિ જીવનો શાંત રસ એ “રસરાજ છે. વૈરાગ્ય અથવા શમ તેનો “સ્થાયીભાવ' છે. તત્ત્વચિંતન, તપ, ધ્યાન, સ્વાધ્યાય, સમાધિ આદિ તેનો “વિભાવ' છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહનો અભાવ તેનો અનુભવ છે. અને કૃતિ હર્ષ (રતિ) મતિ અને સ્મરણ (બુદ્ધિ) તેનો સંચારી ભાવ છે. નિત્યલ્સદા. કદ-ઉદ્યમવંત ! સાવધાન ! જ્યારે કર્તૃત્વશક્તિ કાર્યની ઉત્પત્તિની અભિમુખ હોય ત્યારે તે ઉઘુક્ત (ઉદ્યત) છે તેમ કહેવાય છે. ૩દ્યતાનું સંબોધન ૩દ્યતે ! વિ !–હે દેવી ! (૧૧) નિનશાસન-નિકતાનાં શનિ-નતિનાં નનતાના જૈન Page #403 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૮૫ ધર્મમાં અનુરક્ત તથા શાંતિનાથ ભગવાનને નમન કરનારી જનતાના. ઈતરો જે જિનશાસન પ્રત્યે શ્રદ્ધા અને સભાવ ધરાવે છે તથા તેઓ કે જે શાંતિનાથ ભગવાનના અલૌકિક અને અચિજ્ય શક્તિથી પ્રભાવિત થયેલા હોય. નિનનું શાસન તે જિનશાસન, તેમાં નિરત તે જિનશાસન નિરd, તેઓના-નિનશાસન-નિરતાનામ્. નિન-રાગાદિ દોષોને જીતનાર અરિહંત ભગવંત. શાસન-આજ્ઞા, ઉપદેશ, પ્રવચન. નિરત-આસક્ત, અનુરક્ત, ભક્ત, શક્તિને નત તે શાન્તિ-નત. તેઓના-શનિ-નતાનામ્. નિતશ્રી શાંતિનાથ ભગવાનને નિત-નમેલા. નમન કરનારા તથા. આ અવ્યય અહીં અન્તાચય અર્થમાં છે. જનતા-જનતા, જનસમુદાય. શ્રી-સમ-શક્તિ-યો-વનિ !-લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી ! શ્રી અને સમ્પતું અને કીર્તિ અને યાર, તે શ્રી-સમ્પન્ ીર્સિયશઃ તેની વર્ણન -શ્રી-સમ્પત-ર્તિ-યશો-વર્ણની, તેનું સંબોધન શ્રી–પૂ–ીર્તિ-યશોવદ્ધતિ શ્રી લક્ષ્મી, શોભા. સંપ-સંપત્તિ, ઋદ્ધિનો વિસ્તાર. સીર્તિ-શ્લાઘા, ખ્યાતિ. યશ: સર્વત્ર પ્રસિદ્ધિ. વર્તન-વધારનારી. જાતિ-જગતમાં તેવિ !–હે દેવી ! જય-તું જય પામ, જયવતી થા. વિનર્વ-તું વિજય પામ, વિજયવતી થા. અહીં “હે દેવી ! તું જય પામ અને વિજય પામ” એ વિશેષણો વડે સ્તોતવ્યા દેવી જયા અને વિજયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (૧૨-૧૩) અથ-હવે. રાત્રિના નન્ન-વિષ-વિષથ- દ-ગ-ન-ર-જયતિ:-જલ અગ્નિ, ઝેર, સાપ, દુષ્ટગ્રહો, રાજા, રોગ અને લડાઈ એ આઠ પ્રકારના ભયથી. જિન-માં-પાણીનો ભય, પાણીનાં પૂર, રેલ વગેરે. Jain EduLL 2-national Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ મનન-મય-ઉલ્કાપાત, દાવાનલ, આગ લાગવી વગેરે. વિષ-ય-સ્થાવર અને જંગમ બંને પ્રકારના વિષોનો ભય. વિષય-ભય-જુદી જુદી જાતના સાપોનો ભય. સુદ-ભય-ગોચરમાં રહેલા અશુભ ગ્રહોનો ભય. રાગ-મય-રાજા તરફથી ભય. સેવા-જય-કુઇ, જવર, ભગંદર, જલોદર, વગેરે મહારોગોનો ભય. -મય-યુદ્ધ લડાઈનો ભય. રાક્ષસ-રિપુરાન-પાર-વૌતિ-જાપતિમ્યઃ-રાક્ષસ, શત્રુસમૂહ, મરકી, ચોર, સાત પ્રકારની ઇતિ, શિકારી પશુઓ વગેરેના ઉપદ્રવથી. રાક્ષસ-રાક્ષસનો ઉપદ્રવ. fપુખ-શત્રુ-સમૂહનો ઉપદ્રવ. મરી-મરકીનો ઉપદ્રવ. વીર-ચોરનો ઉપદ્રવ. તિ-અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ સાત પ્રકારની ઇતિઓનો ઉપદ્રવ. શ્રાદ્-વાઘ, સિંહ ચિત્તા, રીંછ વગેરે શિકારી પશુઓનો ઉપદ્રવ. જેના પગ કૂતરાના જેવા નહોરવાળા હોય છે, તે વ્યાપદ કહેવાય છે. આદિ વગેરે. અહીં આદિ-પદથી ભૂત, પિશાચ અને શાકિનીનો ઉપદ્રવ સમજવો. ચં-તું. સી-નિરંતર. રક્ષ રક્ષ-રક્ષણ કર, રક્ષણ કર, વારંવાર રક્ષણ કર. સુવુિં ૩ર ગુરુ-નિરુપદ્રવતા કર, કર. ત્તિ ૨ ગુરુ ગુરુ અને શાંતિ કર, શાંતિ કર. અહીં “ઘ' અવ્યય સમુચ્ચના અર્થમાં છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ૦૩૮૭ તુષ્ટિ ગુરુ ગુરુ-તુષ્ટિ કર, તુષ્ટિ કર. પુષ્ટિ ગુરુ ગુર-પુષ્ટિ કર, પુષ્ટિ કર. સ્વસ્તિ ૨ ૩ અને ક્ષેમ કર, ક્ષેમ કર. રતિ-ઇતિ, સમાપ્તિ. અહીં “તિ' અવ્યય જગન્જંગલ-કવચની સમાપ્તિ દર્શાવનારું છે. (૧૪) બાવતિ ! ગુવતિ !-હે ભગવતી ! હે ત્રિગુણાત્મક દેવી! મંત્રવિશારદો ભગવતીનો અર્થ સૂક્ષ્મ સ્વરૂપ અવ્યક્તા અને નિરાકારા એવો કરે છે. અને ગુણવતીનો અર્થ સ્થૂલ સ્વરૂપ-મંત્રાત્મક, ત્રિગુણાત્મક અને કાર્યાત્મક માને છે. મુવતીનું સંબોધન જવતિ ! માવતી-દેવી. ગુવતીનું સંબોધન મુવતિ ! ગુણવત-ગુણવાળી, ત્રિગુણાત્મક. સત્વ, રજસ્ અને તમન્સ એ ત્રણ ગુણોથી યુક્ત. 'ॐ नमो नमो हाँ ह्रीं हूँ हू: यः क्षः ह्रीं फट् फट् स्वाहा' મંત્રમાં અક્ષર-સંકલના એ મુખ્ય વસ્તુ છે અને તેના સકલ સંયોજનમાથી જ વિશિષ્ટ અર્થ નિષ્પન્ન થાય છે, છતાં તેમાં વપરાયેલા અક્ષરો પૃથપણે કેવો ભાવ દર્શાવનારો છે. તે અહીં દર્શાવીએ છીએ. શ્રી કમઠે પ્રકાશિત કરેલ છે અને વિજયા તથા જયા દેવીઓએ જે મંત્ર દર્શાવેલ છે તે “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર છે. તે અશિવોના નિષેધ કરનારા મંત્રપદોથી ગર્ભિત છે. તે “મંત્રાધિરાજ'નેમંત્રાધિરાજ સ્તોત્રમાંથી* સમુદ્ધાર કરાય તો તે નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ‘% % p [ Ė g: યઃ સ. પુર્ પુર્ સ્વાહા {I આ પ્રમાણે આ મંત્ર પંદર અક્ષરનો છે. તેમાંથી શીર્ષકના ઝંકાર * જુઓ મંત્રાધિરાજ સ્તોત્ર નામની પ્રત, લા. દ. ઇન્સ્ટિટ્યૂટ પ્રત નં. ૮૬૭૩૩૭૭૪માંથી ઉદ્ધત કરેલ સ્તોત્ર. આ સ્તોત્ર પ્રસ્તુત સ્તવની પ્રાંતે ટિપ્પણિકામાં આપવામાં આવ્યું છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ યુગલના અક્ષરોને અને પલ્લવ રૂપે નિહિત કરેલા ઍકાર તથા એંકારને વિસંકલિત કરવામાં આવે તો અગિયાર અક્ષરનો શ્રી પાર્શ્વનાથનો મંત્ર પ્રાપ્ત થાય છે. આ મંત્રને શ્રી શાંતિનાથના નામાક્ષર મંત્ર અથવા પ્રધાન વાક્ય રૂપ ૩ઝ નમો નમ:ના પાંચ અક્ષર સાથે વિશિષ્ટ પ્રયોજન માટે શાંતિસ્તવમાં સંયુક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારે બે ખંડોનું સંયોજન કરાય તો નીચે પ્રમાણે શ્રી માનદેવસૂરિએ પ્રસ્તુત સ્તવમાં પ્રયુક્ત કરેલો મંત્ર પ્રાપ્ત થાય છે. પહેલો ખંડ બીજો ખંડ-અક્ષર ૧૧. અક્ષર ૫ ॐ नमो नमः ç દી હૈં. ય: ક્ષ: $ ર્ ર્ સ્વાહા આ ષોડશાક્ષરી મંત્ર છે. આ મંત્રના મંત્રપદો વિસંકલિત કરાય તો નીચે પ્રમાણેના અર્થો પ્રાપ્ત થાય છે. –એવું નિર્ધારિત કર્યું છે વાચક પદ જેનું એવા શ્રી શાન્તિનાથના નામમંત્રને પ્રથમ પ્રયુક્ત કરવામાં આવેલ છે. નમો નો-૩%ની સાથે યોજાયેલા નમ: પદો મંત્રનો જ એક ભાગ છે, જે મંત્રાધિષ્ઠાયક પ્રત્યે અંતરંગ ભક્તિ દર્શાવે છે. વિશેષતાને અર્થે અહીં તે બે વાર યોજાયેલાં છે. -આ મંત્રાક્ષર સર્વ સંપત્તિઓનું પ્રભવ-સ્થાન છે તથા રૂપ, કીર્તિ, ધન, પુણ્ય, પ્રયત્ન, જય અને જ્ઞાનને આપનારો છે.' -આ મંત્રાક્ષર અતિ દુઃખના દાવાનળને શમાવનારો, ઘોર ઉપસર્ગને દૂર કરનારો, વિશ્વમાં ઉપસ્થિત થતાં મહાસંકટોને હરણ કરનારો તથા સિદ્ધ-વિદ્યાનું મુખ્ય બીજ છે, પરંતુ અહીં તે અતિશયને આપનાર ૨. “શૂન્યવચક્ષરમવડ, પ્રવ: સર્વસમ્પાન્ ! નદ્ર-વિવું-નોવેત:, સાક્કાર: પવઈ રહા वामातनूजवामांससंस्थितो रूप-कीर्तिदः । ધન-પુષ્ય-પ્રયત્નાનિ, નય-જ્ઞાને રાણી રદ્દા”-મત્રાધિરાજ કલ્પ, દ્વિતીય પટલ. Page #407 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૩૮૯ તરીકે યોજાયેલો છે." Ė આ મંત્રાક્ષર અરિબ હોઈ વિજય તથા રક્ષણને આપનારો તથા પૂજયતાને લાવનારો છે. ૨ ટૂ-આ મંત્રાલર શત્રુઓના કૂટ ભૂહોનો નાશ કરનારો છે. -આ મંત્રાલર સર્વ અશિવનું પ્રશમન કરનારો છે. ક્ષ-આ મંત્રાક્ષર ભૂત, પિશાચ, શાકિની તથા ગ્રહોની માઠી અસરને દૂર કરનાર છે, તથા દિ-બંધનનું બીજ છે. -અહીં રૈલોક્યાક્ષર તરીકે યોજાયેલ છે, જે સર્વ ભયોનો નાશ કરનાર છે. ૭ દ્ આ મંત્રાલરો અસ્ત્ર-બીજ છે. તાડન અને રક્ષણ ૨. “સ વેસ્વરસંયુ, સ્થિતો દૃર્ત નિશિતુઃ | योगिभिर्ध्यायमानस्तु, रक्ताभोऽतिशयप्रदः ॥२७॥" २. “षष्ठस्वरयुतोऽरिघ्नो, धूम्रवर्णः स एव हि । પૂથતાં વિન રક્ષાં, ધ્યાતોડસ્ટ ક્ષિ: ૨૮” -મત્રાધિરાજ ક૫, દ્વિતીય પટલ. રૂ. “વિલયસંયુ, સ વ શ્યામશુતિઃ | બિનવારીસંસ્થ, પ્રચૂદબ્દનાશન: ર” -મન્નાધિરાજ કલ્પ, દ્વિતીય પટલ. ૪. “સર્વાશિવપ્રશમોર્ડન વિયુવા वामजानुस्थितो ध्यातः, षड्विंशतितमोऽक्षरः ॥३०॥ -મન્ટાધિરાજ કલ્પ, દ્વિતીય પટલ. ૬. “વાને વાતવરને, વીતવઃ પાત્મિવિ: | શિવ-દ-મૂતાનાં, શનિૌનાં મર્દન ”-મન્નાધિરાજ કલ્પ, દ્વિતીય પટલ. ૬. “શૂટે-િવિચતૈર્દિશા, વિ-વસ્થ કુર્યાત્ ” ૭. “તોવચાને છે, સંરક્તીદ યોનિઃ | નશ્યત્યવસ્થsfમહામુત્રપર્વ ભયમ્ II૪૦મા” -મન્નાધિરાજ કલ્પ, દ્વિતીય પટલ. ८. "वश्ये वषडुच्चाटे फट् हुं, द्वेषे च शान्तिके स्वाहा । आकृष्टौ वौषट् घे मारे, पुष्टौ स्वधेति मन्त्रिते ॥२१॥" -અદ્ભુત-પદ્માવતી-કલ્પ, પ્રકરણ ૪. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ બંનેને માટે વપરાય છે. અહીં રક્ષણનો અર્થ ગ્રહણ કરવો યોગ્ય છે. સ્વાહા-આ મંત્રાક્ષરો શાંતિકર્મ માટેનું પલ્લવ છે. કૃતિ-એવા સ્વરૂપવાળી. અહીં કૃતિ અવ્યય વાક્યસ્વરૂપદ્યોતક છે, એટલે વાક્યના સ્વરૂપને દર્શાવનારું છે. રૂ.-અહીં, આ પ્રસંગે, આ સ્થાને, આ કાલે. બનાનાં-લોકોને. શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તિ પુરું વુનિરુપદ્રવતા, શાંતિ, તુષ્ટિ, (જશ) પુષ્ટિ (લાભ) અને ક્ષેમ કર કર. શિવ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ એ દેવીનાં પંચકૃત્ય છે. તેમાં શિવકૃત્ય વડે એવા સંયોગો ઉત્પન્ન કરે છે કે અશુભ પ્રસંગોને તે ઉપસ્થિત થવા દેતી નથી; ઉત્પન્ન થયેલા સંયોગોનું શાંતિ કૃત્યો વડે એવું પાલન કરે છે કે ભયો અને ઉપદ્રવોનું નિવારણ થાય છે. તુષ્ટિ કૃત્ય વડે અશુભ સંયોગોનો વિધ્વંસ કરે છે, તેથી થતા જયનાં કારણો મનોરથો પૂરા કરી સંતોષ ઉત્પન્ન કરે છે; પુષ્ટિ કૃત્ય વડે એવો લાભ રૂપી અનુગ્રહ કરે છે કે તે ચિત્તમાં ઉત્સાહ પ્રેરે છે; અને સ્વસ્તિ કૃત્ય વડે રોગ આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરી ક્ષેમકુશલ કરે છે. (૧૫) વમ્-ઉપર કહ્યા મુજબ. ‘પૂર્વોત્તપ્રારેન' (સિ.) પૂર્વે કહ્યા પ્રમાણે, ઉપર કહ્યા મુજબ. યન્નામાક્ષર-પુરસ્કરન્-જે નામાક્ષરપૂર્વક, નામમંત્ર રૂપ પ્રધાન વાક્યના ઉચ્ચારણ પૂર્વક. યત્+નામ+અક્ષર યંત્રામાક્ષર, તેનાથી પુરસ્કર તે યન્નામાક્ષર-પુરસ્કરમ્. યત્-યસ્ય- જેમનાં. નામ-નામો. અક્ષર-મંત્ર, ‘યસ્ય શ્રીશાન્તિનિનસ્ય નામાક્ષરપુરસ્કર નામાક્ષર--પુરોજ્વારળ-પૂર્વમ્' (સિ.)-‘જે શ્રીશાંતિનાથના કાર રૂપ નામ-મંત્રના પુત્રોચ્ચારણ-પૂર્વક.’ પુરસ્સરમ્-પૂર્વક. સંસ્તુતા-સારી રીતે સ્તવાયેલી. Page #409 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૩૯૧ નવી-જયાદેવી. નમતાં-નમન કરનારાઓને. મંત્ર-વિશારદોના અભિપ્રાયથી “નમન' શબ્દમાં ભક્તિ, પૂજા, નમસ્યા અને અર્ચના એ ચાર ક્રિયાઓનો સમાવેશ થાય છે. શનિ -શાંતિ કરે છે. ત શાન્તયે નમો નમ:-તે શાંતિનાથને નમસ્કાર હો, નમસ્કાર હો. (૧૬) રુતિ-પ્રાન્ત, છેવટે. અહીં તિ' અવ્યય ઉપસંહારના અર્થમાં છે. પૂર્વ-ત્તિ-પિત્ત- વિતર-પૂર્વાચાર્યોએ દર્શાવેલાં મંત્રપદોથી ગ્રથિત. પૂર્વના સૂરિ તે પૂર્વભૂરિ, તેનાથી શત તે પૂર્વભૂરિ-શત, એવાં જે મન્ન-૫૬ તે પૂર્વસૂરિશિત-મત્ર ૬ તેનાથી વિત: તે પૂર્વસૂરિ-શિતમત્ર-વિમત, પૂર્વ-આગળના, સૂર-આચાર્ય. શત-દર્શાવેલા, ગુરુઆમ્નાયપૂર્વક પ્રકાશિત કરેલાં.‘પૂર્વે યે સૂરઃ માવાઃ પણ્ડિતાલૈલાશતાનિ आगमशास्त्रात् पूर्वमुपदिष्टानि यानि मन्त्रपदानि मन्त्राक्षरबीजानि तैर्विदर्भितः रचितो યઃ સ તો ' (સિ.)- પૂર્વે જે સૂરિઓ એટલે આચાર્યો કે પંડિતો થઈ ગયા તેમણે આગમ-શાસ્ત્રોમાંથી દર્શાવેલાં મંત્રપદો એટલે મંત્રાલર-બીજો, તેનાથી વિદર્ભિત-પ્રથિત તે પૂર્વભૂરિ-શિત-અન્નપદ્- વિત: ' વિતગૂંથાયેલો રચિત, ગર્ભિત. વિ ઉપસર્ગ સાથે દ-ગૂંથવુંનું ભૂતકૃદન્ત નિમિત.* * દમ્ ધાતુ નિદ્ હોવાથી રુ પર રહેતાં વિદગ્ધ થવું જોઈએ, પરંતુ “મુવાનિ : સ્વાળિગતા પ વદુર્ત મવતિ' એ નિયમ પ્રમાણે ગ્વાદિ-ગણના ધાતુઓને સ્વાર્થમાં પ્રત્યય પણ પ્રાયઃ થાય છે, તેથી આ રમ્ ધાતુને નિદ્ પ્રત્યયવાળો માનવાથી રૂદ્ આપવામાં બાધ થતો નથી, તેથી વિfમત રૂપ બરાબર છે. ક્રોધાદિ-સ્તંભન માટે વિદર્ભ-પ્રયોગનું વિશિષ્ટ સૂચન છે “વિર્ષે क्रोधादिस्तम्भ कुर्यात् ।' (ભૈ. ૫. કલ્પ. પૃ. ૯) Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શાને તવઃ-શાન્તિ-સ્તવ. સ્તવકર્તાએ આ સ્તવને “શાન્તિ-સ્તવ' તરીકે ઓળખાવેલું છે. અમિતામ-ભક્તિ કરનારાઓના, મંત્ર-સાધકોના. મિ-શબ્દ અહીં સાધનનું ભક્તિ-પૂર્વક અનુષ્ઠાન કરનાર એટલે મંત્ર-સાધકના અર્થમાં સમજવાનો છે.* નાદ્રિ-જય-વિનાશ-જળ વગેરે આઠ ભયોનો વિનાશ કરનાર. सलिलादिभयनो विनाशी ते सलिलादि-भय-विनाशी. सलिलादि-भयસલિલ' શબ્દ જેની ગણનામાં પ્રથમ છે તેવો ભય-સમૂહ. તે બારમી ગાથામાં જણાવ્યા મુજબ સમજવો. શાલિ . -શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ વગેરે કરનાર. શાજ્યાદ્રિનો વર તે શાતિર. શાઃિ -શાંતિ જેની આદિમાં છે, તેવી ક્રિયાઓ તે શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ સમજવી. ચ-અને; અહીં “ઘ'–અવ્યય પક્ષાંતર-દ્યોતક છે. એટલે અન્ય પક્ષને દર્શાવનારું છે. (૧૭) યઃ –જે. ૪-અને; આ અવ્યય અહીં વિષયનું અનુસંધાન દર્શાવનારું છે. -આ સ્તવને, આ સ્તવનને. X તેનું લક્ષણ ભૈ. ૫. કલ્પના પ્રથમ મન્નિ-લક્ષણાધિકારમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે: “શુત્તિઃ પ્રશ્નો ગુરુ-તેવ-મો, દઢવ્રત: સત્ય-યા-સમેત: ! दक्षः पटुबीजपदावधारी, मन्त्री भवेदीदृश एव लोके ॥१०॥" અર્થ - વિ. - બાહ્ય અને આભ્યન્તર પવિત્રતાવાળો. પ્રસનઃ - સૌમ્ય ચિત્તવાળો.- E-દેવ-મ: - ગુરુ અને દેવની યોગ્ય ભક્તિ કરનારો. દહબ્રતિઃ - ગ્રહણ કરેલાં વ્રતમાં અતિદઢ. ત્ય-યા-તઃ - સત્ય અને અહિંસાને ધારણ કરનારો. તક્ષઃ - અતિ ચતુર. પટુઃ - બુદ્ધિશાળી. વીગપાવધારી-બીજ ને અક્ષરને ધારણ કરનારો. દરા: - આવો પુરુષ. નોવે-આ જગતમાં. સ્ત્રી-મંત્ર-સાધક. બવે-થાય છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ શાંતિ તે-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૩૯૩ સદ્દા-નિરંતર પતિ-પાઠ કરે છે. શુળોતિ-બીજા પાસેથી સાંભળે છે. યથાયોનું માવતિ વા-અથવા મંત્ર-યોગના નિયમ-પ્રમાણે તેની ભાવના કરે છે. યથાયોયમ્-યોગ પ્રમાણે. અહીં ‘યોગ’ શબ્દથી ‘મંત્રયોગ’ પ્રસ્તુત છે. ભાવયતિ-ભાવના કરે છે. મંત્ર-સિદ્ધિ માટે ‘ભાવ’ એ ખાસ આલંબન છે. તે માટે કહ્યું છે કે : ‘ભાવેન સમતે સર્વ, ભાવેન રેવ-ર્શનમ્ । भावेन परमं ज्ञानं, तस्माद् भावावलम्बनम् ॥" ‘ભાવ દ્વારા સર્વ પ્રકારના લાભો મળે છે, ભાવ દ્વારા દેવતાનાં દર્શન થાય છે, ભાવથી પરમ જ્ઞાન મળે છે, તેથી ભાવનું અવલંબન લઈને કામ કરવું જોઈએ.’ “વહુનાપાત્ તથા હોમાત, જાય-ક્લેશવિ-વિસ્તરે । ન માવેન વિના દેવ-યન્ત્ર-મન્ત્રાઃ . તપ્રવા:।.' “બહુ જાપ, ઘણા પ્રકારના હોમ તથા અનેક પ્રકારના કાય-ક્લેશો કરવામાં આવે પણ ‘ભાવ’ ન હોય તો દેવ, યંત્રો અને મંત્રો ફલ દેનારા થતા નથી.” મંત્રશાસ્ત્રમાં ‘ભાવ' શબ્દ બે અર્થમાં વપરાય છે. એક મંત્રના અર્થની વિચારણા કરવી તે ‘ભાવ', અને બીજો મંત્રયોગના પરમ ધ્યેયરૂપ ‘મહાભાવ’(સમાધિ)ની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું તે-‘ભાવ’. અહીં તે બન્ને અર્થો પ્રસ્તુત છે. ઇષ્ટ દેવતાનું શરી૨ મંત્રમય હોય છે, તેનું ચરણથી લઈને મસ્તક-પર્યંત ધ્યાન ધરવું, તે ‘મંત્રાર્થ-ભાવના' કહેવાય છે. સ-તે. દિ-જરૂર. શાન્તિપમ્-શાંતિપદને, સિદ્ધિપદને. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શાન્તિનું પદ તે શાંતિપમ્. શનિ-ફ્લેશ-રહિત સ્થિતિ. ૫-સ્થાન. જ્યાં કર્મનો ક્લેશ જરા પણ નથી અને તેથી દુઃખ પણ નથી) તેવું સ્થાન, તે સિદ્ધિપદ. યાયા-પામે. શ્રીમાનવ સૂરિ -શ્રીમાનદેવસૂરિ* પણ. વ-અને. આ અવ્યય અહીં સમુચ્ચયના અર્થમાં છે. શ્રીમાનદેવસૂરિ આ સ્તવના કર્તા છે. (૧) જિનેશ્વર પૂજાને-જિનેશ્વરને પૂજતાં થકાં, જિનેશ્વરને પૂજવાથી. ૩પ -ઉપસર્ગો, આફતો. ક્ષય યાત્તિ-ક્ષય પામે છે, નાશ પામે છે. વિર-વ-વિઘ્નરૂપી વેલીઓ. ત્તેિ -છેડાય છે, કપાય છે. મન-મન, ચિત્ત, અંતઃકરણ. પ્રસન્નતામ્ રિ-પ્રસન્નતાને પામે છે, પ્રસન્ન થાય છે. (૨) સર્વ--માર્ચ-પૂર્વવતું. અર્થ માટે જુઓ સૂત્ર ૧૯. (૪) તાત્પર્યાર્થ શાન્તિ-સ્તવઃ-શ્રીશાન્તિનાથનું સ્તવન, શાન્તિ માટેનું સ્તવન, સ્તવનની સોળમી ગાથામાં સ્તવનકર્તાએ તેને “તવ: શાન્તઃ' એ પદોથી શાન્તિ-સ્તવઃ' તરીકે ઓળખાવ્યું છે.* * શ્રી માનદેવસૂરિના ચરિતના અનુભવ માટે જુઓ આ સ્તવની પ્રાંત ટિપ્પણિકા. + શ્રીપ્રભાચન્દ્રસૂરિએ સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવક-ચરિતમાં “શ્રીમાનદેવસૂરિ પ્રબંધ'માં આ “સ્તવ'ને શક્તિ-સ્તવન તરીકે ઓળખાવ્યું છે. જેમકે Page #413 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૯૫ “શ્રીશત્તિ-સ્તવનગર, ગૃહીત્યા તવ વરમ્ | स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥७३॥ શ્રી શાંતિ-સ્તવન' નામના ઉત્તમ સ્તવનને લઈને (૮) સ્વસ્થતાપૂર્વક તારા સ્થાને જા; તેથી ઉપદ્રવની શાંતિ થશે. વળી શ્રીમાનદેવસૂરિના ગચ્છમાં થઈ ગયેલા એક વિદ્વાન સાધુએ તેમની સ્તુતિ કરતાં આ સ્તવનને સ્પષ્ટ રીતે “શાન્તિ-સ્તવ' તરીકે ઓળખાવેલું છે. જેમકે : "नड्डुल-नामनगरे कृतमेघकालैः, शाकम्भरीपुर-समागतसङ्घवाचा । शान्तिस्तवः प्रबलमारिभयापहारी, यैर्निर्ममे सुविहितक्रमममार्गदीपैः ॥" નાડૂલ (નાડોલ-મારવાડ) નામના નગરમાં ચોમાસું કરનારા અને સુવિહિતોના ક્રમ-માર્ગના દીપક જેવા (મંત્ર-શાસ્ત્રોમાં પારંગત એવા શ્રીમાનદેવસૂરિએ) પ્રબલ-ભયંકર મરકીના ભયને દૂર કરનારું ‘શાંતિ-સ્તવ' શાકંભરી નામના નગરથી આવેલા સંઘની વિનંતિથી બનાવ્યું.” તપાગચ્છ-નાયક ગુણરત્નસૂરિએ સં. ૧૪૬૬માં રચેલા “ક્રિયારનસમુચ્ચય'ના અંતમાં ગુરુપર્વક્રમ-વર્ણનાધિકાર(શ્લો.૧૨)માં જણાવ્યું છે કે : “TI-નયાડ વિનિંતો નક્નપૂe-fસ્થતઃ. શાશ્મીપુરે મારિ બદ્દે શાન્તિ-સ્તવીર્વે : " “પદ્મા, જયા વગેરે દેવીઓથી નમન કરાયેલા, નફૂલપુરી(નાડોલ, મારવાડ-ગોડવાડ-પંચતીર્થીઓમાં રહેલા જેમણે (માનદેવસૂરિએ) શાંતિસ્તવથી શાકંભરીપુરમાં પ્રકટેલી મારી(મરકી)ને હરી હતી-દૂર કરી હતી.” તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિએ સં. ૧૪૬૬(૯૯)માં રચેલી “ગુર્નાવલી'(શ્લો. ૩૦થી ૩૪)માં ગુરુ માનદવસૂરિનું સંસ્મરણ કરતાં તેમણે રચેલા આ શાંતિસ્તવથી મારી(મરકી)ને દૂર કરી હતી, તેમ સૂચવ્યું છે : "वर्षासु नडुलपुरस्थितोऽपि, शाकम्भरीनाम्नि पुरे प्रभूताम् । तदागतश्राद्धगणार्थनातः शान्तिस्तवाद् मारिमपाहरद् यः ॥" ભાવાર્થ :-“પ્રભુ મહાવીરની પટ્ટ-પરંપરામાં થયેલા માનદેવસૂરિ, જેઓએ વર્ષાકાલ(ચોમાસા)માં નાડોલપુરમાં રહ્યા છતાં પણ શાકંભરી નામના નગરમાં ઉત્પન્ન થયેલી મારી(મરકી)ને, તે નગરથી આવેલા શ્રાદ્ધ-ગણની પ્રાર્થનાથી રિચેલા] શાંતિસ્તવથી દૂર કરી હતી.” Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પ્રતિક્રમણની ક્રિયામાં બૃહચ્છાન્તિ' નામનું એક બીજું સૂત્ર આવે છે, તેની અપેક્ષાએ આ સૂત્ર નાનું હોવાથી આને “લઘુશાંતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે. મંત્રિાદ્રિ-મંગલાદિ શબ્દ વડે “મંગલ, અભિધેય, વિષય-સંબંધ અને પ્રયોજન” સમજવાનાં છે. આ ચારે વસ્તુઓ સ્તવકર્તાએ પ્રથમ ગાથામાં દર્શાવી છે. “શાંતિ નમસ્કૃત્ય' એ બે પદો “મંગલ-સૂચક છે. “શક્તિ-નિમિત્તે તમ' એ બે પદો (શાંતિ-સ્તવ એવા) “અભિધેય’ના સૂચક છે. “અન્નપ' એ પદ (મંત્રપદ-પૂર્વકની સ્તુતિ) એવા “વિષયનું સૂચક છે અને સ્તોતુંઃ શક્તિ એ બે પદો (શાંતિ કરવાના) “પ્રયોજન'નાં સૂચક છે. (૧) તીવિ-સ્તવું છું, કોને ? ગતિનિમિત્તશાંતિ-નિમિત્ત કારણને કેવી રીતે ? મન્નપર્વેદ-મંત્રગર્ભિત પદો વડે. શા માટે ? તોતુઃ શાન્ત-સ્તુતિ કરનારાઓની શાંતિને માટે. શું કરીને ? શક્તિ ન ત્ય-શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને. શા માટે શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરીને ? કારણ કે તેઓ શાન્તિ-નિશાન્ત-શાંતિના સદન છે, વળી શાન્તશાન્તરસથી યુક્ત છે શાન્તિ સ્વરૂપ છે. અને શાન્તાશિવ-શાન્ત થયેલા અશિવવાળા છે. શ્રી શાંતિનાથ ભગવાનને અપાયેલાં આ ત્રણે વિશેષણો સાર્થક છે, કારણ કે તેમના કષાયો સર્વથા ક્ષીણ થયેલા હોઈ તેઓ રાત-નિશાન છે અથવા શાંતિદેવીના આશ્રયસ્થાન હોઈ શાન્તિ-નિશાન્ત છે, વળી તેઓ શાંતરસથી યુક્ત કે પ્રશમરસમાં નિમગ્ન હોઈને શાન્ત છે અને કર્મનો સર્વ ક્લેશ ટળેલો હોઈ શાસ્તશિવ છે. વિશેષમાં જ્યારે તેઓ માતાની કુક્ષિમાં આવ્યા, ત્યારે તેમના પ્રભાવથી માતાએ છાંટેલ જળ વડે દેશભરમાં ફ્લાયેલો ગચ્છાચાર-પ્રકીર્ણક'ની ટીકામાં પ્રશસ્તિ-પ્રસંગે શ્રીવિજયવિમલગણિવરે પણ આ સ્તવનો ઉલ્લેખ શનિ-સ્ત્ર તરીકે કરેલો છે. જેમકે : "प्रद्योतनाभिधानस्ततोऽपि सूरीन्द्रमानदेवाख्यः ।। शान्तिस्तवेन मारि, यो जहे देवताऽभ्यर्च्यः ॥ “પ્રદ્યોતન નામવાળા (આચાર્ય થયા.) અને ત્યાર પછી દેવતાઓના પૂજય શ્રીમાનદેવસૂરીશ્વર થયા કે જેમણે “શાંતિ-સ્તવ' વડે મરકીને દૂર કરી.” Page #415 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૭૯૭ મહારોગ શાંત થયો. આ રીતે તેઓ શાંતિમય, શાંતિ-સ્વરૂપ અને શાંતિપ્રદાતા હોવાથી શાંતિના અભીષ્ટ પ્રયોજનમાં સર્વ રીતે સ્તવનને યોગ્ય છે. શાન્તિ-નિન-નામમન્ત્ર-સ્તુતિ -શ્રી શાંતિનાથ ભગવાનની ૩ઝાર રૂપી નામમંત્રથી ગર્ભિત સ્તુતિ. આ “સ્તવનો બીજથી છઠ્ઠી ગાથા સુધીનો ભાગ નામમંત્રમય સ્તુતિવાળો હોઈ ‘શાન્તિનિન નામમન્ત્ર-સ્તુતિ' તરીકે સમજવાનો છે. તે ભાગમાં મંત્રપદોને વિદર્ભિત-ગ્રથિત કર્યા છે. (૨) ૩% રૂતિ-૩પૂર્વક નામમંત્રનો પ્રારંભ કરીએ છીએ. નમો નમ:નમસ્કાર હો, નમસ્કાર હો. (ભક્તિના ઉલ્લાસથી અથવા તો મંત્રશાસ્ત્રના નિયમ મુજબ અહીં બે વાર નમસ્કારનું સૂચન છે.) કોને ? શાન્તિરિનાશાંતિજિનને. કેવા શાંતિજિનને ? નિશ્ચિતવસે-જેનું નામ (કાર વડે) નિર્ધારિત કર્યું છે તેને તથા માવતે-ભગવાનને. તથા પૂનામ્-ગતિપરમપૂજયને. તથા નવતે-જયવંતને. “જય' શબ્દથી અહીં અપાયનો અપગમ સમજવાનો છે. તથા વસ્વિને-સર્વત્ર મહાયશ પ્રાપ્ત કરનારને. તથા મિનાં સ્વામિને-દમન કરનારાઓના સ્વામીને. (૩) નમો નમ:-નમસ્કાર હો, નમસ્કાર હો. કોને ? શનિવાર્યશાંતિના દેવને. વળી કોને ? સત્તાવિશેષ-મહાસંમ્પત્તિ-સમન્વિતી-ચોત્રીસ અતિશયરૂપ મહાઋદ્ધિવાળાને. તથા શાય-પ્રશસ્તને-સ્તુતિ કરવા યોગ્યને. ઐતોય પૂનિતા -અને ત્રિલોકથી પૂજાયેલાને. (૪-૫). સતત નમ:- સદા નમસ્કાર હો. કોને ? તૌ-તેમને, તે શાંતિનાથને. કેવા શાંતિનાથને ? સર્વાન–સુલકૂદક્વામિ-સંપૂનતા-સર્વ દેવ-સમૂહના ઇંદ્રોથી સમ્યક પ્રકારે પૂજાયેલાને. તથા નિશિતા-કોઈથી નહીં જિતાયેલાને. તથા મુવન-અને-પાનનોદ્યતતમય-વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં તત્પરને તથા સર્વ-રિતીય-નાશનક્કરીય-સમગ્ર ભય-સમૂહનો નાશ કરનારને. તથા સર્વાશિવ-પ્રશમનાથ-બધા ઉપદ્રવોનું શમન કરનારને. તથા દુષ્ટ-પ્રદું-મૂતfપશાવ-શનિનાં પ્રમથન-દુષ્ટ રહો, ભૂત, પિશાચ અને શાકિનીઓએ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરેલી પીડાઓનો નાશ કરનારને. (૬) નમતિ-હે લોકો ! તમે નમસ્કાર કરો. કોને? તં તિ–તે શાન્તિનાથ ભગવાનને કેવા શાંતિનાથ ભગવાનને? યસ્ય તિ નામમગ્ન-પ્રધાનવાવોપયોકૃત-તોષા વિના નહિત ત્તે -જેમના નામમંત્રવાળા વાક્યના પ્રયોગ વડે તુષ્ટ કરાયેલી વિજયાદેવી રિદ્ધિ-સિદ્ધિ આપી લોકોનું ભલું કરે છે. તિ ૨ નુત-અને તેથી જ તે હવે પછી સ્તવાયેલી છે. શ્રી શાંતિજિન-નામમંત્ર’ સ્તુતિને “પંચરત્ન-સ્તુતિ” પણ કહી શકાય તેમ છે, કારણ કે એ સ્તુતિ રત્નસમાન સુંદર એવી પાંચ ગાથાઓ વડે બનેલી છે. વિનવા-નવા-નવરાત્સા-વિજયા અને જયા દેવીની નવ ગાથા વડે સ્તુતિ. હવે પછીની નવ ગાથાઓમાં વિજયા અને જયા દેવીની સ્તુતિ કરવામાં આવી છે કે જેનું સ્તવન-કર્તાને સાન્નિધ્ય હતું. તે સંબંધી શ્રીપ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવક-ચરિત્રમાં જણાવ્યું છે કે "प्रभावाद् ब्रह्मणस्तस्य, मानदेवप्रभोस्तदा । શ્રીગયા-વિનયવ્યમ, નિત્ય પામતઃ ગૌ રપII તે વખતે શ્રીમાનદેવસૂરિના બ્રહ્મચર્યના પ્રભાવથી જયા અને વિજયા નામે બે દેવીઓ તેમને પ્રતિદિન પ્રણામ કરતી હતી.” આવો જ ઉલ્લેખ પટ્ટાવલીઓ તથા અન્ય ગ્રંથોમાં પણ મળે છે. આ સ્તવમાં પહેલો ઉલ્લેખ વિજયાનો આવેછે. (ગાથા છઠ્ઠી તથા સાતમી) અને પછી જયાનો આવે છે. (ગાથા સાતમી તથા પંદરમી) તેથી નવરત્નમાલાના વિશેષણમાં પહેલું નામ વિજયાનું અને બીજું નામ જયાનું રાખેલું છે.* * અન્ય મંત્ર-કલ્પોમાં પણ આવો જ ક્રમ જળવાયેલો છે. જેમ કે "सितदीधितिसमवणे, चामर-जपमालिका-वरफलाढ्ये । વિમાનજૂતિ-વચ્ચે, વ્યી વિનવા-નવે અવત: ૧૨" -શ્રીસાગરચન્દ્રકૃત મંત્રાધિરાજ કલ્પ, તૃતીય પટલ Page #417 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ)-૩૯૯ (૭) નમ: બવતુ-નમસ્કાર હો. કોને ? તે-તને. કેવી તને? બાવતિ! હે ભગવતી, તને. વિનયે ! હે વિજયા ! તને. સુન ! હે સુજયા ! તને. નિતે ! હે અજિતા ! તને. પરણિત!-હે અપરાજિતા ! વદે ! હે જયાવહા ! તને. મવતિ ! -હે ભવતી, તને શા માટે ? કારણ કે તારી શક્તિ “નત્યિાં પાપ નથતિ" તિ- “જગતમાં પર અને અપર મંત્રોનાં રહસ્યો વડે જય પામે છે.” દેવી મંત્ર વડે પ્રસન્ન થાય છે અને કાર્યસિદ્ધિ કરે છે. ૮) નીયા - હે દેવી ! તું અત્યંત જય પામ ! કેવી છે તું? સર્વસ્થ પ સી મદ્ર- જ્યા-મ -પ્રવરે ! સર્વ સંઘને ભદ્ર, કલ્યાણ અને મંગળ આપનારી ! વળી કેવી છે તું ? સાધૂનાં સલા શિવ-સુષ્ટિ-પુષ્ટિ-દ્દે !સાધુઓને નિરંતર શિવ, સુતુષ્ટિ અને પુષ્ટિ આપનારી. સકલ સંઘ હંમેશાં ભદ્ર, કલ્યાણ અને મંગલની જ અપેક્ષા રાખે છે. તેથી દેવી તેને એ પ્રકારની વસ્તુઓ આપે છે. અહીં મદ્ર-પદથી સુખ, વેચાણ-પદથી આરોગ્ય અને મફત-પદથી આનંદમય વાતાવરણને ગ્રહણ કરવાનું છે. સાધુ-સમુદાય સદા શિવ, તુષ્ટિ અને પુષ્ટિની અપેક્ષા રાખે છે, તેથી દેવી તેમને એ પ્રકારની વસ્તુઓ આપે છે. અહીં શિવ-પદથી મોક્ષ-સાધનાને અનુકૂળ એવી નિદ્રવી, ચિત્તની સ્વસ્થતા, તુષ્ટિ-પદથી ચિત્તનો સંતોષ ઇંદ્રિયજય અને પુષ્ટિ-પદથી ગુણવૃદ્ધિ ધર્માચરણમાં ઉત્સાહ સમજવાનો છે કે જેને લીધે મોક્ષની સાધના સત્વર થાય અને અન્ય લોકોને પણ ધર્મ પમાડવાનો ઉત્સાહ આવે. "सितवाससी वसाने, श्वेताभरणे च चामराढ्यकरे । વિનયા-ગ ૨ ફેન્ચી, ક્ષહિત તથ્રિત્યે રા" -શ્રીસાગરચંદ્રકૃત મંત્રાધિરાજ-કલ્પ, ચતુર્થ પટલ. “અમે વયે વાણી, દિગુનિ પૂ. સદ | વિઝયાધેશાન્તરિત, પ્રણવો હ્રીં નમસ્તથા રપા” -શ્રીધર્મઘોષસૂરિકૃતિ ચિન્તામણિકલ્પ. સમ્રતા શાત્રસન્ન ત્રિભુવનતિન વિનયા-નયાડડત્ત-રામાં ધરણેન્દ્રધૃતાતત્રં ત્રિનયનં.......મતિ -ભયહરસ્તોત્ર-ટીકા, જૈન સ્તો. સં. પૃ. ૨૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૯) નમ: -નમસ્કાર હો. કોને ? તુગતને. કેવી તને ? મવ્યાનાં સિદ્ધ - ભવ્ય ઉપાસકોને “સિદ્ધિ' આપનારીને. વળી કેવી તને? નિવૃતિ-નિર્વાન-ગનિ ! શાંતિ અને પરમ પ્રમોદ આપનારીને. વળી કેવી તને ? સવાનામ્ ગમયપ્રાનિત ! “સત્ત્વશાલી” ઉપાસકોને અભયનું દાન કરવામાં તત્પર! વળી કેવી તને? સ્વતિyવે ! ક્ષેમને આપનારી તને. દેવીની વિભૂતિઓનો લાભ સકલસંઘને અને સાધુ-સમુદાયને કેવા કેવા પ્રકારે મળે, તે દર્શાવ્યા પછી તેની ઉપાસના કરનારાઓના અધિકાર-પરત્વે ત્રણ પ્રકારના ભેદ પાડીને, તેઓને કયા કયા લાભો મળે છે તે દર્શાવે છે. આ ઉપાસકોમાં જેઓ “ભવ્ય' છે, (જને યાંત્રિકો “દિવ્ય' પણ કહે છે) તેમને સિદ્ધિ”, “શાંતિ અને “પરમ-પ્રમોદ' આપે છે; તથા જેઓ “સત્ત્વશાળી છે, (જને માંત્રિકો “વીર' પણ કહે છે) તેમને દેવી “નિર્ભયતા” અને “ક્ષમ આપે છે. (૧૦) વળી કેવી તને ? દે સેવ !-હે દેવી ! માનાં ગલૂનાં ગુમાવજે -જઘન્ય ઉપાસકોનું શુભ કરનારીને. વળી કેવી તને ! સદીનાં વૃતિ-તિ-મતિ-વૃદ્ધિ-પ્રતાના નિત્યમ્ તે સમ્યગુદૃષ્ટિવાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને માટે નિરંતર તત્પર એવી તને. જેઓ માત્ર ઓઘસંજ્ઞાથી જ ઉપાસના કરે છે તેઓ “ભક્ત જંતુ' કહેવાય છે (જને માંત્રિકો “પશુ' પણ કહે છે) અને તેમનું દેવી “શુભ કરે છે. એટલે કે તેમને સાધનાની સંપ્રાપ્તિ કરી આપે છે. શ્રી સંઘ, સાધુ-સમુદાય અને ત્રણ પ્રકારના ઉપાસકોને દેવી કેવા કેવા લાભો પહોંચાડે છે તે જણાવ્યા પછી સમ્યમ્ દષ્ટિઓને થતા લાભનું વર્ણન કરે છે. સમ્યગુદૃષ્ટિવાળા જીવો દેવીની ઉપાસના તરફ ખાસ લક્ષ્ય આપનારા હોતા નથી. તેમ છતાં તેનું આરાધન કરવાથી દેવી તેમને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપે છે, કે જે સંચારી ભાવોનો સમ્યગદષ્ટિપણાની સ્થિરતા માટે અતિ જરૂરી છે. (૧૧) નય વિનયસ્વ-જય પામ ! વિજય પામ !! ક્યાં ? ગતિજગતને વિશે. કોણ ? વિ ! હે દેવી ! તું. કેવી દેવી ? નિન-શાસનનિરતાનાં શક્તિનતાનાં જનતાનાં શ્રી-સમ્પ–સ્રીતિયશોવર્ધનિ !-જિનશાસન Page #419 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૪૦૧ પ્રત્યે ભક્તિભાવવાળા અને શ્રીશાન્તિનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરનારા જન-સમુદાયને શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશની વૃદ્ધિ કરનારી. સામાન્ય જનતાને તો આ ચાર વસ્તુઓ જ જોઈએ છે, તેથી દેવી તેમને એ વસ્તુઓ આપે છે. અહીં શ્રી-પદથી સૌન્દર્ય, સપૂત્-પદથી લક્ષ્મી તેમજ વિવિધ પ્રકારની સંપત્તિઓ, જેવી કે ઘર, ખેતર, બાગ-બગીચા, ઢોર-ઢાંખર, નોકર-ચાકર, રાચ-રચીલું વગેરે, કીર્તિ-પદથી લોકોનાં સામાન્ય વખાણ અને યશ-પદથી મોટી પ્રસિદ્ધિ સમજવાની છે. (૧૨-૧૩) ૩થ-હવે અહીં જે વર્ણન કર્યું છે, તેના અનુસંધાનમાં જણાવવાનું કે રક્ષ રક્ષ-રક્ષણ કર ! રક્ષણ કર !! અહીં મંત્રાક્ષરને લીધે રક્ષ પદ બે વાર મુકાયેલું છે. કયારે ? સવા-નિરંતર. કોણ ? વં-તું. હે દેવી! તું. શેમાંથી રક્ષણ કર ? નિત્તાન-વિષ-વિષધર-દુષ્ટપ્રદ-રાગ-1-રમિયતઃ; રાક્ષસ-રિપુ-TV-મારી-વીતિ-થાપલાવિખ્યઃ- (૧) જલના ભયમાંથી, (૨) અગ્નિના ભયમાંથી, (૩) વિષના ભયમાંથી, (૪) વિષધરના ભયમાંથી (પ) દુષ્ટ પ્રહ-ચારના ભયમાંથી, (૬) રાજાના ભયમાંથી, (૭) રોગના ભયમાંથી, (૮) લડાઈના ભયમાંથી એ આઠ પ્રકારના ભયમાંથી તથા (૧) રાક્ષસના ઉપદ્રવમાંથી, (૨) શત્રુગણના ઉપદ્રવમાંથી, (૩) મરકીના ઉપદ્રવમાંથી (૪) ચોરના ઉપદ્રવમાંથી (૫) “ઇતિ’–સંજ્ઞાથી ઓળખાતા સાત પ્રકારના ભયોમાંથી, (૬) શિકારી પ્રાણીઓના ભયમાંથી અને (૭-૮) “આદિ' શબ્દ વડે ભૂત, પિશાચ તથા શાકિનીઓના ઉપદ્રવમાંથી, એ રીતે આઠ પ્રકારના ઉપદ્રવમાંથી, વળી બીજું શું કરે ? સુશિવં ફરુ -મંગલ કર, મંગલ કર !! ર–અને શક્તિ ૨ -શાંતિ કર ! (શાંતિ) કર !! તુ$િ $ -તુષ્ટિ કર ! (તુષ્ટિ) કર !! પુષ્ટિ કુરુ કુરુ-પુષ્ટિ કર ! (પુષ્ટિ) કર !! સ્વતિ ૨ કુરુ-અને ક્ષેમ કર ! (મ) કર !! કયાં ? રૂદ-આ સ્થલે, આ પ્રસ્તાવે. (૧૪) ગુરુ –કર ! કર !! શું? શિવ-શક્તિ-તુષ્ટિ–પુષ્ટિ-સ્વસ્તિશિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ, ક્યાં? રૂદ –અહીં, આ સ્થળે. કોને? ગનાનાં-લોકોને, ભય-ત્રસ્ત લોકોને, દુઃખ-પીડિત લોકોને. કોણ ? માવતિ! જુવતિ !-હે નિરાકાર ! હે ત્રિગુણાત્મક દેવી ! તું, કેવી છે તું ? “ૐ નમો Jain Educe the r ational Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નમો ા ાય: ક્ષ: હ્રૌં પપ્ ટ્ સ્વાહા' એ મંત્ર-સ્વરૂપિણી. (૧૫) નમો નમ :-નમસ્કાર હો, નમસ્કાર હો, કોને ? તસ્મૈ શાન્તયે एवं यन्नामाक्षर - पुरस्सरं संस्तुता जयादेवी नमतां शान्ति कुरुते तस्मै शान्तये । ઉપર કહ્યા મુજબ જેમનાં નામમંત્રના પુરશ્ચરણપૂર્વક સ્તવાયેલી જયાદેવી પૂજન કરનારાઓને શાંતિ કરે છે, તે શ્રીશાંતિનાથને. દેવીની વિભૂતિઓથી ઉપકૃત થયેલાઓના સમૂહને ‘જગત્’ કહીએ તો આ સ્તુતિમાં તેના રક્ષણ માટે ‘જગભંગલ કવચ' રહેલું છે, તેમાં ‘જગત્'ની જનતાના દેહનાં અંગો નીચેની રીતે સમજવાં ઘટે :લાભાર્થી દેહનું અંગ પ્રાપ્ત થતી વિભૂતિઓ મસ્તક ભદ્ર, કલ્યાણ, મંગલ (સુખ-આરોગ્યઆનંદ) ૧. ‘શ્રીસંઘ’ ૨. ‘સાધુ’ (સાધ્વી) ૩. ‘ભવ્ય’ ઉપાસક ૪. ‘સત્ત્વ’ ઉપાસક ૫. ‘જંતુ’ ઉપાસક ૬. સમ્યગ્દષ્ટિ ૭. સામાન્ય જનતા વદન હૃદય હાથ પગ શુભ. (શુભ-સાધનની પ્રાપ્તિ) ધૃતિ,રતિ,મતિ,બુદ્ધિ,(ચિત્તનું સ્વાસ્થ્યહર્ષ, વિચારશક્તિ-નિર્ણય-શક્તિ.) શ્રી, સંપત્તિ, કીર્તિ, યશ (શોભાઋદ્ધિ-ખ્યાતિ-પ્રસિદ્ધિ) (૧૬) ‘તિ' છેવટે. શાન્તઃ સ્તવઃ-શાંતિ-સ્તવન. કેવું શાંતિસ્તવન ? પૂર્વસૂરિ-શિત-મન્ત્રપદ્-વિમિતઃ-પૂર્વના આચાર્યોએ ગુરુ કંઠ શિવ, તુષ્ટિ, પુષ્ટિ. (રક્ષા, જય, લાભ, નિરુપદ્રવતા. સંતોષ ધર્મમાં ઉત્સાહ) દેહ સિદ્ધિ, નિવૃત્તિ, નિર્વાણ, (કાર્યસિદ્ધિશાંતિ-પરમપ્રમોદ). અભય, સ્વસ્તિ. (નિર્ભયતા-ક્ષેમ) Page #421 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૪૦૩ આમ્નાયપૂર્વક પ્રકાશિત કરેલા મંત્રોથી ગર્ભિત વળી કેવું છે એ શાંતિસ્તવન? “મિતાં સતિનાવમવિનાશી શાસ્થતિરચ-ભક્તિ કરનારાઓના સલિલાદિ ભયોનો વિનાશ કરનાર, તેમજ ઉપદ્રવોનું નિવારણ કરવા વડે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરનાર. સ્તિ-પદ અહીં અધ્યાહારથી સમજવાનું છે. સ્તવકર્તાએ અહીં એ વાત સ્પષ્ટ રીતે દર્શાવી છે કે આ સ્તવમાં જે કંઈ મંત્રો ગૂંથવામાં આવ્યા છે, તે પૂર્વે થઈ ગયેલા મહાન નિગ્રંથ આચાર્યોએ ગુરુ-આખ્ખાય-પૂર્વક પ્રદર્શિત કરેલા છે. વળી એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેઓ ભક્તિવાળા એટલે મંત્રસાધકો છે, તેમને આ સ્તવન સલિલાદિ-ભયોનો નાશ કરનારું તેમજ શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરનારું થાય છે. (૧૭) યાયાત્પામે શું? શાન્તિ -શાંતિપદને. કેવી રીતે ? દિનિશ્ચય-પૂર્વક. કોણ ? :-તે. કોણ છે ? : પન્ન સલા પતિ, કૃણોતિ - જે તેનો નિરંતર પાઠ કરે છે, તથા જે તેને નિરંતર સાંભળે છે તે. વળી કોણ તે ? યથાયોri માવતિ વા–અથવા જે તેની મંત્ર-યોગના નિયમ અનુસાર ભાવના કરે છે તે. બીજું કોણ શાંતિપદને પામે ? સૂઃ શ્રીમાનવેવસૂરિ શ્રીમાનદેવ પણ. આ સ્તવન જેમ સલિલાદિ ભયોનો નાશ કરનારું અને શાંતિ તુષ્ટિપુષ્ટિ કરનારું છે, તેમ “શાંતિપ્રદ'ને-સિદ્ધિ-પદને પણ આપનારું છે. તે આ રીત : જેઓ નિત્ય આ સ્તવનો ભાવના-પૂર્વક પાઠ કરી જાય છે કે બીજા પાસેથી તેને ભાવના-પૂર્વક સાંભળે છે, કે તેની “મંત્રયોગ'ના સ્વીકૃત સિદ્ધાંતો અનુસાર ભાવના કરે છે, તેને “શાન્તિ-પદ પ્રાપ્ત થાય છે. મંત્રની “ભાવના' કરવી એટલે મંત્રના અધીશ્વરનો જપ કરવો, તથા મંત્રના અર્થની વિચારણા કરવી. શ્રીમાનદેવસૂરિ આ મહાચમત્કારિક સ્તવના કર્તા છે, એવું સૂચન સૂરિ શ્રીમાન વેવ8 એ પદો વડે થાય છે. તેમણે ખાસ કારણ ઉપસ્થિત થયે આ સ્તવની રચના કરી હતી કે જે રીતે પ્રાચીન કાલના મહર્ષિઓ કરતા હતા. તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે : Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧) ઉપદ્રવ થતાં, (૨) દુભિક્ષ થતાં, (૩) દુશ્મનની ચડાઈ થતાં, (૪) રાજા દુષ્ટ થતાં, (૫) ભય આવી પડતાં, (૬) વ્યાધિ ઉત્પન્ન થતાં, (૭) માર્ચનો રોધ થતાં એ (૮) કોઈ વિશિષ્ટ કાર્ય આવી પડતાં-આ આઠ તથા બીજાં કારણો ઉત્પન્ન થતાં મંત્રવાદી મંત્રનો ઉપયોગ કરીને દર્શનાચારના આઠમા પ્રભાવના નામના અંગનું પાલન કરે છે. (કે જેથી સમ્યગ્ગદર્શન ગુણની આરાધના થાય છે.) આવા મહાઉપકારી પુરુષ લોકોત્તર “શાંતિપદને પામે એ સ્વાભાવિક છે, તેમ છતાં આપણા પ્રત્યેનું તેમનું ઋણ કંઈક અંશે અદા કરવા માટે આપણે એવી ભાવના ભાવવાની છે કે આ સ્તવના રચયિતા શ્રીમાનદેવસૂરિ પણ લોકોત્તર એવા “શાંતિપદને પામે. (૧) ક્ષયે યતિ ક્ષય પામે છે. શું? ૩૫ : -ઉપસર્ગો. બીજું શું થાય છે ? છિદ્યત્તે વિવિય: -વિજ્ઞરૂપી વેલીઓ છેદાય છે. તથા શું થાય છે ? મનઃ પ્રસન્નતામ્ તિ-મન પ્રસન્નતાને પામે છે. ક્યારે ? પૂજ્યમાને વિનેશ્વરે-શ્રી જિનેશ્વરને પૂજતાં. (૨) પૂર્વવતુ. (૫) અર્થ-સંકલના શાંતિ-વાળા, શાંતિ સ્વરૂપ અને શાંતિકર શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને, સ્તુતિ કરનારાઓની શાંતિને અર્થે હું મંત્ર-ગર્ભિત પદો વડે શાંતિ-કરવામાં નિમિત્તભૂત એવા સાધનને શ્રી શાંતિનાથને નમું છું. ૧. (શ્રી શાંતિજિન-પંચરત્ન-સ્તુતિ) શ્રી શાંતિજિન (૧) જેનું નામ ૐ નિર્ધારિત કરવામાં આવ્યું છે તેને વારંવાર નમસ્કાર હો. (૨) તે ભગવાન છે. (૩) તે પૂજાને યોગ્ય છે, (૪) તે જયવાન છે, (પ) તે યશસ્વી છે. અને (૬) તે દમન કરાનારાના સ્વામી છે. ૨. (૭) ચોત્રીશ અતિશયરૂપ મહાસંપત્તિથી યુક્ત, (૮) પરમ પ્રશસ્ત, (૯) રૈલોકય-પૂજિત અને (૧૦) શાંતિના અધિપતિ એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો. ૩. Page #423 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૪૦૫ (૧૧) સર્વે દેવેન્દ્રોથી પૂજાયેલા, (૧૨) અજિત અને (૧૩) વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં પરમ સાવધાન એવા તેમને સદા નમસ્કાર હો. ૪. (૧૪) સર્વ ભય-સમૂહોનો નાશ કરનાર, (૧૫) સર્વ ઉપદ્રવોનું શમન કરનાર અને (૧૬) દુષ્ટ ગ્રહ, ભૂત, પિશાચ તથા શાકિનીઓની પીડાનો સંહાર કરનાર એવા તેમને સદા નમસ્કાર હો. ૫. જેમના નામમંત્રવાળા વાક્ય-પ્રયોગો વડે તુષ્ટ થયેલી વિજયાદેવી લોકોને ઋદ્ધિ-સિદ્ધિ આપીને તેમનું હિત કરે છે, તે શ્રીશાંતિનાથને (હે લોકો! તમે) વંદના કરો અને વિજયા (જયા) દેવી કામ કરનારી હોઈ તે પણ અહીં પ્રસંગાનુસાર સ્તવાયેલી છે. ૬. (વિજયા-જયા-નવરત્નમાલા) હે ભગવતી ! છે વિજયા ! હે સુજયા ! હે અજિતા ! હે અપરાજિતા ! હે જૈયાવહા ! હે ભવતી ! તારી શક્તિ પરાપર રહસ્ય વડે જગતમાં જય પામે છે, તેથી તને નમસ્કાર હો. ૭. સકલસંઘને ભદ્ર, કલ્યાણ અને મંગલ આપનારી તેમજ શ્રમણ-સંઘને સદા નિરુપદ્રવી વાતાવરણ, સુતુષ્ટિ અને પુષ્ટિ આપનારી દેવી ! તું જય પામ. ૮. ‘ભવ્ય’ ઉપાસકોને સિદ્ધિ, શાંતિ તથા પરમ પ્રમોદ આપનારી તથા ‘સત્ત્વશાલી’ ઉપાસકોને નિર્ભયતા અને ક્ષેમ આપનારી હૈ દેવિ ! તને નમસ્કાર હો. ૯. ‘જંતુ’ ઉપાસકોને શુભ આપનારી, ‘સમ્યગ્દષ્ટિ’વાળા જીવોને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપવાને સદા તત્પર તથા જૈન ‘પ્રવચન' પ્રત્યે સદ્ભાવ ધરાવનારી અને શ્રીશાંતિનાથ ભગવાન પ્રત્યે પૂજય બુદ્ધિ ધરાવનારી જનતાની શ્રીસંપત્તિ, કીર્તિ અને યશમાં વૃદ્ધિ કરનારી હે દેવી ! તું જય પામ ! વિજય પામ !! ૧૦-૧૧. વળી તું સલિલ-ભયમાંથી, અનલ-ભયમાંથી, વિષ-ભયમાંથી, વિષધર-ભયમાંથી, દુષ્ટ-ગ્રહ-ભયમાંથી, રાજ-ભયમાંથી, રોગ-ભયમાંથી, Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ રણ-ભયમાંથી, રાક્ષસના ઉપદ્રવમાંથી, શત્રુ સમૂહના ઉપદ્રવમાંથી, મરકીના ઉપદ્રવમાંથી, ચોરના ઉપદ્રવમાંથી, ‘ઇતિ’ સંજ્ઞક ઉપદ્રવોમાંથી, શ્વાપદના ઉપદ્રવોમાંથી અને ભૂત, પિશાચ તથા શાકિનીઓના ઉપદ્રવમાંથી રક્ષણ કર! રક્ષણ કર !! ૧૨-૧૩. હે ભગવતી ! હે ગુણવતી ! તું અહીં નિરુપદ્રવતા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ કર ! ક્ષેમ કર !! ‘ૐ નમો નમો રા ય: ક્ષ પ્ ટ્ સ્વાહા. ૧૪. ઉપર કહ્યા મુજબ જેમનાં નામ-મંત્ર-અને અક્ષર-મંત્ર પૂર્વક સ્તવાયેલી (વિજયા) જયાદેવી નમસ્કાર કરનારાઓને શાંતિ કરે છે, તે શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર હો, નમસ્કાર હો. ૧૫. પ્રાંત જણાવવાનું કે શાંતિ-સ્તવન પૂર્વસૂરિઓએ ગુરુ આમ્નાય-પૂર્વક પ્રકટ કરેલાં મંત્રપદોથી ગૂંથાયેલું છે અને તે વિધિ-પુરઃસરનું અનુષ્ઠાન કરનારાઓને સલિલાદિ-ભયોમાંથી મુક્ત કરનારું તથા ઉપદ્રવોની શાન્તિ કરવાપૂર્વક તુષ્ટિ અને પુષ્ટિને પણ કરનારું છે. ૧૬, અને જે આ સ્તવને સદા ભાવ-પૂર્વક ભણે છે, અન્યની પાસેથી ભાવ-પૂર્વક સાંભળે છે, તેમ જ મંત્રયોગના નિયમ પ્રમાણે તેની ભાવના કરે છે, તે નિશ્ચય શાંતિપદને પામે છે. સૂરિ શ્રીમાનદેવ પણ શાંતિપદને પામો. શ્રીજિનેશ્વરદેવનું પૂજન કરતાં સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે, વિઘ્નરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૧. સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણોનાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન (પ્રવચન) સદા જયંવતું વર્તે છે. ૨. ૬. સૂત્ર-પરિચય જો ચમત્કારનો અર્થ વિશ્વના સનાતન નિયમોથી વિરુદ્ધ કોઈ પણ હકીકત એવો કરીએ તો એ પ્રકારનો ચમત્કાર હતો નહિ, છે પણ નહિ અને હશે પણ નહિ, કારણ કે વિશ્વના નિયમો ત્રિકાલાબાધિત છે અને તે કોઈ પણ સંયોગોમાં ફરતા નથી; પરંતુ ચમત્કારનો અર્થ જો ‘આશ્ચર્યકારી ઘટના,’ ‘અસામાન્ય બનાવ' અથવા ‘આપણી કલ્પના બહારની હકીકત' એવો Page #425 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૦૪૦૭ કરીએ તો એવા ચમત્કારો ભૂતકાળમાં બનેલા છે, હાલ પણ બને છે અને ભવિષ્યમાં પણ બનશે. આવા ચમત્કારોનું નિર્માણ “યોગ વિદ્યા અને મંત્રો” વડે થઈ શકે છે. “યોગ એટલે રાસાયણિક પ્રયોગો કે જડી-બટ્ટી આદિનો વિશિષ્ટ ઉપયોગ. “વિદ્યા” એટલે અનુષ્ઠાન સિદ્ધ એક પ્રકારની શક્તિ કે જેના અધિપતિ-સ્થાને પ્રાયઃ સ્ત્રી-દેવતા હોય છે; અને મંત્ર’ એટલે પાઠસિદ્ધ શક્તિ કે જેના અધિપતિ સ્થાને પ્રાયઃ પુરુષ-દેવતા હોય છે. “યોગના પ્રભાવથી પાણી પર ચાલવાની, આકાશમાં ગમન કરવાની, અદૃશ્ય થવાની, સ્વર બદલવાની વગેરે ક્રિયાઓ સિદ્ધ થાય છે; જ્યારે વિદ્યા' અને “મંત્રના પ્રભાવથી પરકાય-પ્રવેશ, ઇચ્છિતરૂપ-ધારણા, ઋદ્ધિ, સિદ્ધિ અને જયની પ્રાપ્તિ, શત્રુનો પરાજય, ભયનું નિવારણ, ઉપદ્રવોનો નાશ વગેરે અનેકાનેક ઘટનાઓ સિદ્ધ થાય છે. આ હકીકતને દર્શાવનારાં સંખ્યાબંધ પ્રમાણો આગમ-સાહિત્યમાંથી તેમ જ અન્ય સાહિત્યમાંથી મળી આવે છે. મંત્રની સિદ્ધિ' તામસિક, રાજસિક કે સાત્વિક કોઈ પણ પ્રકારના . મનુષ્યો કરી શકે છે. તેમાં તામસિક અને રાજસિક સ્વભાવના મનુષ્યો તેનો ઉપયોગ પોતાની સ્વાર્થસાધના માટે અથવા શત્રુઓનો વિનાશ વગેરે કરવા માટે કરે છે, જ્યારે સાત્ત્વિક પુરુષો તેનો ઉપયોગ નિઃસ્વાર્થભાવે માત્ર જનહિતાર્થે જ કરે છે. તેથી જ્યારે જ્યારે કોઈ મહાન ઉપદ્રવ થાય કે રોગચાળો ફાટી નીકળે, ત્યારે જનતા મહાપુરુષોનું શરણ શોધે છે અને આવા મહાપુરુષો તેમને મંત્ર-ગર્ભિત સ્તવન કે સ્તોત્રો બનાવી આપે છે કે જેનો પાઠ કરવા માત્રથી યા શ્રવણ કરવામાત્રથી તે તે પ્રકારનો ઉપદ્રવ કે રોગચાળો શમી જાય છે. આવો જ એક પ્રસંગ વીર-નિર્વાણની સાતમી સદીના અંત ભાગે ભારતવર્ષમાં બની ગયો. શાકંભરી નગરીમાં કોઈ પણ કારણે કુપિત થયેલી શાકિનીએ મહામારીનો ઉપદ્રવ ફ્લાવ્યો. એ ઉપદ્રવ એટલો ભારે હતો કે તેમાં ઔષધ કે વૈદ્યો કાંઈ પણ કામ આપી શકતા ન હતા, તેથી માણસો Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ટપોટપ મરવા લાગ્યા અને આખી નગરી શ્મશાન જેવી ભયંકર જણાવા લાગી. આ પરિસ્થિતિમાં કેટલાક સુરક્ષિત રહેલા શ્રાવકો જિનચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે “અરે ! આ શું થવા બેઠું છે ? આજે સંઘના દુર્ભાગ્યે કપર્દીયક્ષ, અંબિકા દેવી, બ્રહ્મશાંતિચક્ષ, યક્ષરાજ તથા વિદ્યાદેવીઓ પણ અદશ્ય થઈ ગયેલી જણાય છે, અન્યથા આપણી હાલત આવી હોય નહિ. હવે શું કરવું ?' તેઓ આ રીતે ચિંતામાં મગ્ન બન્યા, ત્યારે અંતરીક્ષમાંથી અવાજ આવ્યો કે-“તમે ચિંતા શા માટે કરો છો ? નાડૂલ નગરીમાં શ્રીમાનદેવસૂરિ વિરાજે છે, તેમનાં ચરણોમાં પ્રક્ષાલન-જલનો તમારાં મકાનોમાં છંટકાવ કરો એટલે બધો ઉપદ્રવ શાંત થઈ જશે.” આ વચનથી આશ્વાસન પામેલા સંઘે વીરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિ-પત્ર સાથે નાડૂલ નગરે (નાડોલ-મારવાડમાં) શ્રીમાનદેવસૂરિ પાસે મોકલ્યો. ' સૂરિજી તપસ્વી, બ્રહ્મચારી અને મંત્ર-સિદ્ધ મહાપુરુષ હતા તથા લોકોપકાર કરવાની પરમ નિષ્ઠાવાળા હતા. તેથી તેમણે “શાંતિ-સ્તવ' નામનું એક મંત્ર-યુક્ત, સ્તોત્રરૂપ બનાવી આપ્યું અને પગ ધોવણ પણ આપ્યું. આ શાંતિસ્તવ લઈને વરદત્ત શાકંભરી નગરીએ પહોંચ્યો. ત્યાં પગધોવણનું (શાંતિ-સ્તવથી મંત્રેલું) પાણી અન્ય પાણી સાથે મિશ્રિત કરીને છાંટતા તથા શાંતિ-સ્તવનો પાઠ કરતાં મહામારીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. ત્યારથી તે સ્તવન સર્વ પ્રકારના ઉપદ્રવોના નિવારણ અર્થે બોલાવા લાગ્યું અને કાળક્રમે સપ્ત-સ્મરણનું એક અંગ બન્યું તથા પ્રતિક્રમણ સૂત્રમાં પણ બોલાવા લાગ્યું. * શ્રીહર્ષકીર્તિસૂરિએ તથા સિદ્ધિચન્દ્રગણિએ સપ્તસ્મરણની ટીકાઓ રચી છે, તેમાં આ સવને અનુક્રમે ચોથું તથા છઠું સ્મરણ ગણાવેલું છે. તે સંબંધી શ્રીસિદ્ધિચંદ્રગણિએ આ સ્તવનની ટીકામાં જણાવ્યું છે કે "जया-विजया-ऽपराजिताभिधानाभिर्देवीभिर्विहितसान्निध्ये निरतिशयकरुणाकोमलचेतोभिः श्रीमानदेवसूरिभिः सर्वत्र सकलसंघस्य सर्वदोषसर्गनिवृत्त्यर्थं एतत् स्तोत्रं कृतं तैः साकं, तत: प्रभृति सर्वत्र अस्य लघुशान्तिस्तोत्रस्य प्रत्यहं स्वयमध्ययनादन्यसकाशात् श्रवणाद् Page #427 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૪૦૯ ‘શાંતિ-સ્તવ' શ્રીશાંતિનાથ ભગવાનના સ્તવનરૂપ છે, શ્રીશાંતિદેવીનાં બે સ્વરૂપો-વિજયા અને જયા તેની સ્તુતિરૂપ છે સ્તવકર્તાએ આ સ્તવના પ્રારંભમાં ‘શાન્તિમ્' પદ મૂકીને બે હેતુઓની સિદ્ધિ કરી છે. એક તો તે દેવાધિદેવ જગ-પૂજ્ય એવા શ્રીતીર્થંકર દેવનું નામ છે, જે મંગલરૂપ છે અને બીજું મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પ્રારંભમાં ‘કર્મ’નું* નામ લખવું તે ‘દીપન' છે-‘આવૌ નામ-નિવેશો દ્વીપનમ્' (ભૈ. ૫. કલ્પ), શાંતિકર્મ માટે આવશ્યક છે. જે શ્રીશાંતિનાથ ભગવાનને ‘સાત્તિ-નિશાન્ત,' ‘શાન્ત' અને ‘શાન્તાશિવ’ એમ ત્રણ વિશેષણો લગાડવામાં આવ્યાં છે, જે તેમના આંતરિક તેમજ બાહ્ય સ્વરૂપને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. શ્રીશાંતિનાથ ભગવાનનું અંતર શાંતિથી ભરેલું છે અને તેમની બહારની મુદ્રા પણ પ્રશમરસ-નિમગ્ન છે. વળી તેઓ સર્વ અશિવને શાંત કરનાર હોવાથી શિવ-સ્વરૂપ છે, એવા શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર કરીને સ્તવકાર સ્તવનો પ્રારંભ કરે છે અને ‘આ સ્તવ મંત્રપદો વડે બનાવું છું,’ તેવો નિર્દેશ પણ કરી દે છે. એટલે આ સ્તવ કોઈ સામાન્ય કૃતિ નથી, પણ એક મંત્ર-ગર્ભિત કૃતિ છે. वा अनेनाभिमन्त्रितजलच्छादानाच्च श्रीसंघस्य शाकिनीजनितमरकोपद्रव उपशान्ति गतः, सर्वत्र शान्तिः समुत्पन्ना, ततः प्रभृति यावत् प्रायः प्रत्यहं लघुशान्तिः प्रतिक्रमणप्रान्ते प्रोच्यते इति સંપ્રાયઃ ।'' જયા-વિજયા અને અપરાજિતા નામની દેવીઓ જેમની સાન્નિધ્યમાં રહે છે, તે અત્યન્ત કરુણા-કોમળ-ચિત્તવાળા શ્રી માનદેવસૂરિએ સર્વ સ્થળના સકલ સંઘના કાયમી ઉપસર્ગ-નિવારણ માટે આ સ્તોત્ર તેઓને માટે બનાવ્યું. એટલે આ લઘુ શાન્તિસ્તોત્ર પ્રતિદિન પોતે બોલવાથી અથવા બીજાની પાસે સાંભળવાથી અથવા એના(શાંતિસ્તવ)થી મંત્રેલા પાણીના છંટકાવથી શ્રીસંઘમાં શાકિની દ્વારા કરાયેલો મરકીનો ઉપદ્રવ શમી ગયો અને શાન્તિ ઉત્પન્ન થઈ. ત્યારથી આજ સુધી પ્રાયઃ પ્રતિદિન લઘુશાન્તિ પ્રતિક્રમણના અન્તે બોલાય છે, એવો સંપ્રદાય છે.' * કર્મો મુખ્યત્વે છ પ્રકારનાં છે :- શાંતિકર્મ, વશ્યકર્મ, સ્તંભનકર્મ, વિદ્વેષકર્મ, ઉચ્ચાટનકર્મ અને મારણકર્મ, ‘“શાન્તિ-વશ્ય-સ્તમ્મનાનિ, વિદ્વેષોન્ઘાટનું તતઃ । मारणं तानि शंसन्ति, षट् कर्माणि मनीषिणः ॥" Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પ્રથમ ગાથામાં “શ'નો ઉપયોગ આઠ વાર કર્યો છે, તે પણ સૂચક છે; કારણ કે “શ' એ શાંતિમય સુખદ સ્થિતિનો નિદર્શક હોવાથી મંગલરૂપ છે અને આઠ વાર મંગલ થાય તે અષ્ટમંગલ-પૂજાની બરાબર છે. બીજી ગાથાથી “નામમંત્ર-સ્તુતિનો પ્રારંભ થાય છે. તેની ચાર ગાથાઓમાં શ્રી શાંતિનાથ ભગવાનની સોળ નામો વડે સ્તુતિ કરવામાં આવી છે. તે આ રીતે : (૧) તેઓ “પરબ્રહ્મસ્વરૂપ છે, કારણ કે તેમનો નિર્ધારિત અક્ષર ૩ૐકાર છે. (૨) તેઓ “ભગવાન” છે, કારણ કે ‘ભગ’ શબ્દથી સૂચિત થતા ઐશ્વર્ય આદિ ગુણોથી વિભૂષિત છે. (૩) તેઓ “અહ” છે, કારણ કે આ જગતના તમામ લોકો વડે દ્રવ્ય અને ભાવથી પૂજાવાને યોગ્ય છે. (૪) તેઓ “જયવાનું છે, કારણ કે સર્વ અપાયો પર જય મેળવનારા છે. (૫) તેઓ “યશસ્વી છે, કારણ કે તેમના નામનું સ્મરણ કરતાં દુઃખ અને દુરિત દૂર ભાગે છે. (૬) તેઓ દમન કરનારાના સ્વામી છે. (૭) તેઓ ઋદ્ધિવંત” છે, કારણ કે અહંતોના ચોત્રીસ અતિશયો વડે યુક્ત છે. (૮) તેઓ “પરમ પ્રશસ્ય છે, કારણ કે પ્રશમરસથી પૂર્ણ ભરેલા છે. (૯) તેઓ કૈલોક્વેશ્વર' છે, કારણ કે ત્રણે લોકનાં પ્રાણીઓ પર તેમનું શાસન છે. (૧૦) તેઓ શાંતિના અધિપતિ છે, કારણ કે તે શાંતિવાળા, શાંતિ સ્વરૂપ અને શાંતિ કરે છે. (૧૧) તેઓ “દેવાધિદેવ” છે, કારણ કે સર્વ દેવેન્દ્રોથી પૂજાયેલા છે. (૧૨) તેઓ “નિર્જિત” છે, કારણ કે કોઈથી જિતાતા નથી. (૧૩) તેઓ “ભુવનેશ્વર” છે, કારણ કે ધર્મ-દેશના વડે ભુવન-જનોનું પાલન કરવામાં ઉદ્યત છે. (૧૪) તેઓ “ભય-ભંજન' છે, કારણ કે બધા ભયસમૂહોનો નાશ કરે છે. (૧૫) તેઓ “શિવ' છે, કારણ કે “અશિવો'નું ઉપશમન કરે છે, અને (૧૬) તેઓ “રુદ્ર પણ છે, કારણ કે બધા દુષ્ટગ્રહો ભૂત, પિશાચ અને શાકિનીઓની પીડાનો સંહાર કરે છે. સ્તુતિની પાંચમી ગાથામાં જણાવ્યું છે કે આ બધું કાર્ય શ્રી શાંતિનાથ ભગવાનના નામમંત્રોથી તુષ્ટ થયેલી (શાંતિદેવી કે નિર્વાણી દેવી) વિજયા (અને જયારૂપે) કરે છે, તેથી તેમની સ્તુતિ પણ પ્રસંગોચિત છે. આ રીતે સ્તવકર્તાએ “નામમંત્ર-સ્તુતિ' પૂરી કરતાં જનહિત માટે કતૃત્વશક્તિ ધરાવનારી વિજયા અને જયા દેવીની સ્તુતિ કરવાનું પ્રયોજન Page #429 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦ ૪૧૧ જણાવી દીધું છે; તથા સ્તવની સાતમી ગાથાથી શરૂ કરીને પંદરમી ગાથા સુધી એટલે કુલ નવ ગાથાઓ વડે તેની ‘નવ-રત્નમાલા’ રચી છે. આ નવરત્નમાલાનો પહેલો વિભાગ નામસ્તુતિનો છે, તેમાં સ્તવકર્તાએ દેવીને જુદાં જુદાં ચોવીસ નામોથી સંબોધી છે. તે આ રીતે : (૧) ભગવતી-કારણ કે તે ભગ શબ્દથી સૂચિત થતાં જ્ઞાન, ઐશ્વર્ય, તેજ વગેરે ગુણોવાળી છે. (૨) વિજયા-કારણ કે તે વિજયને અપાવનારી છે. (૩) સુજયા-કારણ કે તે સુંદર જયને કરનારી છે. (૪) અજિતા-કારણ કે તે કોઈથી જિતાતી નથી. (૫) અપરાજિતા—કારણ કે કોઈથી તેનો પરાભવ થતો નથી.* (૬) જયાવહા-કારણ કે તે જયને લાવનારી છે. (૭) ભવતી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ ચાર દિશાની રખેવાળી કરનારી દેવીઓ છે અને યંત્ર-સ્થાપન વખતે તેમને જુદી જુદી ચાર દિશાઓનું (કેટલાકને મતે ચાર ખૂણાઓનું) રક્ષા કરવાનું કામ સોંપાય છે. તેમનાં આયુધ વગેરેનો પરિચય ‘નિર્વાણકલિકા'માં નીચે મુજબ આપેલો છે : “ઝ નમ: પૂર્વતિ દ્વારાધિલેવલે ! તિવ્રુતિ ! અમય-પાશાકુશ-મુ/વ્યવ્રપાળિ ! पूर्वद्वारे तिष्ठ २ जये ! स्वाहा । ૐ નમો ક્ષિગતિ દ્વારાધિયેવલે ! રવ્રુતિ ! ગમય-પાશાદુશ-મુદ્રા તાળિ ! दक्षिणद्वारे तिष्ठ २ विजये ! स्वाहा । ૐ નમો અપવિ દ્વારાધિદેવતે ! નપ્રમે ! ગમય-પાશાËશ-મુદ્રવ્યપ્રવાળિ ! पश्चिमद्वारे तिष्ठ २ अजिते ! स्वाहा । ૩ નમો ઉત્તરવિ દ્વારેિવતે ! શ્યામવૃત્તિ ! અમય-પાશાકશ-મુદ્રાન તાળિ ! ત્તદ્વારે તિષ્ઠ ૨ અપરાખિતે ! સ્વાહા ।'' ‘ઓમ્-પૂર્વક નમસ્કાર હો ! પૂર્વ દિશાના દ્વારની અધિષ્ઠાત્રી, સફેદ કાન્તિવાળી, અભય, પાશ, અંકુશ, મુદ્ગરથી યુક્ત હાથવાળી પૂર્વદ્વારમાં તું રહે રહે, હૈ યા ! સ્વાહા. ઓમ્-પૂર્વક-નમસ્કાર હો ! દક્ષિણ દિશાના દ્વારની અધિનાયિકા, લાલ કાન્તિવાળી, અભય, પાશ, અંકુશ અને મુગરથી યુક્ત હાથવાળી, દક્ષિણ દિશાના દ્વારમાં તું રહે રહે, હે વિજયા ! સ્વાહા. ઓયૂ-પૂર્વક નમસ્કાર હો ! પશ્ચિમ દિશાના દ્વારની અધિનાયિકા સુવર્ણ-સમ કાન્તિવાળી અભય, પાશ, અંકુશ અને મુગરને ધારણ કરવાવાળી પશ્ચિમ દિશાના દ્વાર પર તું રહે રહે, હે અજિતા ! સ્વાહા. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કારણ કે તે હાજરાહજૂર છે. (૮) ભદ્રા-કારણ કે તે ભદ્ર-સુખને દેનારી છે. (૯) કલ્યાણી-કારણ કે તે કલ્યાણની કરનારી છે. (૧૦) મંગલા-કારણ કે તે મંગલ કરે છે. (૧૧) શિવા-કારણ કે તે શિવ કરે છે. (૧૨) તુષ્ટિદાકારણ કે તે તુષ્ટિ કરે છે. (૧૩) પુષ્ટિદા-કારણ કે તે પુષ્ટિ કરે છે. (૧૪) સિદ્ધિદાયિની-કારણ કે તે સિદ્ધિ આપવામાં સહાય કરે છે. (૧૫) નિવૃતિ (શાંતિદેવી)-કારણ કે તે શાંતિ કરે છે. (૧૬) નિર્વાણી-(શ્રી શાંતિનાથ ભગવાનની શાસનદેવી)-કારણ કે તે નિર્વાણ-પ્રાપ્તિમાં સહાય કરે છે. (૧૭) અભયા-કારણ કે તે બધાં ભયો દૂર કરી અભયની સ્થિતિ પ્રવર્તાવે છે. (૧૮) ક્ષેમકરી-કારણ કે તે ક્ષેમ કરે છે. (૧૯) શુભંકરી-કારણ કે તે શુભ કરે છે. (૨૦) સરસ્વતી-કારણ કે તે ધૃતિ, રતિ, મતિ, બુદ્ધિ આપે છે. (૨૧) શ્રીદેવતા-કારણ કે તે સૌંદર્ય અને શોભા આપે છે. (૨૨) રમા-કારણ કે તે સંપત્તિમાં વૃદ્ધિ કરે છે (૨૩) કીર્તિદા-કારણ કે તે કીર્તિમાં વૃદ્ધિ કરે છે. અને (૨૪) યશોદા-કારણ કે તે યશમાં વૃદ્ધિ કરે છે. સ્તવર્તાએ અહીં દેવીની વિવિધ નામો વડે સ્તુતિ કરવાની સાથે જગન્જંગલ કવચની રચના પણ કરેલી છે કે જે જગતનું મંગલ કરવામાં ઉપયોગી છે. તેમાં પ્રથમ “સકલસંઘને એટલે ચતુર્વિધ સંઘને યાદ કર્યો છે, કારણ કે આ સ્તવની ઉત્પત્તિ તેના નિમિત્તે થયેલી છે. વળી “ચતુર્વિધ સંઘ” એ “ધર્મતીર્થ” હોઈને તેનું સ્મરણ પ્રથમ કરવામાં આવે, તે સર્વથા યોગ્ય છે. આ ચતુર્વિધ સંઘનું ભદ્ર થાય, કલ્યાણ થાય તથા મંગલ થાય, એવા સર્વ પ્રયત્નો વિજયા-જયા કરે છે, તેથી જ તેને “સર્વસ્ય દૃશ્ય મદ્રસ્યા - -પ્ર !' તરીકે સંબોધવામાં આવી છે. સકલ સંઘનું મુખ્ય અંગ સાધુ અને સાધ્વી છે, તેથી બીજા ક્રમમાં તેમને યાદ કરવામાં આવ્યા છે. વિજયા-જયા સાધુ-સાધ્વીસમુદાયને થતા કોઈ પણ પ્રકારના ઉપદ્રવનું નિવારણ કરે છે, વળી તેમનું મન સંતુષ્ટ રહે તે પ્રકારની ચિત્તની સ્વસ્થતા ઉત્પન્ન કરવામાં પણ સહાય કરે છે તથા તેમની ધર્મ-ભાવના-ને પુષ્ટ કરનારા સાધન-સંયોગો પણ મેળવી ઓમ્-પૂર્વક નમસ્કાર હો ! ઉત્તર દિશાના દ્વારની અધિનાયિકા, કાળા વર્ણવાળી, અભય, પાશ, અંકુશ અને મુદ્ગરને ધારણ-કરવાવાળી ઉત્તર દિશાના દ્વાર પર તું રહે રહે, હે અપરાજિતા ! સ્વાહા. Page #431 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૦૪૧૩ આપે છે; તેથી તેને “સાધૂનાં નવા શિવ-સુતુષ્ટિ-પુષ્ટિ-!' તરીકે સંબોધવામાં આવી છે. સાધુ અને સાધ્વી પછી સ્તવકર્તાએ ઉપાસકોના ત્રણ વર્ગને ક્રમશઃ લીધા છે. તેમાં પહેલો વર્ગ “ભવ્ય ઉપાસક'નો છે, જે નિષ્કામ ભક્તિવાળો હોઈને શ્રેષ્ઠ છે. આ કોટિના ઉપાસકોને દેવી સિદ્ધિ, શાંતિ અને પરમ પ્રમોદ આપે છે, એટલે તેને ‘પાનાં સિદ્ધ” તથા “નિવૃતિ-નિર્વાણ-ખનન !' કહી છે. બીજો વર્ગ “સત્ત્વશાલી ઉપાસકનો લીધો છે કે જે સકામ ભક્તિવાળો હોઈ ને મધ્યમ છે. આ કોટિના ઉપાસકોને દેવી અભય અને સ્વસ્તિ આપી, તેમનો સાધના-માર્ગ નિષ્કટક બનાવે છે; તેથી તેને સમય-કાન-નિરતે !” અને સ્વતિ પર્વે !' તરીકે સંબોધવામાં આવી છે. ત્રીજો વર્ગ “જંતુ ઉપાસક'નો લીધો છે કે જે અતિ સકામ હોઈને જઘન્ય છે. આ કોટિના ઉપાસકોનું દેવી શુભ કરે છે; તેથી તેને “મજીનાં શુમાવ!' તરીકે સંબોધવામાં આવી છે. પછી શ્રાવક-શ્રાવિકા વર્ગમાં જેઓ દેવ, ગુરુ અને ધર્મના તત્ત્વ-નિશ્ચયરૂપ સમ્યક્તને પામેલા હોઈને “સમ્યગૃષ્ટિ' કહેવાય છે, તેમને લીધા છે. દેવી આ વર્ગને “ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ” શાંત રસના સંચારી ભાવો સદા મળતા રહે, તે માટે પ્રયત્નશીલ રહે છે અને તે કારણે જ તેને “ પ છીનાં સદ્દા ધૃતિતિ-તિ-વૃદ્ધિ-પ્રીનાથ તે !' કહેવામાં આવી છે. હવે જેઓ વ્રત-નિયમની ઉત્કૃષ્ટ આરાધના કરનારા નથી, દેવ અને ગુરુની વિશેષરૂપે ભક્તિ કરનારા પણ નથી, તેમ જ દેવ, ગુરુ અને ધર્મના તત્ત્વનો નિશ્ચય કરી ચૂકેલા પણ નથી, પરન્તુ સામાન્ય રીતે જિન-શાસન પ્રત્યે શ્રદ્ધા અને સદ્ભાવ ધરાવે છે, તેમને અહીં “જિન-શાસન-નિરત' તરીકે ઓળખાવ્યા છે. તથા જેઓ (જિનશાસનને નહિ માનવા છતાં) શ્રી શાંતિનાથ ભગવાનની અલૌકિક અને અચિત્ય શક્તિથી પ્રભાવિત થઈને તેમનું સ્મરણ, વંદન કે કીર્તન કરી રહ્યા છે, તેમનો અહીં ‘શાન્તિ-નતા ગનતા' તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બન્ને વર્ગને વિજયા-જયા “શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશ આપે છે. તેથી તેને “નિનશાસનનિરતાનાં શાન્તિ–નતાનાં નનતાનાં શ્રી-સમ્પ-ઋીર્તિ-યશો-વર્ધ્વનિ !' તરીકે સંબોધવામાં આવી છે. એટલે વિજય અને જયા સમસ્ત જગતનું અને વિશેષ કરીને ચતુર્વિધ સંઘના પ્રત્યેક વિભાગનું મંગલ તેમ જ રક્ષણ કરનારી છે. કવચનો સામાન્ય અર્થ બખ્તર કે રક્ષણનું સાધન છે. મંત્ર-પરત્વે Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તેનો અર્થ સર્વ અંગોનું રક્ષણ કરનાર સ્તુતિ થાય છે. મંત્ર-સાધનામાં “કવચમ્ અતિ અગત્યની વસ્તુ છે. આ “કવચો' મંત્રના દેવતા-ભેદે જુદા જુદા પ્રકારના હોય છે. સામાન્ય રીતે કવચોમાં શીર્ષ, વદન, કંઠ, હૃદય હાથ અને પગ એ રીતે ષડંગ ગણવામાં આવે છે અને તેનું રક્ષણ થાય છે. તે જ રીતે અહીં જનતાના દેહનાં છ અંગની ગણતરી રાખી હોય તેમ જણાય છે. તેમણે (૧) સકલસંઘને જનતાનું મસ્તક સમજીને રક્ષા માગી છે. (૨) સાધુઓને જનતાનું વદન સમજીને રક્ષા માગી છે. (૩) ભવ્ય-ઉપાસકોને હૃદય સમજીને રક્ષા માગી છે. (૪) સત્ત્વશાલી ઉપાસકોને હાથ સમજીને રક્ષા માગી છે. (૫) જંતુ ઉપાસકોને પગ સમજીને રક્ષા માગી છે. (૬) સમ્યગુદૃષ્ટિઓને કંઠ સમજીને રક્ષા માગી છે અને (૭) સામાન્ય જનતાને સકલ દેહ સમજીને રક્ષા માગી છે. આ રીતે તેમણે જગતનું મંગલ કરનારા “કવચની અદ્ભુત પ્રકારે રચના કરી છે. | વિજયા-જયા-નવરત્નમાલાનો બીજો વિભાગ અક્ષરસ્તુતિનો છે. તેમાં વિજયા-જયા દેવીને ઉદ્દબોધન કરવામાં આવ્યું છે કે “હે દેવી ! તું ઉપર જણાવેલા તમામ લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર : (૧) અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો જલ-ભય”. (૨) એકાએક આગ ફાટી નીકળવી, દવ પ્રકટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “અગ્નિ-ભય”. (૩) સ્થાવર કે જંગમ “વિષ-ભય”. (૪) જુદી જુદી જાતના સાપો તરફથી થતો “વિષધર-ભય”. (૫) ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો “ગ્રહચાર-ભય'. (૬) જુદાં-જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો “રાજ-ભય”. (૭) જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો રોગ-ભય”. (૮) લડાઈ કે “યુદ્ધનો ભય'. (૯) રાક્ષસનો ઉપદ્રવ. (૧૦) શત્રુ-સમૂહનો ઉપદ્રવ. (૧૧) મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતો મારીનો ઉપદ્રવ . (૧૨) ચોર-ડાક તથા ધાડપાડુ વગેરેનો ઉપદ્રવ. (૧૩) સાત પ્રકારની ઈતિઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ . (૧૪) સિંહ, વાઘ, વરુ, રીંછ વગેરે શિકારી પશુઓથી ઉત્પન થતો ઉપદ્રવ, અને (૧૫-૧૬) ભૂત, પિશાચ તથા શાકિનીઓ વગેરેનો ઉપદ્રવ. Page #433 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૪૧૫ સ્તવકારે નવરત્નમાલાની અક્ષરસ્તુતિની ત્રીજી ગાથામાં એટલે કે સ્તવની ચૌદમી ગાથામાં દેવીને નિરાકારા ત્રિગુણાત્મક તરીકે સંબોધીને તથા તેની આરાધનાનો દ્વિખંડાત્મક મૂલમંત્ર-‘ૐ નમો નમો દ્ના હૂઁ ય: ક્ષઃ હ્રીઁ ત્ ટ્ સ્વા।। ' આપીને જણાવ્યું છે કે ‘હે મંત્રસ્વરૂપિણી દેવી ! તું અહીં રહેલા લોકોને ઉપર જણાવેલી શિવ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, સ્વસ્તિને કર ! કર !!' ♦ અક્ષર-સ્તુતિની છેલ્લી ગાથામાં જણાવ્યું છે કે આ રીતે જ્યારે વિવિધ નામ-મંત્ર અને અક્ષર-મંત્ર-પૂર્વક (વિજયા-) જયા દેવીની સ્તુતિ કરવામાં આવે છે, ત્યારે તે શ્રીશાંતિનાથ ભગવાનને નમસ્કાર કરનારાઓના તમામ ઉપદ્રવોની શાંતિ કરે છે. તાત્પર્ય કે જેઓ શ્રીશાંતિનાથ ભગવાનને ઉપર જણાવ્યા તેવા નામમંત્ર પ્રધાન-વાક્યો વડે નમસ્કાર કરે છે અને ત્યારપછી દેવીની નામમંત્ર-સ્તુતિ અને અક્ષરમંત્ર-સ્તુતિ અને અક્ષરમંત્ર-સ્તુતિ કરે છે, તેઓના તમામ ઉપદ્રવો દેવી દ્વારા શાંત થાય છે, તેથી છેલ્લો નમસ્કાર શ્રીશાંતિનાથ ભગવાનને જ કરવો ઉચિત છે. આ રીતે આદિ-મંગલની માફક અંત્ય-મંગલ પણ સ્તવકારે ખૂબી-પૂર્વક કર્યું છે અને જે શાંતિ નામથી પ્રારંભ કર્યો હતો તેને જ છેડે લાવી મંત્રના ‘પલ્લવ'નો નિયમ પણ સાચવ્યો છે. આ પ્રકારના માંત્રિક સ્તવોનું ફલ સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ, તેથી સ્તવકારે સ્તવની સોળમી અને સત્તરમી ગાથામાં સ્તવની ફલ-શ્રુતિ બતાવી છે. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે-આ સ્તવ મેં પૂર્વ સૂરિઓએ ગુરુઆમ્નાયપૂર્વક પ્રકાશિત કરેલાં મંત્રપદોથી ગૂંથેલું છે. જેની ભક્તિ એટલે બહિર્યાગ, વિધિ-વિધાન કે અનુષ્ઠાન કરવાથી સલિલાદિ આઠ પ્રકારના ભયોનો તથા રાક્ષસાદિ આઠ પ્રકારના ઉપદ્રવોનો નાશ થાય છે, તેમ જ તુષ્ટિ અને પુષ્ટિની સિદ્ધિ પણ થાય છે, અને જે મનુષ્યો તેનો નિરંતર ભાવનાપૂર્વક પાઠ કરે છે કે ભાવના-પૂર્વક તેને બીજાની પાસેથી સાંભળે છે કે મંત્રયોગના નિયમ મુજબનો અંતર્યાગ કરતાં ‘મહાભાવ સમાધિ’ સુધી પહોંચે છે, તેને નિશ્ચય-પૂર્વક ‘શાંતિપદ’ની પ્રાપ્તિ થાય છે; અને તેમ થતાં શ્રીમાનદેવસૂરિને પણ સત્પુરુષાર્થમાં નિમિત્ત થવા બદલ ઉત્કૃષ્ટ ‘શાંતિપદ’ની પ્રાપ્તિ થવાનો સંભવ છે. શ્રીમાનદેવસૂરિએ આ સ્તવની રચના મંત્ર-શાસ્ત્રના સિદ્ધ નિયમો Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ મુજબ કરીને તેના પરના પોતાના અપૂર્વ પ્રભુત્વની અચૂક સાબિતી આપી છે અને આઠ, સોળ તથા ચોવીસની સંખ્યાનો અતિ કુશલતાથી ઉપયોગ કરીને પોતાની અદ્વિતીય પ્રતિભા પણ સિદ્ધ કરી છે. તેમણે મંગલાચરણમાં આઠ “શ”* વાપર્યા છે, પછી “નામમંત્ર-સ્તુતિ કરી છે. વળી ભયની ગણતરીમાં પણ સોળની સંખ્યાનો જ ઉપયોગ કર્યો છે અને દેવીની સ્તુતિમાં ચોવીસ નામોની યોજના કરી છે. આ ઉપરાંત તેમણે “તિ', “વ” વગેરે અવ્યયોનો ઉપયોગ ઘણી જ કુશળતાથી કરેલો છે, જે ભાષાવિશારદોને અતિ ચકિત કરનારો છે. આ સ્તવ ઉપર શ્રીહર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૨૮માં, વાચનાચાર્ય શ્રીગુણવિનયે વિ. સં. ૧૬૫૮માં, શ્રીસિદ્ધિચન્દ્રમણિએ વિ. સં.૧૬૯૦ની આસપાસ અને ધર્મપ્રમોદગણિએ પણ લગભગ તે જ અરસામાં ટીકાઓ રચેલી છે. તેમ જ કોઈએ અવચૂરિ રચ્યાની નોંધ પણ જૈન-સાહિત્યમાં જોવામાં આવે છે. સંક્ષિપ્તમાં આ સ્તવ ઉત્તમ કોટિનું એક મંત્રમય ચમત્કારિક સ્તવ છે અને તે દૃષ્ટિએ તેનું મનન, પરિશીલન થવું ઘટે છે. (૭) પ્રકીર્ણક આ સ્તવ વીર-નિવણની સાતમી સદીમાં પ્રભુ મહાવીરની ઓગણીસમી પાટે વિરાજેલા પ્રભાવક આચાર્યવર શ્રી માનદેવસૂરિએ રચેલું છે. તેઓ વિ. સં. ૨૬૧માં સ્વર્ગે સંચર્યા એમ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”(ભાગ ૨, પૃ. ૩૫૦)માં જણાવ્યું છે. પ્રસ્તુત સ્તવના યંત્ર માટે જુઓ પરિશિષ્ટ ૩. * તૈત્તિરીય ઉપનિષદુની શિક્ષાવલ્લીના પ્રથમ અનુવાકમાં નીચેની સ્તુતિ આવે છે, જેમાં પણ બરાબર આઠ “શના ઉપયોગ થયેલો છે : ૐ શં નો મિત્ર ! શું વ: | £ નો ભવત્વમા ! શું નો રૂદ્ધો વૃત્તિ : | शं नो विष्णुरुरुक्रमः । नमो ब्रह्मणे । नमस्ते वायो । त्वमेव प्रत्यक्षं ब्रह्मासि । त्वामेव प्रत्यक्ष ब्रह्म वदिष्यामि । ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि । तन्मामवतु । तद्वक्तारमवतु । अवतु મામ્ | અવધુ વજીરમ્ || ૩ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ મંત્રાધિરાજ સ્તોત્ર मन्त्राधिराजाक्षरवर्णयुक्तं, तेषां जिनांगेषु निविश्यभंगी । वक्ष्ये यथावत् प्रथमं च तत्र, ॐमक्षरं नीलरुचि ललाटे ॥१॥ ॐ दक्षिणांगे पुनरेव शोणं, वामांशके हाँ भण पंचवर्णम् । सिन्दुर ही स्मर वामहस्ते, हूँ धूम्रवर्णं भण वामकुक्षौ ॥२॥ हुः कृष्णवर्णं कटिवामदेशे, यः सव्यजानुस्थितधूम्रवर्णम् । क्षः पीतभं पादतले च वामे, ही पंचवर्णं पुनरेव नाभौ ॥३॥ फु धूम्रवर्णं कथयन्ति गुह्ये, ट् व्यंजनं पादतलेऽपसव्य(ये) फुर्दक्षिणे जानुनि धूम्रवर्णं, ट् दक्षिणीयां चकझै च कृष्णम् ॥४॥ स्वा कृष्णभं दक्षिणकुक्षिलक्ष्यं, हा दक्षिणे हस्ततले विनीलम् । एँ स्फाटिकं दक्षिणवक्षसां ते, एँ वामकुक्ष्यंतगतं शीतांशु ||५|| इति सप्तदशाक्षराणि, साक्षादिव यः पुरःस्थजिनमूर्ती । ध्यायति विजयाजयासमं, यः (सः) भवति निश्चयात् कृतार्थसिद्धिः।।६।। इह भवति विनिविष्टो, यस्य मन्त्राधिराजः । स भवति भुवि विद्वान् खेचस्श्चक्रवर्ती ॥ सदतिशयसमृद्धः सर्वकल्याणतुष्टो । धृति-रति-मति-कीर्ति,-श्रीपतिौति शत्रुः ॥७॥ इति मन्त्राधिराजस्तवनं संपूर्णम् । ॐ ॐ हाँ ह्रीं हूँ हः यः क्षः ह्रीं फुट फुट् स्वाहा एँ ऐं ॥ પ્રતનું નામ-મત્રાધિરાજ સ્તોત્ર. લા. દ. ઇન્સ્ટિટ્યૂટુ, પ્રત નં. ૮૬૭૩-૩૭૭૪માંથી ઉતારેલ भंत्राधि२।४ स्तोत्र, दो ७. Jain Edy-sh-13te national Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ માનવદેવસૂરિ-ચરિતનો અનુવાદ શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેમના ગ્રંથ નામે પ્રભાવક ચરિતમાં શ્રી ‘માનવદેવસૂરિનું રિત' આપ્યુ છે તે શાંતિ સ્તવને સમજવામાં અનુકૂળતા કરે તેવું હોવાથી તેનું ભાષાંતર અહીં આપવામાં આવે છે : શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની ૧૩મી પાટે દશપૂર્વધર મહાપ્રભાવક શ્રી વજસ્વામી થયા, તેમની ૪થી પાટે શ્રી દેવસૂરિ થયા કે જે અતિવૃદ્ધ હોવાથી વૃદ્ધ દેવસૂરિ તરીકે ઓળખાયા. તેમની પાટે શ્રી પ્રદ્યોતનસૂરિ આવ્યા. એક વખતની વાત છે, આચાર્ય શ્રી પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં કરતાં નડ્યૂલ (નાડોલ) નગ૨માં પધાર્યા. તે નગરમાં જિનદત્ત નામનો શેઠ વસે. જેને ત્યાં ધનના ભંડાર ભરેલા હતા. નગરમાં તેનું નામ પંકાતું હતું. તેના આંગણેથી યાચક પાછો ન વળતો. તેને ધારિણી નામની પત્ની અને તે પણ ધર્મવાસના જેની અતિ અતિ પ્રબલ હોય તેવી. તે બંનેને સંસારના સુખ ભોગવતાં એક પુત્ર થયો. નામ તેનું ‘માનદેવ'. જેવું તેનું નામ તેવા જ તેના ગુણ. તેનું ઝગારા મારતું મુખ જોનારાને લાગે કે આ કોઈ દેવાંશી બાળક છે, નગરના લોકો તેને માનથી જુએ. તેનું હૃદય બાલ્યકાળથી વૈરાગ્યવાસિત હતું. તે નગરમાં પ્રદ્યોતનસૂરિ પધારેલા હતા. બાળક માનદેવે આ સાંભળ્યું અને તેનું વૈરાગી હૃદય તેને ત્યાં ખેંચી ગયું. ગુરુદેવે તેને જોયો. યોગ્ય આત્મા સમજી ગુરુ ભગવંતે તેને ધર્મ ઉપદેશ્યો અને સંસાર કેવો કારમો દાવાનલ છે અને તેમાં વનના દાવાનલમાં સપડાયેલા મૃગબાલ જેવા આપણે કેવા ફસાઈ ગયા છીએ તે સમજાવ્યું, તેમાંથી છૂટવાનો માર્ગ પણ દાખવ્યો. માનદેવને આ બધું હાડોહાડ વસી ગયું. તેનું વૈરાગ્યવાસિત અંતઃકરણ ગુરુચરણોમાં નમીને બોલી ઊઠ્યું કે ગુરુ ભગવંત ! કૃપા કરો અને મને આ સંસારદાવાનલમાંથી બહાર કાઢવા પ્રવ્રજ્યા આપો. Page #437 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (પરિશિષ્ટ) ૪૧૯ ગુરુએ માતાપિતાની સંમતિ લેવા જણાવ્યું. માનદેવ ઘેર આવ્યો, માતાપિતાને વિનંતી કરી કે આ ભયંકર દાવાનલમાંથી હું ત્રાસ્યો છું, મને સંયમપંથે જવા દો. માતા-પિતાનો વ્હાલસોયો, વળી એકનો એક અને ગુણવાન પુત્ર કે જેના પર માતાપિતાની આંખ ઠરેલ હતી તેને રજા આપતાં માતાપિતાના હૈયાંએ પુષ્કળ અને કારમી વેદના અનુભવી. પણ પુત્રના ભાવિ કલ્યાણનો વિચાર કરી વાત્સલ્યમયી મા અને પ્રેમાળ પિતાએ તેને જિનેન્દ્ર ભગવંતના માર્ગે જવા સંમતિ આપી અને માનદેવનું હૃદય નાચી ઊઠ્યું. શુભ દિવસે તેણે ગુરુચરણોમાં શીશ નમાવી ભગવાન વર્ધમાન સ્વામીએ ઉપદેશેલા માર્ગે પ્રયાણ આદર્યું અને પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે તે કટિબદ્ધ થયા. એક તરફ ઉગ્રતા, એક તરફ અગિયાર અંગોનું અધ્યયન, એક તરફ ગુરુચરણોની સેવા, આમ તેમણે શક્ય તેટલી ત્વરાથી મુક્તિ પ્રાપ્ત કરવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો. અને... થોડા જ કાલમાં તેઓ બહુશ્રુત બની ગયા, માત્ર બહુશ્રુત બન્યા એટલું જ નહીં પણ ગુરુને પોતાના સર્વ શિષ્યોમાં યોગ્યતાવાન તથા પોતાની પાટે સ્થાપન કરવા જેવા લાગે તેવા તે બન્યા અને ગુરુએ તેમને આચાર્યપદ આપવાનો પોતાનો અભિપ્રાય સંઘને જણાવ્યો. સમસ્ત શ્રીસંઘને સુયોગ્ય વ્યક્તિની આ સુયોગ્ય વરણીથી અનહદ આનંદ થયો અને મહાન મહોત્સવપૂર્વક તેમને આચાર્યપદ આપવાનું નક્કી થયું, શિષ્યની ગુણવત્તા જોઈ ગુરુનું પણ હૃદયપુલકિત થતું હતું. આચાર્યપદ આપવાનો દિવસ આવી લાગ્યો. મુનિ માનદવે ગુરુ આજ્ઞા અનુસાર નંદિ સમક્ષ પ્રદક્ષિણા કરી અને દેવવંદન કરવાની ક્રિયા શરૂ કરી. પણ ત્યાં તો એક મહાન આશ્ચર્ય સર્જાયું. મુનિ માનદેવના બે ખભા Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ઉપર બિરાજેલી બે દેવીઓને ગુરુ ભગવંતે જોઈ. એક હતી ભગવતી ભારતી અને એક હતી ભગવતી કમલા (લક્ષ્મી). ગુરુને આ દશ્ય જોતાં આનંદ સાથે ખેદ પણ થયો અને તે એ વાતનો કે આ જુવાન, રૂડો અને પ્રજ્ઞાવાન્ મુનિ છે, હું તેને આચાર્યપદ આપું અને આ બે મહાદેવીઓ તેની સેવક બને છે. આ બધા સંયોગોથી કદાચ આ સંયમમાર્ગમાં શિથિલ થઈ જશે તો ? ખરેખર ! દુનિયામાં આવે સમયે પણ જો કોઈ આત્મિક હિત વિચારતું હોય તો તે કેવળ ગુરુ જ છે. ગુરુની આ ચિન્તા માનદવે આંખના ઇશારામાં સમજી લીધી અને પોતે ગુરુદેવને વિનંતિ કરી કે પ્રભો ! આજથી છએ વિગઈનો જીવનપર્યંત ત્યાગ કરાવો અને ભક્તના ઘરની ભિક્ષા ન લેવી એ પણ નિયમ કરાવો. મુનિ માનદેવના માનસને આટલામાં જ ગુરુએ પરખી લીધું. અભિગ્રહ કરાવ્યો અને તેમને આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા, ત્યારથી તેઓ “માન દેવસૂરિ' નામથી પંકાયા. તેમણે બ્રહ્મચર્ય અખંડ હતું અને તે એવું મહિમાવંતું હતું કે જેના પ્રભાવથી ખેંચાઈને જયા અને વિજયા દેવી પ્રતિદિન તેમને વંદન કરવા આવતી. તેમની અમોઘ ધર્મદેશના, તેમની તપબહુલતા વગેરેથી તે જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરવા લાગ્યા. આ તરફ તક્ષશિલા નામની નગરી કે જ્યાં પાંચસો તો કેવળ જિનચૈત્યો હતાં, ધર્મીજનોના બાહુલ્યથી જે ધર્મક્ષેત્ર તરીકે પંકાતું હતું, ત્યાં અચાનક મહા મરકી ફાટી નીકળી, અને તે પણ જેવી તેવી નહીં પરંતુ એવી પ્રબળ કે માંદા પડેલાની સેવા કરવા જે ગયો છે તે દિવસે જ પથારીમાં પોઢી ગયો સમજવો અને તેથી જાણે કે કોઈ કોઈનું સ્વજન જ નથી તેવી સ્થિતિ સર્જાઈ. નગરમાં જ્યાં કાન માંડો ત્યાં રુદન અને દુઃખ સિવાયના શબ્દો સંભળાતા નથી. શમશાનમાં એટલી ચિતાઓ ખડકાય છે કે જેની સંખ્યા હજારોથી જ થાય અને તેથી શબ પણ પૂરા બાળી શકાય તેવી સ્થિતિ ના Page #439 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (પરિશિષ્ટ)૦૪૨૧ રહી. જો શબ પૂરાં બાળવામાં આવે તો બીજા લોકોને પોતે લાવેલા શબ બાળવા ખાસી રાહ જોવી પડે. જયાં જ્યાં નજર નાખો ત્યાં અર્ધદગ્ધ શબો અને ગીધ, સમડી વગેરેનાં ટોળાઓ દ્વારા તેની ઉડાવાતી મહેફિલ જ જોવા મળવા લાગી પરિણામ એ આવ્યું કે લંકા જેવી મનોરમ તક્ષશિલા પૂરી ખાલી થવા લાગી, અને જ્યારે માનવો ચાલવા લાગે ત્યાં દેવોની પૂજા કોણ કરે? દેવોની પ્રતિમાઓ પણ પૂજાયા વિનાની પડી રહેવા લાગી. ઘર ઘરમાંથી મૃતકોની દુર્ગંધ વછૂટવા લાગી. આ મરકી કંઈક ધીમી પડતાં બચી ગયેલો સંઘ એકઠો થયો અને વિચારવા લાગ્યો કે શું પાંચમો આરો આજે જે સમાપ્ત થઈ જશે? શું આજે જ કલ્પાંત કાળ આવી લાગ્યો ? એ કપર્દી, એ અંબિકા, એ બ્રહ્મશાંતિ વગેરે બધા યક્ષો અને યક્ષણીઓ આજે સંઘના દુર્ભાગ્યે ક્યાં ગયા? એ સોળ વિદ્યાદેવતાઓ પણ ક્યાં ગઈ? જ્યારે આપણું ભાગ્ય જાગ્રત હતું ત્યારે તો બધા સમયે સમયે આપણને પોતાની હાજરીની પ્રતીતિ કરાવતા હતા. આજે તે બધા જ એક સાથે મળી ક્યાંક ચાલ્યા ગયા છે. શું કરવું તે સમજાતું નથી. માનવીના હાથનો કોઈ ઉપાય દેખાતો નથી. આમ તેઓ નિરાશ થઈને બેઠા છે. એટલામાં ત્યાં શાસદેવતા આવી અને સંઘને કહેવા લાગી કે શા માટે સંતાપ કરો છો ? આ મરકી ફ્લાવનારા મ્લેચ્છોના વ્યંતરો એટલા પ્રબલ અને ઉમ્ર છે કે તેમની આગળ બધો જ અમારો દેવદેવી ગણ પણ પરાભવ પામી ગયો છે, આ સ્થિતિમાં તમારા રક્ષણ માટે અમારે શું કરવું? તે કહો. વળી આજથી ત્રીજે વર્ષ આ નગર તુર્કીઓ ભાંગશે માટે અત્યારથી સાવધ થઈ જાવ, છતાંય હાલ હું તમને એક ઉપાય બતાવું છું તેનો તમે અમલ કરો જેથી સંઘની રક્ષા થાય. શાસનદેવીએ કહ્યું: નફૂલ નગરમાં શ્રી માનદેવસૂરિ છે તેમને અહીં બોલાવો અને તેમના પગ ધોઈ તે પાણી તમારાં મકાનો પર છાંટો તો મરકીનો ઉપદ્રવ શાન્ત થઈ જશે પણ આ ઉપદ્રવ શાન્ત થતાં જ તમારે આ નગરીનો ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું. આમ કહી શાસનદેવી અન્તર્ધાન થઈ ગઈ. સંઘે પોતાનામાંથી વીરદત્ત નામના શ્રાવકને માનદેવસૂરિ મહારાજને Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અહીંની પરિસ્થિતિ જણાવવા પૂર્વક અહીં પધારવાની વિનંતી કરતો પત્ર આપીને નફૂલ જવા માટે રવાના કર્યો તે પણ શક્ય ત્વરાથી નફૂલ આવી પહોંચ્યો. જિનચૈત્યોને વંદના કરી મધ્યાહ્નકાળે તે સૂરિવરના ઉપાશ્રયે આવ્યો. ઉપાશ્રયની બહાર તેણે નિસીહિ કરી અને ઉપાશ્રયમાં દાખલ થયો. ગુરુદેવ અંદરના ઓરડામાં બિરાજમાન હતા. પર્યકાસન તેમણે કરેલું હતું. નાસાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપન કરેલી હતી અને તે ધ્યાનમાં લીન હતા. સુખ અને દુઃખમાં, તૃણ કે સ્ત્રીસમૂહમાં, મણિ કે માટીમાં જેને કશો જ ભેદ નથી એવી પ્રશાન્ત તેમની મુખમુદ્રા હતી. તે અવસરે તેમને પ્રણામ કરવા માટે વિજયા અને જયાદેવી આવેલી હતી પણ ગુરુદેવ ધ્યાનમાં લીન હોવાથી તે ઉપાશ્રયના એક ખૂણામાં બેઠી હતી. વરદત્ત શ્રાવકે દૂરથી ગુરુને જોયા અને સાથે સાથે આ દિવ્ય વનિતાઓને પણ જોઈ. તે સરળ હતો તેથી લાંબો વિચાર કરવાનું તેનું ગજું ન હતું. તેને મનમાં ચિંતા થઈ કે ખરેખર ! તે શાસનદેવતા પણ ઠગ નીકળી કે જેણે આટલે દૂર મને મોકલીને કેવળ ક્લેશ જ કરાવ્યો. આ તે આચાર્ય છે કે રાજર્ષિ છે? કારણ કે આ તો દિવ્ય સ્ત્રીઓ સાથે વસે છે. શું આનું ચારિત્ર છે? આવાથી ઉપદ્રવ શમશે? મને આવતો જોઈને આણે ધ્યાનનું બહાનું શરૂ કર્યું પણ શું મને આટલીય ખબર ન પડે? ચાલ, ક્ષણભર બહાર બેસવા દે અને તે બહાર બેઠો. આ તરફ ગુરુદેવે ધ્યાન માર્યું એટલે આ સરળ ધર્માત્મા હાથની મૂઠી વાળીને હાથ જોડ્યા વગર જ દ્વારમાં પેઠો અને અવજ્ઞાપૂર્વક મસ્તક નમાવ્યું. તેની આ બધી ચેષ્ટાઓ, તેની મુખમુદ્રા વગેરેથી દેવીઓએ તેની વિચારમાળા પારખી લીધી અને ન દેખી શકાય તેવાં બંધનોથી તેને જમીન પર નાખીને બાંધ્યો. વીરદત્ત શ્રાવક આ બંધનોથી મોટા સ્વરે ચીસો મારવા લાગ્યો ત્યારે તેના પ્રત્યેની અનુકંપાથી માનદેવસૂરિએ તેનું અજ્ઞાન આમાં કામ કરે છે એમ સમજાવી દેવીઓથી તેને છોડાવ્યો. ગુરુના વચનથી દેવીઓએ તેને છોડ્યા. જયા દેવીએ કહ્યું :- મહાપાપી ! શાપને યોગ્ય ! અધમ કામ કરનારા ! તું શરીરધારી ચારિત્ર હોય તેવા શ્રી માનદેવ ગુરુ માટે આવા વિકલ્પો કરે છે ? તું શ્રાવક નથી પણ ઠગશ્રાવક છે. પુરુષોમાં અધમ ! તું Page #441 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સ્તવ (પરિશિષ્ટ) ૦૪૨૩ દેવતાઓનાં ચિહ્ન પણ નથી જાણતો? અજ્ઞાનીના આગેવાન ! આંખો ફાડીને જો કે અમારાં નેત્રો મીંચાય છે ? તું જો કે પગ જમીનને અડકે છે ? તું જો કે અમારી પુષ્પમાલા કરમાયા વિનાની છે કે નહીં ? અમે બે દેવીઓ છીએ તે તને નથી સમજાતું ? એક જ મુષ્ટિપ્રહારથી હું તને પ્રથમ જ યમના ઘેર પહોંચાડી દેત પણ શ્રદ્ધાળુ જૈન હોવાનો દંભ કરીને તું મને પણ ઠગી ગયો શું કરું ? પ્રભુનો આદેશ છે તેથી તને જીવતો છોડું છું. પરંતુ પાપની ભૂમિ સમા ! તું અહીં આવ્યો શા માટે ? આવ્યો તો મુઠ્ઠી વાળીને શા માટે આવ્યો ? જેવી મુઠ્ઠી વાળીને આવ્યો તેવી જ મુઠ્ઠી વાળીને તું અહીંથી રવાના થઈ જા. આ બધું સાંભળી લીધા પછી વીરદત્ત શ્રાવકે કહ્યું. દેવીઓ ! સાંભળો. તક્ષશિલા નગરીના શ્રીસંઘે શાસન દેવીના કહેવાથી ત્યાં ઉત્પન્ન થયેલા અશિવના ઉપશમન માટે શ્રીમાનદેવસૂરિને બોલાવવા મને અહીં મોકલ્યો પરંતુ મારા મૂર્ણપણાથી ત્યાંનું અશિવ ટળવાને બદલે મને જ અશિવ આવી લાગ્યું. આ સંભળી વિજયાદેવી બોલી કે ત્યાં અશિવ માટે ન થાય ? કે જ્યાં તમારા જેવા દર્શનમાં છિદ્ર જોનારા શ્રાવકો વસતા હોય. વરાક! (ગરીબડા !) તું આ ગુરુના પ્રભાવને જાણતો નથી, મેઘ વરસે છે અને ધાન્ય પાકે છે તેય આ ગુરુના પ્રભાવથી જ છે, શ્રી શાંતિનાથ તીર્થંકરની સેવા કરનારી શાન્તિ દેવતા અમારા બહાને પોતાના બે રૂપ બનાવીને આમને વંદન કરે છે એમ સમજ. બીજું તારા જેવા શ્રાવકની સાથે હું પૂજયને કેવી રીતે મોકલું? તું કાન અને હૃદય વિનાનો છે તેમ શું હુંકાન અને હૃદય વિનાની છું ? તારા જેવા ઘણા આવા ધાર્મિક શિરોમણિઓ જ્યાં છે ત્યાં મોકલેલા અમારાગુરુ ફરી અમારા માટે જોવાનાય રહે છે કે નહીં તે સવાલ છે. વિરદત્ત શ્રાવક વિચારમાં પડ્યો કે હવે શું થાય ? આચાર્ય દેવે કહ્યું - સંઘનો આદેશ માટે માન્ય કરવો જ જોઈએ અને તે અશિવના ઉપશમનો આદેશ હું અહીં રહીને કરીશ. હું ત્યાં નહીં આવી શકું કારણ કે અહીંના સંઘની તે માટે અનુજ્ઞા નથી. સંઘમાં મુખ્ય આ બે દેવીઓ છે અને તેમની અનુમતિ નથી. પૂર્વે કમઠે પ્રકાશિત કરેલા અને આ બન્ને દેવીઓએ દર્શાવેલ “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર છે તે સર્વ અશિવનો નિષેધ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરનારા મંત્રથી ગર્ભિત, શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત શ્રી શાંતિસ્તવન નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થતાથી પોતાના સ્થાને જા, તેના પાઠ માત્રથી સઘળુંય અશિવ શાન્ત થઈ જશે. આ આદેશ સાંભળીને વરદત્ત શ્રાવકે તે સ્તવને લઈને ત્યાંથી પ્રયાણ કર્યું, હર્ષપૂર્વક તે તક્ષશિલામાં આવ્યો અને સંઘને તે શાન્તિસ્તવ સોંપ્યું. નાના મોટા સહુ તે સ્તવનનો પાઠ કરવા લાગ્યા. પરિણામે કેટલાક દિવસોમાં જ અશિવનો ઉપદ્રવ સંપૂર્ણ શાન્ત થઈ ગયો. ઉપદ્રવ શાન્ત થતાં નગરી ત્યજીને જેને જ્યાં ફાવ્યું તેણે તે દિશામાં પ્રયાણ કર્યું. ત્રણ વર્ષ વીતી ગયાં અને તુર્કોએ તે મહાનગર ભાંગ્યું. આજે પણ ત્યાં પિત્તળ અને પાષાણનાં બિંબો ભોંયરામાં છે એવી વૃદ્ધ પુરુષોની કિંવદત્તી છે. ત્યારથી આરંભીને સંઘના ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરનારો “શાન્તિ શાન્તિ નિશાન્ત” એ અદ્દભુત સ્તવ આજ પર્યત વિદ્યમાન છે. આરાધના કરવાથી ચિન્તામણિની જેમ ઇષ્ટ અર્થને આપનારો જગતમાં પ્રસિદ્ધ, મંત્રાધિરાજ નામનો તે સ્તોત્રનો મંત્ર છે. શ્રીમાનદેવ નામના સૂરિએ આ રીતે શાસનની અનેક પ્રભાવનાઓ કરી, માનતુંગ નામના પોતાના યોગ્ય શિષ્યને પોતાની પાટે સ્થાપન કરી, જિનકલ્પી મહાત્માની માફક સંલેખના કરી, શ્રેષ્ઠ ધ્યાનમાં લયલીન બની આયુષ્યના પ્રાન્ત સ્વર્ગમાં સિધાવ્યા. -શ્રીપ્રભાચંદ્રાચાર્ય વિરચિત, પ્રભાવક ચરિતમ્—સિંઘી સિરીઝ પૃ.૧૧૮-૧૨૦ Page #443 -------------------------------------------------------------------------- ________________ ४४. पासनाह-जिण-थुई [पार्श्वनाथ-जिन-स्तुतिः] ચક્કસાય સૂત્ર (१) भूक्ष * चउक्कसाय-पडिमल्लल्लूरणु, दुज्जय-मयण-बाण-मुसुमूरणु । * ॥ सूत्र पोथी his ७, ११, २3 तथा २४मां आपेj छे. પોથી ક્રમાંક ૩૯ના છે આ સૂત્ર પાછળથી લખાયેલું છે, જેમાં નીચે મુજબ પાંચ અશુદ્ધ ગાથાઓ જણાય છે : चउक(क)साय-पडिमल्लइ लूरण । दुज्जयमयण-बाण-मसमूरण ॥ सर(स)-पियंगु-ब(व)न गयगामी । जयओ पास ! भुवणत्तय-सामी ॥१|| जय जिणेस ! पुहवीतलिमंडल । जय जिण ! दुट्ठकमठ-मय-खंडण ॥ जगसमुद्द अईदुत्तर-तारण । चउगयगमणहरण भय-बा(१वा)रण ॥२॥ जसु तणुकंति-कडप्प-सणिद्धो । सोहइ फणि-मणि-किरणालद्धो ॥ निम्मल-जलहर-तडुल्लय-लंछिय । सो जिण-पास ! पइछओ वंछिय ॥३॥ कुट्ठाइरोगानल-घण-हर । कम्मइ(मठ)रत्तिविणासण-दिणयर ।। अरियण-अठ्ठ(छ)कम्म-दल-चूरण । अप्पओ बोहिबीय-फल- पूरण ॥४॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ सरस-पियंगु - वण्णु गय - गामिउ, जयउ पासु भुवणत्तय - सामिउ ॥१॥ जसु तणु-कंति- कडप्प सिणिद्धउ, सोहड फणि-मणि-किरणालिद्धउ★ । नं नव-जलहर तडिलय-लंछिउ, सो जिणु पासु पयच्छउ छिउ ॥२॥ जो ज्झायइ तिबि (वि) हेण त्तिकालई । संपइ लच्छि हुवइ बहुआलई ॥ भत्तई भद्दबाहुगणि- रइयं । सुद्धं पासनाहजिण थुईयं ॥५॥ इति पासजिणस्तवं संपूर्णं । नमो जिणपासविसहरं धरणिंद- पद्मावती - बंदी (दि) यं चरणं । सुह-शु (सु) द्धि-बुद्धि-संपइ कुरु २ श्रीपासजिण - फुडं स्वाहा || जाप्प १०८ ॥ ★ आलिद्ध विवाहक - ( १९ - ३) मां परायो छे. पाई. स. महा.मां खेने अंगे अश्लिष्ट शब्द जपायो छे. 'आश्लिष्टे ल - धौ-सिद्ध हैम-८-२-४९ सूत्र. × ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર(પૂના)માં પાંચ પઘોની એક કૃતિ હસ્તલિખિત પ્રતિ છે, જેનો ક્રમાંક ૧૨૮૦ (બ) ૧૮૮૭-૯૧ છે, તેમાં પ્રતિના લેખકે પાંચ પદ્યોની કૃતિને પાર્શ્વ જિનસ્તવ તરીકે ઓળખાવી છે, તે નીચે પ્રમાણે छे : चरक (क्क) सायपडिमलइ भूरण दुज्जयमयण बाणमसमूरण । सर(स) पियंगुब(व)न्न गयगामी जयओ पास भूवणत्तयसामी ॥ १ ॥ जय जिणेस पुहवीतलिमंडण जय जिण दुठुकमठ-मयखंडण | जगसमुद्द अइदुत्तरतारण चउगयगमणहरण भयबा (वा) रण ॥२॥ जसु तणुकंतिकडप्प सणिद्धो, सोहइ फणिमणिकिरणालद्धो निम्मलजलहरतडुल्लयलंछिय सो जिणपास पइछओ वंछिय ||३|| Page #445 -------------------------------------------------------------------------- ________________ ચઉકસાય સૂત્ર૯૪૨૭ (२) संस्कृत छाया चतुष्कषाय-प्रतिमल्ल त्रोटनः, दुर्जय-मदन-बाण-भञ्जनः । सरस-प्रियङ्ग-वर्णः गज-गामी, जयतु पार्श्व भुवन-त्रय-स्वामी ॥१॥ यस्य तनु-कान्ति-कलापः स्निग्धकः, शोभते फणि-मणि-किरणाश्लिष्टः । ननु नव-जलधरः तडिलता-लाञ्छितः, स जिनः पार्श्वः प्रयच्छतु वाञ्छितम् ॥२॥ __ (3) सामान्य अने विशेष अर्थ चउक्साय-पडिमल्लयूरणु-[चतुष्कषाय-प्रतिमल्ल-त्रोटन:] -ચાર કષાયરૂપ શત્રુ-યોદ્ધાનો નાશ કરનાર. चतुष्कषाय मे ४ प्रतिमल्ल ते चतुष्कषाय-प्रतिमल्ल, तेनुं त्रोटन ते. चतुष्कषाय-प्रतिमल्ल-त्रोटनः । चतुष्कषाय-५, मान, माया भने दोम से य॥२ उपायो. प्रतिमल्ल-'प्रतिकूलोमल्लः'-सामे नारो भय, शत्रु योद्धो. त्रोटन:-तोउना२, नाश ४२ना२. तुड्*-तोडj पातुनो प्राकृतमi उल्लूरइ माहेश थयेटो छे. (सि. . प्रा. व्या. ८-४-११६.) दुज्जय-मयणबाण-मुसुमूरणु-[दुर्जय-मदनबाण-भञ्जनः] भुमीथी જિતાય એવા કામદેવનાં બાણોને તોડી નાખનાર. कुट्ठाइरोगान लधणहर कम्मइरत्तिविणासणदिणयर । अरियण अट्ठकम्मदलचूरण अप्पओ बोहिवीयफलपूरण ॥४॥ जो ज्झायइ तिवि(वि)हेण त्ति कालई संपइ लच्छि हुवइ बहु-आलई । भत्तई भद्दबाहु गणिरइयं सुद्धं पासनाहजिणथुईयं ॥५॥ ___ श्री जैन सत्य ५ वर्ष-3, सं-१२, पृ.४३२. क्षेप-ही. २. पउिया. * तुडे स्तोड-तुट्ट-खुट्ट-खुडो क्खुडोल्लुक-णिलुक्क-लुक्कोल्लूराः ।। Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ દુર્નય એવાં મનવીન તે દુર્ણય-મનવાળ, તેનો મન તે ટુર્નામનવી-મ#ન ા ટુર્નય-જેનો જય દુઃખે કરીને-મુશ્કેલીએ થાય . માનવી: -મદનનાં બાણ, કામવાસનાના હલ્લા. “માદત્યનેનેતિ મનઃ'જેના વડે ઉન્મત્ત થવાય તે મદન. તેવી વસ્તુઓ અનેક છે, પણ વિશિષ્ટ પ્રકારે કામવાસના વડે ઉન્મત્ત થવાય છે, તેથી કામ-વાસનાને મદન કહેવામાં આવે છે. મનો મન્મથો માર' (અમર-કોષ) વિ-તીર જેનાથી કામદેવની ચોટ લાગે એટલે કે મન પર કામ-વાસનાનો હલ્લો થાય, તેને મદન-બાણ કહેવાય છે. ધન:-ભાંગી નાખનાર. અહીં મ–ભાંગવું ધાતુનો પ્રાકૃતમાં મુસુમૂર એવો આદેશ થાય છે. (સિ..પ્રા.વ્યા. ૮-૪-૧૦૬) પર્વેમ-કુસુમૂ-મૂ-સૂરસૂડ-ઈવરपविरञ्ज-करञ्ज-नीरञ्जः ॥ પસ્મિસુત્ત પત્ર પ૮માં મળમૂળ છે. જેનો અર્થ સર્વોત્ર કરાયો છે. સર૪-ચિંદુ-વહુ-સિરસ-પ્રિય-વ:]-સરસ પ્રિયંગુના જેવા રંગવાળા. પર એવી પ્રિય તે સરસ-પ્રિય તેનો વ તે સરસ-પ્રિયકૂવ સરસ-તાજી, નવી પ્રિય વનસ્પતિ-વિશેષ વપ-રંગ - -[-મી-હાથીના જેવી ગતિવાળા. 'गजस्य गमनम् इव गमनं यस्यासौ गजगामी ।' ગજની ચાલ જેવી ચાલ છે જેમની, તે ગજગામી.” -હાથી -[કયાં-જય પામો. પાસુ-પાર્વ-શ્રી પાર્શ્વનાથ. મુવત્તિય-સામિડ-[yવનત્રય-સ્વામી)-ત્રણ ભુવનના નાથ. મુવનત્રયના સ્વામી, તે અવનત્રય-વાપી, મુવનત્રય-ત્રણ ભુવન. સ્વામી -નાથ. ગયુ-[0]-જેનો. Page #447 -------------------------------------------------------------------------- ________________ ચઉક્કસાય સૂત્ર ૦ ૪૨૯ तणु-कंति- - कडप्प- - [तनु - कान्ति-कलापः ] - शरीरनुं तेभेमंडल. तनुनी कान्ति ते तनु - कान्ति तेनो कलाप ते तनु - कान्ति-कलाप. तनु शरीर कान्ति - ते४. कलाप- - मंडल. सिणिद्धउ - [ स्निग्ध: ] -डोभस, मनोहर. सोहइ - [ शोभते] - शोभे छे. फणि-मणि-किरणालिद्धउ - [फणि-मणि-किरणाश्लिष्टः ] નાગની ફ્સ ઉ૫૨ ૨હેલા મણિનાં કિરણોથી યુક્ત. फणि नो मणि ते फणि-मणि तेनां किरण ते फणि-मणि-किरण. तेनाथी आश्लिष्ट ते फणि-मणि-किरणाश्लिष्टः फणिन्- सर्प. मणि- (भाथामा रहेलो) मशि. आश्लिष्ट - संबंधित, युक्त. नं- [ननु] परेजर भने -[उत्प्रेक्षासंअर ]. नव-जलहर - [19-४५२: ] - नवीन मेघ. नव जलधर, ते नव- जलधर नव-नूतन, नवीन जलधर वरसाह, भेध. तडिलय-लंछिउ - [तडिल्लता लाञ्छितः ] [४णी वडे सहित. तडिल्लताथी लाञ्छित ते तडिल्लता- लाञ्छित तडिल्लता - वी४जी. लाञ्छित - युक्त, सहित. सो - [स] ते जिणु -[जिन: ] - 1. पासु-[पार्श्वः]-श्रीपार्श्वनाथ. पयच्छउ-[प्रयच्छतु]-खायो. वंछिउ-[वाञ्छितम्] - वांछित, छे. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૪) (તાત્પયાર્થ) સરસ-પિયંયુ-*વષ્ણુ-નવી પ્રિયંગુ જેવા નીલ વર્ણના. શ્રીહેમચંદ્રાચાર્યે રચેલા શ્રીવીતરાગ-સ્તવનના સહજાતિશય વર્ણનમાં નીચેનો શ્લોક આવે છે : “પ્રિયઙ્ગ-ટિ-સ્વર્ણ-પદ્મશાન-પ્રમ: । પ્રભો ! તવાધૌતવિ:, હ્રાય: મિત્ર નાક્ષિપેત ?॥' ‘હે પ્રભો ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વર્ણ, પદ્મરાગ અને અંજનાના જેવી •પ્રભાવવાળી તમારી ધોયા વગરની નિર્મળ કાયા કોને આશ્ચર્ય પમાડતી નથી ?’ અહીં પ્રિયંગુનો અર્થ વિવરણકર્તા શ્રીપ્રભાનંદે ફલિનીલતા કરેલો છે. ‘તંત્ર પ્રિયનું ત્તિનીલતા ।' અને તેના પર અવસૂરિ રચનાર શ્રીવિશાલરાજે નીલવર્ણવાળું વૃક્ષ કરેલો છે. પ્રિય નૃતવર્ગો વૃક્ષઃ ।' એટલે પ્રિયંગુ શબ્દથી અહીં નીલવર્ણવાળી વિશિષ્ટ વનસ્પતિ સમજવાની છે. સમવાય પત્ર-૧૫૨, આ. સમિતિમાં સુમતિ નામના ચૈત્યવૃક્ષના નામ તરીકે ઓવવાઈય સુ.માં તેમજ પાઈય લચ્છી નામમાલામાં પિતુ શબ્દ છે, એનો અર્થ એક જાતનું ઝાડ થાય છે. બીજો અર્થ પંતુ માલકાંગનું ઝાડ થાય છે. જીવાજીવાભિગમ પત્ર ૧૩૬, પં. ૧૦માં એક જાતનું પુષ્પ એ અર્થમાં વપરાયો છે. વિપાગસુય પત્ર ૮૮, પં. ૪ આ ધનદેવ સાર્થવાહની પત્નીના નામ તરીકે, આમાં પત્ર ૭૦૯, પં ૮.માં સંવેગના ઉદાહરણમાં અમાત્ય ધર્મઘોષની પત્નીના નામ તરીકે વપરાયેલ છે. + શ્રીહેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિના ચોથા કાંડમાં જણાવ્યું છે કે ‘પ્રિયઙ્ગઃ પતિની શ્યામા' (શ્લો. ૨૧૫); એટલે પ્રિયંગુનાં અપરનામો લિની અને શ્યામા છે. પંડિતરાજ અમરસિંહે અમરકોષના બીજા કાંડમાં પ્રિયંગુના પર્યાય-શબ્દો આ મુજબ આપેલા છે : ‘શ્યામા, મહિતાયા, તતા, ગોવન્દ્રની, મુન્દ્રા, ઋત્તિની, પતી, વિબર્ડ્સેના, હ્રારા અને પ્રિય. રઘુવંશના આઠમા સર્ગમાં કવિ કાલિદાસે તિની શબ્દનો પ્રયોગ કર્યો છે. मिथुनं परिकल्पितं त्वया सहकार - फलिनी च नन्विमौ । अविधाय विवाहसत्क्रियामनयोर्गम्यत इत्यसाम्प्रतम् ||६१ ॥ Page #449 -------------------------------------------------------------------------- ________________ ચીક્કસાય સૂત્ર ૦૪૩૧ (૫) અર્થ-સંકલના ચાર કષાયોરૂપી શત્રુ-યોદ્ધાનો નાશ કરનાર, મુશ્કેલીથી જિતાય એવા કામદેવનાં બાણોને તોડી નાખનાર નવી પ્રિયંગુલતાના જેવા વર્ણવાળા, હાથીના જેવી ગતિવાળા, ત્રણ ભુવનના સ્વામી, શ્રી પાર્શ્વનાથ જય પામો. ૧. અહીં તિનીનો અર્થ સુપ્રસિદ્ધ ટીકાકાર મલ્લિષેણે પ્રિયત્તતા કરેલો છે. સુશ્રુતસંહિતામાં પ્રિયંગુ-શબ્દનો પરિચય ત્રણ રીતે આપવામાં આવ્યો છે : (૧) તે એક પ્રકારનું ધાન્ય છે. “પ્રિય નિકા' ત નો (અધ્યાય ૪૬, સૂત્ર ૨૧, ટીકા. (૨) તે એલાદિવર્ગની સુગંધી વનસ્પતિ છે. “પ્રતા-તર–8–મલીध्यामक-त्वक्पत्र-नागपुष्प-प्रियङ्ग-हरेणुका-व्याघ्रनख-शुक्ति०चण्डा०स्थौणेदक्-श्रीवेष्टकचोचचोरक-वालुक-गुग्गुल्लु-सर्जरस-तुरुष्क-कुन्दुरुक-अगुरु-स्पृक्कोशीर०-मद्रदा-सकुङ्कमानिપુત્ર - વેતિ (અધ્યાય ૩૮. સૂ. ૨૪) (૩) તે દીર્ઘમૂલા વનસ્પતિ છે. “પ્રિયसमाघातकी-पुत्राग-नागपुष्प-चन्दन-कुचन्दन मोचरस-रसाञ्जन-कुम्भीक-स्रोतोज-पद्मकेसरયોગનવર્થિયો તીર્થમૂત્રાતિ' (અ. ૩૮) આ પરિચયમાંથી એટલું જાણી શકાય છે કે પ્રિયંગુ-શબ્દ કાંગ નામના ધાન્યને માટે પણ વપરાય છે, પરંતુ તે અહીં ઉપયુક્ત નથી; જ્યારે પ્રિયંગુ એ સુગંધી-વર્ગની વનસ્પતિ છે અને તે લાંબા મૂળવાળી છે, એ હકીકત પ્રિયંગુનો નિર્ણય કરવામાં ઉપયોગી છે. - સુશ્રુતસંહિતાનો આ પરિચય તથા શ્રી હેમચંદ્રાચાર્યે આપેલાં નામોનો વિચાર કરતાં પ્રિયંગુનું સ્વરૂપ નીચે મુજબ સમજાય છે : (૧) પ્રિયંગુ, શ્યામા અને ફલિની તેનાં નામો છે. (૨) તે સુગંધી-વર્ગની વનસ્પતિ છે. (૩) તે દીર્ઘ મૂળવાળી છે. (૪) તે રંગે શ્યામ-નીલ છે. (૫) તેને ફલો આવે છે. આ સ્વરૂપ કાળીવેલના નામથી ઓળખાતા કાળી ઉપરસાલના વેલાને બરાબર લાગુ પડે છે, કારણ કે (૧) તેને સંસ્કૃતમાં શ્યામા, કોંકણીમાં સુગન્ધકાવલી કે શ્યામી, હિન્દીમાં ગૌદીસર કે કાલીસર અને બંગાળીમાં અનન્તમૂળ કે શ્યામાલતા કહે છે, (૨) તેમાં એક પ્રકારની સુગંધી હોવાથી તે “સુગન્ધા” પણ કહેવાય છે, (૩) તેનાં મૂળ દીર્ઘ હોય છે. (૪) તેનો વેલો રંગે શ્યામ હોય છે અને (૫) તેને લાંબી શિંગો પણ આવે છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જેઓના શરીરનું તેજોમંડલ મનોહર છે, જે નાગના મણિનાં કિરણોથી યુક્ત છે, જે વીજળીથી યુક્ત નવો મેઘ હોય તેવા શોભે છે, તે શ્રીપાર્શ્વજિન મનોવાંછિત ફલને આપો. ૨. (૬)સૂત્ર-પરિચય શ્રીપાર્શ્વજિનની સ્તુતિ-નિમિત્તે રચાયેલું આ સૂત્ર ‘પાસનાહ-નિળ-શ્રુ' એટલે ‘શ્રીપાર્શ્વનાથ-નિન-સ્તુતિ'ના નામથી ઓળખાય છે.* તેના પ્રારંભિક શબ્દો પરથી તે ‘ચઉક્કસાય સૂત્ર'ના નામથી પણ પ્રસિદ્ધ છે. આ સૂત્રનો મુખ્ય ઉપયોગ છેલ્લા એટલે સાતમા ચૈત્યવંદન વખતે કરવાનો હોય છે. સાત ચૈત્યવંદનો સંબંધી શ્રીમહાનિશીથ-ભાષ્યમાં કહ્યું છે કે :*‘ડિમળે વેલ્મ-નિમળ-વૃશ્મિ-પડિમળ-સુગળ-પડિનોદે । चिइवंदण इअ जईणो, सत्त उ बेला अहोरत्ते पडिक्कमओ गिहिणो वि हु, सगवेला पंचवेल इयरस्स । पूआसु तिसंझासु अ, होइ ति धेला जहन्नेणं ॥ ‘એક અહોરાત્રમાં સાધુએ સાત વાર ચૈત્યવંદન કરવાનાં હોય છે. તે આ રીતે :- (૧) પ્રભાતના પ્રતિક્રમણમાં, (૨) મન્દિરમાં, (૩) ભોજન પહેલાં (પચ્ચક્ખાણ પારવાના સમયે) (૪) દિવસ-ચરિમ (ગોચરી કર્યા પછી), (૫) દૈવસિક પ્રતિક્રમણમાં, (૬) શયન-સમયે અને, (૭) જાગીને. બે વાર પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પણ સાત વાર ચૈત્યવંદન હોય છે; તેમ ન કરનારને પાંચ વાર હોય છે અને ત્રિસંધ્યાએ પૂજન કરનારને ત્રણ વાર હોય છે. શ્રાવકને જઘન્યથી ત્રણ વાર ચૈત્યવંદન કરવાનું હોય છે. [સાત ચૈત્યવંદનની ગણતરી આ રીતે થાય છે : ૧-૨ સૂતાં-જાગતાં. ૩-૪ બે વાર આવશ્યકમાં ૫-૬-૭ ત્રિકાલ પૂજન કરતી વખતે.] સાધુઓ સાતમું ચૈત્યવંદન સંથારા-પોરસી ભણાવતી વખતે કરે છે, જ્યારે શ્રાવકો સૂતી વખતે સાતમું ચૈત્યવંદન કરવાનું ચૂકી ન જવાય તેટલા માટે દેવસિય-પડિક્કમણના અંતમાં સામાયિક પારતી વખતે લોગસ્સ કહ્યા પછી પ્રસ્તુત સૂત્ર વડે કરી લે છે. * જુઓ મૂલપાઠ નીચેની પાદનોંધ. Page #451 -------------------------------------------------------------------------- ________________ ચઉક્કસાય સૂત્ર૪૩૩ આ ચૈત્યવંદનમાં શ્રી પાર્શ્વનાથની વિવિધ રીતે સ્તુતિ કરવામાં આવી છે. પ્રથમ તો તેમને ચાર કષાયરૂપી શત્રુયોદ્ધાઓને જિતનારા જણાવ્યા છે, કારણ કે જયાં સુધી કષાયો જિતાય નહિ, ત્યાં સુધી નિર્મળ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. આત્મા મલ્લ છે. તો કષાયો પ્રતિમલ્લ છે. એટલે તેના પર વિજય ‘મેળવવો જ જોઈએ. પછી તેમને કામદેવ પર વિજય મેળવનારા જણાવ્યા છે, કારણ કે કષાય પર જય મેળવવાનું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી નવ નોકષાયો પર વિજય મેળવવાનું છે અને તેમાં મુખ્યતા મદન કે કામની છે. આ રીતે શ્રીપાર્શ્વનાથ પ્રભુ ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓ પર તેમ જ ઉપલક્ષણથી દર્શનમોહનીયની ૩ પ્રકૃતિઓ પર એમ કુલ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ પર વિજય મેળવનાર હોઈ સંપૂર્ણ શુદ્ધ અખંડ ચારિત્રવાન છે; તેથી સૂતી વખતે તેમનું સ્મરણ આ રીતે કરવું એ ચારિત્ર-શુદ્ધિ માટે ઘણું જ ઉપકારક છે. વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રિયંગુલતા જેવા નીલ આભાવાળા છે, હાથીના જેવી સુંદર ચાલવાળા છે અને ત્રણ ભુવનના સ્વામી છે. તેમનો જય ઇચ્છવા વડે આઈજ્યનો અથવા ચારિત્રધર્મનો જય ઇચ્છવામાં આવ્યો છે. સમ્યગ્દષ્ટિવાળો મનુષ્ય હંમેશાં એ જ ઈચ્છા રાખે છે કે જગતમાં ચારિત્રધર્મની વૃદ્ધિ થાય અને તે રીતે દરેક આત્મા પોતાનું આત્યંતિક કલ્યાણ કરે. બીજી ગાથામાં શ્રી પાર્શ્વનાથના બાહ્ય સ્વરૂપનું કે દેહનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથના શરીરમાંથી અપૂર્વ તેજોમંડળ પ્રફુટિત થઈ રહ્યું છે. તે અતિમનોહર એટલે નેત્રોને મુગ્ધ કરે તેવું છે. વળી તેમના મસ્તક પર ધરણંદ્રની ફેણો છત્રરૂપે રહેલી હોવાથી. તેમજ તેની અંદર રહેલા મણિઓમાંથી અનેરી દિવ્ય પ્રભા નીકળતી હોવાથી તેઓ એવા સુંદર લાગે છે કે જાણે વીજળીના ચમકારાથી યુક્ત નવીન મેઘ ઊમટ્યો હોય ! આવા નીલપ્રભાવાળા અને ધરણંદ્રની સેવાથી યુક્ત એવા શ્રી પાર્શ્વનાથ મનોવાંછિત ફલની સિદ્ધિ કરે, એ છેલ્લી અભિલાષા-પૂર્વક ચૈત્યવંદનની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. (૭) પ્રકીર્ણક આ સૂત્ર અતિપ્રાચીન છે. સૂત્રની ભાષા અપભ્રંશ છે. પ્ર.-૨-૨૮ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિક્રમની અઢારમી સદીમાં થયેલા ઉપાધ્યાય શ્રીમેઘવિજય ગણિએ* “મેઘ-મહોદય' અપરનામ “વર્ષ-પ્રબોધ'માં આ બંને પદ્યોને મેઘાકર્ષણવૃદ્ધયંત્રની સ્થાપનામાં ઉદ્ધત કર્યો છે અને તેને ગણવાનો વિધિ બતાવેલો છે. પહેલા પદ્યમાંનાં ચરણોમાં ૧૭, ૧૬, ૧૬,ને ૧૬, માત્રા છે. બીજા પદ્યમાંનાં ચરણોમાં ૧૬, ૧૬, ૧૬ને ૧૬ માત્રા છે. * પં. ભગવાનદાસ જૈન જયપુરવાળા તરફથી પ્રકાશિત. Page #453 -------------------------------------------------------------------------- ________________ ४५. भरहेसर-सज्झाओ भरतेश्वर-स्वाध्यायः ભરડેસર-બાહુબલી-સક્ઝાય (१) भूख-06 (था) भरहेसर बाहुबली, अभयकुमारो अ ढंढणकुमारो । सिरिओ अणिआउत्तो, अइमुत्तो नागदत्तो अ ॥१॥ मेअज्ज थूलभद्दो, वयररिसी नंदिसेण सीहगिरी । कयवन्नो अ सुकोसल, पुंडरिओं केसि करकंडू ॥२॥ हल्ल विहल सुदंसण, साल महासाल सालिभद्दो अ । भद्दो दसण्णभद्दो, पसण्णचंदो अ जसभदो ॥३॥ जंबुपहु वंकचूलो, गयसुकुमालो अवंतिसुकुमालो । धन्नो इलाइपुत्तो, चिलाइपुत्तो अ बाहुमुणी ॥४॥ अज्जगिरी अज्जरक्खिअ, अज्जसुहत्थी उदायगो( णो)मणगो। कालयसूरी संबो, पज्जुण्णो मूलदेवो अ ॥५॥ पभवो विण्हुकुमारो, अद्दकुमारो दढप्पहारी अ। सिज्जंस कूरगडू अ, सिज्जभव मेहकुमारो अ ॥६॥ एमाइ महासत्ता, दितु सुहं गुण-गणेहि संजुत्ता । जेसिं नाम-ग्गहणे, पाव-पबंधा विलिज्जंति ॥७॥ सुलसा चंदणबाला, मणोरमा मयणरेहा दमयंती । नमयासुंदरी सीया, नंदा भद्दा सुभद्दा य ॥८॥ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ राय(इ)मई रिसिदत्ता, पउमावइ अंजणा सिरीदेवी । 'जिट्ठ सुजिट्ठ मिगावइ, पभावई चिल्लणादेवी ॥९॥ बंभी सुंदरी रुप्पिणी, रेवइ कुंती सिवा जयंती अ । देवइ दोवइ धारणी, कलावई पुप्फचूला य ॥१०॥ पउमावई अ गोरी, गंधारी लक्खमणा सुसीमा य । जंबूवई सच्चभामा, रूप्पिणी कण्हट्ठ 'महिसीओ ॥११॥ जक्खा य जक्खदिना, भूआ तह चेव भूअदिना अ । सेणा वेणा रेणा, भइणीओ स्थूलभद्दस्स ॥१२॥ इच्चाइ महासइओ, जयंति अकलंक-सील-कलिआओ । अज्ज वि वज्जइ जासिं, जस-पडहो तिहुअणे सयले ॥१३॥ (२) संस्कृत छाया भरतेश्वर: बाहुबली, अभयकुमारः च ढण्ढणकुमारः । श्रीयकः अर्णिकापुत्रः, अतिमुक्तः नागदत्तः च ॥१॥ मेतार्यः स्थूलभदः, वज्रर्षिः नन्दिषेणः सिंहगिरिः । कृतपुण्यः च सुकोशलः, पुण्डरीकः केशी करकण्डूः ॥२॥ हल्लः विहालः सुदर्शनः, शाल: महाशाल: शालिभद्रः च । भद्रः दशार्णभद्रः, प्रसन्नचंद्रः च यशोभद्रः ॥३॥ जंबूप्रभुः वङ्कचूलः, गजसुकुमाल: अवन्तिसुकुमालः । धन्यः इलाचीपुत्रः, चिलातीपुत्रः च बाहुमुनिः ॥४॥ आर्यगिरिः आर्यरक्षितः, आर्यसुहस्ती उदायनः मनकः । कालकसूरिः शाम्बः, प्रद्युम्नः मूलदेवः च ॥५॥ प्रभवः विष्णुकुमारः, आर्दकुमार दृढप्रहारी च । श्रेयांसः कूरगडुः च, शय्यम्भवः मेघकुमारः च ॥६॥ १. ये25 २नी पुत्रीमो. २. दृष्ना माठ पत्नीमो. 3. स्थूलभद्रनी पडेनो. Page #455 -------------------------------------------------------------------------- ________________ ભરફેસર-બાહુબલી-સજઝાય ૦૪૩૭ एवम् आदयः महासत्त्वाः, ददतु सुखं गुण-गणैः संयुक्ताः । येषां नाम-ग्रहणे, पाप-प्रबन्धाः विलयं यान्ति ॥७॥ सुलसा चन्दनबाला, मनोरमा मदनरेखा दमयन्ती । नर्मदासुन्दरी सीता, नन्दा भद्रा सुभद्रा च ॥८॥ *राजिमती ऋषिदत्ता, पद्मावती अञ्जना श्रीदेवी । ज्येष्ठा सुज्येष्ठ मृगावती, प्रभावती चेल्लणादेवी ॥९॥ ब्राह्मी सुन्दरी रुक्मिणी रेवती कुन्ती शिवा जयन्ती च । देवकी द्रौपदी धारणी, कलावती पुष्पचूला च ॥१०॥ पद्मावती च गौरी, गान्धारी लक्ष्मणा सुसीमा च । जम्बूवती सत्यभामा, रुक्मिणी कृष्णस्य अष्ट महिष्यः ॥११॥ यक्षा च यक्षदत्ता, भूता तथा चैव भूतदत्ता च । सेना वेना रेणा, भगिन्यः स्थूलभद्रस्य ॥१२॥ इत्यादयः महासत्यः, जयन्ति अकलङ्क-शील-कलिताः । अद्य अपि वाद्यते यासां, यश:-पटहः त्रिभुवने सकले ॥१३॥ , ..... (3) सामान्य मने विशेष अर्थ स२८ छे. (४) तात्पर्यार्थ स२८ छे. (५) अर्थ-संसना __ +मरतेश्वर, पाहुबली, ममयम॥२, ढं भार, श्रीय, અર્ણિકાપુત્ર, અતિમુક્ત અને નાગદત્ત ૧. मेतार्यमुनि, स्थूलभद्र, 4%ऋषि, नहि।, सिंडर, तपुष्य, सुडोशलमुनि, पुंड२ि४, अशी अने ४२ (प्रत्येसुद्ध) २. ★ पा. स. मडा. प्रभारी राजीमती कुमा२५ परिमोभा रायमइया श६ छ. ५. स. महा.मां राजीमतिका मेवा संस्कृत शब्नो प्रयोग थयो छे. + मुटुंबासो-भरत, पाहुपदी, प्रामी सुंरी. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ હલ્લ, વિહલ્લ, સુદર્શન (શેઠ), શાલ અને મહાશાલ મુનિ, શાલિભદ્ર, ભદ્રબાહુ સ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને યશોભદ્રસૂરિ. ૩. જંબૂસ્વામી, વંકચૂલ રાજકુમાર, ગજસુકુમાલ, અવન્તિસુકુમાલ, ધન્નો (ન્ય), ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર અને બાહુમુનિ. ૪. આર્યમહાગિરિ, આર્યરક્ષિત, આર્યસહસ્તસૂરિ, ઉદાયન રાજર્ષિ, મનકકુમાર, કાલકાચાર્ય, સામ્બકુમાર, પ્રદ્યુમ્નકુમાર અને મૂલદેવ (રાજા). ૫. પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આદ્રકુમાર, દઢપ્રહારી, શ્રેયાંસ, કૂરગડુ સાધુ, શયંભવ-સ્વામી અને મેઘકુમાર. ૬. એ વગેરે જે મહાપુરુષો અનેક ગુણોથી યુક્ત છે અને જેઓનાં નામ લેવાથી પાપના પ્રબંધો નાશ પામે છે, તે સુખને આપો. ૭. - - સુલસા, ચન્દનબાળા, મનોરમા, મદનરે ખા, દમયન્તી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રા અને સુભદ્રા. ૮ રાજિમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજનાસુંદરી, શ્રીદેવી, યેષ્ઠા, સુજયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી અને ચેલ્લણા રાણી. ૯. બ્રાહ્મી, સુંદરી, રુક્મિણી, રેવતી, કુંતી, શિવા, જયન્તી, દેવકી, દ્રૌપદી, ધારણી, કલાવતી અને પુષ્પચૂલા. ૧૦. તથા પદ્માવતી, ગૌરી, ગાધારી, લક્ષ્મણા, સુસીમા, જંબૂવતી, સત્યભામા, રુક્મિણી એ આઠ કૃષ્ણની પટ્ટરાણીઓ. ૧૧. યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેના અને રેણા એ સાત સ્થૂલભદ્રની બહેનો. ૧૨. એ વગેરે નિષ્કલંક શીલને ધારણ કરનારી મહાસતીઓ જય પામે છે કે જેઓનો યશપટલ આજે પણ સમગ્ર ત્રણ ભુવનમાં વાગે છે. (૬) સૂત્ર-પરિચય સઝાય એટલે સ્વાધ્યાય–સ્વ-અધ્યાય. સ્વ એટલે આત્મા, તેનું Page #457 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૩૯ હિત થાય તેવો અધ્યાય કે તેનું અધ્યયન તે સ્વાધ્યાય. તે વાચના વગેરે પાંચ પ્રકારનો છે, પરન્તુ આત્મહિતકારક મનન કરવા યોગ્ય કોઈ પણ ભાવના શીલ પદ્યકૃતિને માટે પણ તે વપરાય છે. એ રીતે “ભરડેસર-સજઝાય”નો અર્થ “ભરોસર’ નામ જેની આદિમાં આવે છે, તેવી મનનીય પદ્યકૃતિ થાય છે. આ સ્વાધ્યાય રાઈઅ (રાત્રિક) પ્રતિક્રમણ સમયે પ્રભાતમાં એટલા માટે બોલવામાં આવે છે કે તેથી પ્રાતઃસ્મરણીય મહાસત્ત્વોનું અને મહાસતીઓનું સ્મરણ થાય, તેમને વંદના થાય અને તેમનાં આદર્શ ચરિત્રો લક્ષમાં આવતાં પ્રશસ્ત પ્રવૃત્તિ થાય. તેમાં ૮+૧૦+૧૦+૮+૯+૦ મળીને પ૩ મહાપુરુષો તથા ૧૦+૧૦+૧૨+૮+૭ મળીને ૪૭ મહાસતીઓનાં નામો આવે છે, એટલે બધાં મળીને ૧૦૦ પ્રાતઃસ્મરણીય નામો છે. આ સઝાય પર ભરતેશ્વરબાહુબલિ-વૃત્તિ નામની એક સંસ્કૃત ટીકા શ્રી શુભાશીલગણિએ વિ. સં. ૧૫૦૯માં રચેલી છે; તેમાં આ મહાપુરુષો અને મહાસતીઓની જીવન કથાઓ વિસ્તારથી આપેલી છે. અન્ય ગ્રંથોમાં પણ તેમનાં કથાચરિત્રો ઉપલબ્ધ થાય છે, જે અહીં સંક્ષેપથી રજૂ કરવામાં આવે છે. *મહાપુરુષો ૧. ભરત : શ્રી ઋષભદેવ ભગવાનના સૌથી મોટા પુત્ર અને પ્રથમ ચક્રવર્તી. એકદા આરીસા ભુવનમાં અલંકૃત શરીરને જોતા હતા, તેવામાં એક આંગળીમાંથી વીંટી નીકળી ગઈ, એટલે તે શોભા રહિત લાગી. આ જોઈને બીજા અલંકારો પણ ઉતાર્યા, તો આખું શરીર શોભા હિત લાગવા માંડ્યું.આથી “નિત્યં સંસારે મવતિ સનં નયનમ્ ! સંસારમાં જે વસ્તુઓ આંખોથી દેખાય છે, તે બધી નાશવંત છે,' એવી અનિત્ય ભાવના ભાવવા લાગ્યા અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે ઈન્દ્રમહારાજે આવીને કહ્યું કે આપ દ્રવ્યલિંગ ધારણ કરો, અમે દીક્ષાનો મહોત્સવ કરીએ.' તેથી એમણે પંચમુખિલોચ કર્યો અને દેવતાએ આપેલાં રજોહરણ પાત્ર વગેરે ગ્રહણ કર્યા. છેવટે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામી મોક્ષમાં ગયા. * આવસ્મય નિજુત્તિ દી. પ્રથમ ભાગ; ગા. ૪૩૭ પત્ર ૮૬- માં કહ્યું છે કે आयंसधरपवेसो, भरहे पडणं च अंगुलीअस्स । सेसाणं उम्मुअणं, संवेगो नाण दिक्खा य ॥४३७॥ : Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ *૨ બાહુબલી : ભરત ચક્રવર્તીના નાના ભાઈ હતા. ભગવાન ઋષભદેવે તેમને તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. તેમનું બાહુબળ અસાધારણ હતું, તેથી ચક્રવર્તીની આજ્ઞા માનતા ન હતા. આથી ભરતે તેમના પર ચડાઈ કરી અને દષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ અને દંયુદ્ધ કર્યું, જેમાં તેઓ હાર્યા. છેવટે ભરતે મૂઠી મારી, તેથી બાહુબલી કમ્મર સુધી જમીનમાં પેસી ગયા. તેનો જવાબ વાળવા બાહુબલીએ પણ મૂઠી ઉપાડી. પરંતુ એ જ વખતે બાહુબલીની વિચારધારા બદલાઈ કે નાશવંત રાજ્યને માટે વડીલ ભાઈની હત્યા કરવી ઉચિત નથી, તેથી મૂઠી પાછી ન વાળતાં તેનાથી મસ્તક પરના કેશનો લોચ કરી નાખ્યો અને ભગવાન શ્રી ઋષભદેવ પાસે જવા તત્પર થયા, પણ તે જ વખતે વિચાર આવ્યો કે મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓ દીક્ષા લઈને કેવળજ્ઞાન પામ્યા છે, તે ત્યાં હાજર છે, તેમને મારે વંદન કરવું પડશે; આથી હું પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ ત્યાં જઉં.' એટલે ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. એક વર્ષ સુધી ઉગ્રતપ કરવા છતાં તેમને કેવલજ્ઞાન ન થયું, તેથી પ્રભુએ તેમને પ્રતિબોધ કરવા માટે બ્રાહ્મી અને સુંદરી નામની સાધ્વીઓને મોકલી કે જે સંસારી અવસ્થામાં તેમની બહેનો હતી. તેમણે આવીને કહ્યું “વીરા ! મોરા ગજ થકી ઉતરો, ગજ ચર્થે કેવલ ન હોય રે !” એ સાંભળીને બાહુબલી ચમક્યા. આ વાત અભિમાનરૂપી ગજની હતી. આખરે ભાવના વિશુદ્ધ થતાં શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જવા માટે પગ ઉપાડ્યો કે તેમને ત્યાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી તેઓ શ્રી ઋષભદેવ ભગવાન પાસે ગયા અને કેવલીની પર્ષદામાં વિરાજયા. આયુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા. ૩. અભયકુમાર :- શ્રેણિક રાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. બાલ્યાવસ્થામાં જ ખાલી કૂવામાં પડેલી વીંટીને પોતાના બુદ્ધિચમત્કારથી ઉપર લઈ આવ્યા, તેથી પ્રસન્ન થઈને શ્રેણિક રાજાએ તેમને મુખ્ય મંત્રી બનાવ્યા. તેઓ ઔત્પત્તિકી, વૈનયિકી, કામિકી અને પારિણામિકી એ ચારે * અવસ્મય-નિ. દી. ગા. ૩૪૯ પત્ર-૭૫ માં કહ્યું છે કે : बाहुबलीकोवकरणं, निवेअणं चक्कि देवया कहणं । नाहम्मेणं जुज्झे, दिक्खा पडिमा पइण्णा य । Page #459 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૭ ૪૪૧ બુદ્ધિના ધણી હતા. પિતાના કાર્યમાં તેમણે ઘણી સહાય કરી હતી. આજે પણ વ્યાપારી-વર્ગ દિવાળીના દિવસે શારદા-પૂજન સમયે પોતાના ચોપડામાં ‘અભયકુમારની બુદ્ધિ હજો' એ વાક્ય લખી, તેમને યાદ કરીને પવિત્ર થાય છે. ચારિત્રાવરણીય કર્મનો ક્ષય થતાં જ પિતાને આપેલા વચનના બંધનમાંથી છુટીને પ્રભુ પાસે દીક્ષા લઈ, ઉત્કૃષ્ટ તપ કરી કાળધર્મ પામીને અનુત્તર વિમાનમાં દેવ થયા, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી મોક્ષે જશે. ૪. ઢંઢણકુમાર :- શ્રીકૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામે રાણીની પુત્ર હતા. તેમણે બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ પૂર્વકર્મના ઉદયે શુદ્ધ ભિક્ષા મળતી નહિ, તેથી અભિગ્રહ કર્યો હતો કે ‘સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ લેવી.' એકદા ભિક્ષા અર્થે તેઓ દ્વારકામાં ફરતા હતા, તે વખતે શ્રીકૃષ્ણે વાહનમાંથી નીચે ઊતરી ભક્તિભાવથી તેમને વંદન કર્યું. એ જોઈ કોઈ શ્રેષ્ઠિએ તેમને ઉત્તમ મોદક વહોરાવ્યા. પરંતુ ‘આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો,' એવું પ્રભુના મુખેથી જાણતાં, તેને કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા. ત્યાં જઈને મોદક પઠવતાં ઉત્તમ ભાવના ભાવતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા. ૫. શ્રીયક* : શકડાલ મંત્રીના પુત્ર અને સ્થૂલભદ્રના નાનાભાઈ. પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ તેમને પ્રાપ્ત થયું હતું. ધર્મ પર અપૂર્વ અનુરાગ હોવાથી સો જેટલાં જિનમંદિરો અને ત્રણસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી અને બીજાં પણ ધર્મનાં અનેક કાર્યો કર્યાં હતાં. આખરે તેમણે દીક્ષા લીધી હતી અને પર્યુષણા-પર્વમાં ઉપવાસનું પચ્ચખાણ કર્યું, કદી ભૂખ સહન કરેલ ન હોવાથી તે જ રાત્રિમાં શુભ ધ્યાન પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમાં દેવ થયા ત્યાંથી ચ્યવી અનુક્રમે-મોક્ષમાં જશે. * વ્રુિતિ વળ સમસળ, રાશિદ સંપાડતીપુત્ત / नंदे सगडाले थूल - भद्दसिरिए वररुची य । આવ. નિ. વિ. . ૧૨૭૬ પૃ. ૨૦૭ ૩ થી પૃ ૧૦૬ આ સુધી. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૬. અણિકા-પુત્ર આચાર્ય* :- ઉત્તર-મથુરામાં દેવદત્ત નામનો વણિ રહેતો હતો. તે ધન કમાવા સારુ દક્ષિણ મથુરામાં આવ્યો અને ત્યાં અર્ણિકા સાથે તેનાં લગ્ન થયાં, પાછા ઉત્તર-મથુરામાં જતાં અર્ણિકાએ માર્ગમાં પુત્રનો જન્મ આપ્યો અને તેનું નામ સંધીરણ એવું પાડ્યું, પરન્તુ લોકોમાં તેઓ અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયા. યોગ્ય વયે જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લઈ અનુક્રમે આચાર્ય થયા. કાલાંતરે પુષ્પચૂલાએ તેમનાથી પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. એકદા દુષ્કાળ પડતાં અન્ય મુનિઓ દેશાંતર ગયા, પણ અર્ણિકા-પુત્ર આચાર્ય વૃદ્ધ હોઈ પુષ્પચૂલ રાજાના આગ્રહથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા તેમનું વૈયાવચ્ચ કરતી હતી, તેમ કરતાં તેને કેવલજ્ઞાન થયું. આ વાતની આચાર્યને ખબર પડી, એટલે તેમણે કેવલી પુષ્પચૂલાને ખમાવી અને પોતાનો મોક્ષ ક્યારે થશે, એ પ્રશ્ન પૂછયો તેનો જવાબ એ મળ્યો કે “ગંગાનદી પાર ઊતરતાં તમારો મોક્ષ થશે.” થોડા વખત પછી જ્યારે તેઓ અન્ય લોકોની સાથે હોડીમાં બેસીને ગંગા નદી પાર કરતા હતા, ત્યારે જે તરફ આચાર્ય હતા, તે તરફ જ હોડી ઢળવા લાગી. આથી લોકોએ તેમને ઉપાડી નદીમાં ફેંકી દીધા, તેમની ગત ભવની દુર્ભાગ સ્ત્રી મરીને વ્યંતરી થઈ હતી, તેણીએ ટ્વેષથી શૂળીમાં પરોવ્યા–સમતા ભાવથી અંત કૃત કેવળી થઈ મોક્ષમાં ગયા. આ આચાર્યનું શરીર તરતું તરતું નદીના કિનારે ગયું. ત્યાં કેટલાક વખત પછી પાટલ નામનું વૃક્ષ ઊગી નીકળ્યું કે જ્યાં આગળ જતાં પાટલિપુત્ર નામે સુંદર શહેર વસ્યું. ૧૭. અતિમુક્ત મુનિ :- પેઢાલપુર નગરમાં વિજય નામનો રાજા ★ अज्जियलाभे गिद्धा सएण लाभेण जे असंतुट्ठ । भिखायरियाभग्गा, अनियपुत्तं ववइसंति ॥११९०।। अन्नियपुत्तायरिओ भत्तं पाणं च पुष्फ चूलाए । उवणीयं भुंजंतो, तेणेव भवेण अंत गडो ॥१ प्र.।। માવ. નિ. વી. દ્વિ મ. પૃ. ૧૭. મ. સા. + શ્રીમન્ત દશા: ૬ વ તિમુt wધ્યયન સૂ. ૧૫ પૃ. ૨૨, ૨૨ = ર૩, ૨૩ મ. Page #461 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૪૩ હતો, તેને શ્રીમતી નામની રાણી હતી. તેમને એક પુત્ર થયો. તેનું નામ અતિમુક્ત પાડ્યું. આ કુમારે આઠ વર્ષની નાની ઉંમરે શ્રીગૌતમસ્વામી પાસે માતાપિતાની અનુમતિથી દીક્ષા લીધી. તેઓ એક વાર સવારમાં વહેલાં ગોચરી કરવા નીકળ્યા અને એક શેઠને ત્યાં ગયા, ત્યારે દીકરાની વહુએ કહ્યું કે “કેમ અત્યારમાં? બહુ મોડું થઈ ગયું શું?' શબ્દો દ્વિઅર્થી હતા. ગોચરી તથા દીક્ષા બંનેને લાગુ પડતા હતા. મુનિ તેનો મર્મ સમજીને બોલ્યા કે “હું જે જાણું છું, તે નથી જાણતો.' આ સાંભળી ચબરાક પુત્ર-વધૂ વિચારમાં પડી ગઈ. આખરે મુનિએ તેનો મર્મ સમજાવ્યો કે મરણ નિશ્ચિત છે, તે વાત હું જાણું છું, પણ તે ક્યારે આવશે, તે હું જાણતો નથી. એક વાર વરસાદ પડી ગયા પછી અન્ય બાળકોની સાથે આ બાલમુનિ પણ પાતરાંની હોડી કરીને પાણીમાં તરાવવા લાગ્યા. તે વખતે શ્રીગૌતમસ્વામી ત્યાંથી પસાર થતાં તેમના મુનિધર્મનો તેમને ખ્યાલ આવ્યો અને એકદમ શરમાઈ ગયા. પછી શ્રી મહાવીર પ્રભુ પાસે જઈને “ઇરિયાવહિયા આલોચતાં “દગમટ્ટી દગમટ્ટી” એવો શબ્દ ઉચ્ચારવા લાગ્યા અને પૃથ્વીકાય અને અપકાયના જીવોને ખમાવતાં-પાપનો અતિ પશ્ચાત્તાપ થતાં ભાવનાની પરમ વિશુદ્ધિ થઈ અને કેવલજ્ઞાની થયા આયુષ્ય પૂર્ણ થયે મોક્ષમાં ગયા. ૮. નાગદત્ત :- (૧) વારાણસી નગરીમાં યજ્ઞદત્ત નામનો શેઠ રહેતો હતો, તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. તેને એક પુત્ર થયો, જેનું નામ નાગદત્ત પાડવામાં આવ્યું. તેનાં લગ્ન નાગવસુ નામની કન્યા સાથે કરવામાં આવ્યાં. એક વખત નગરનો રાજા પોતાનો ઘોડો દોડાવતો જઈ રહ્યો હતો, ત્યારે તેના એક કાનમાંથી કુંડળ નીચે પડી ગયું. તે રસ્તે થઈને નાગદત્ત નીકળ્યો, પરંતુ તેને પારકી વસ્તુ નહીં લેવાની પ્રતિજ્ઞા હતી, તેથી તેની સામે દૃષ્ટિ કર્યા વિના ચાલ્યો ગયો અને ઉપાશ્રયે જઈ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યો. આ વખતે નગરનો કોટવાળ કે જે નાગવસુને ચાહતો હતો, તે ત્યાં થઈને નીકળ્યો અને તેણે પેલું કુંડળ નાગદત્તની પાસે જોઈને મૂકી દીધું. રાજાએ જોયું તો કુંડળ મળે નહિ. પછી કોટવાલે તપાસ કરવાનો ઢોંગ કરીને જણાવ્યું કે “મહારાજ ! આપનું કુંડળ નાગદત્ત પાસેથી મળી આવ્યું છે. એટલે તેને શૂળી પર ચડાવવામાં આવ્યો, પરન્તુ સત્યના Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ પ્રભાવથી શૂળીનું સિંહાસન થઈ ગયું અને શાસનદેવીએ પ્રગટ થઈને કહ્યું કે“આ નાગદત્ત ઉત્તમ પુરુષ છે, તે પ્રાણ જાય પણ કોઈની પારકી વસ્તુને અડે નહિ. પૂર્વે ધનદત્ત શેઠે આની એકસો સોનામહોર રાખી છે અને આ વખતે કોટવાલે આના ઉપર ખોટું આળ મૂક્યું છે. આથી રાજાએ તે બન્નેને શિક્ષા કરી. અંતે નાગદત્તે દીક્ષા અંગીકાર કરી અને સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષલક્ષ્મીને વર્યા. નાગદત્ત :- (૨) લક્ષ્મીપુર નગરમાં દત્તનામનો શ્રેષ્ઠી હતો. તેને દેવદત્ત નામની સ્ત્રી હતી. તેને એક પુત્ર થયો, જેનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું. તે નાગની ક્રીડામાં અતિપ્રવીણ હતો. એક વાર તેને પ્રતિબોધ પમાડવા માટે તેનો દેવમિત્ર ગારુડીનું રૂપ લઈને તેની પાસે આવ્યો, અને તેઓ એકબીજાના સર્પોને રમાડવા લાગ્યા. ત્યારે ગારુડીને કંઈ પણ થયું નહિ, પરંતુ નાગદત્ત ગારુડીના સર્પોના દંશથી મૂર્શિત થયો; અંતે ગારુડિકે તેને જિવાડ્યો અને પોતાનો પૂર્વભવ કહી સંભળાવ્યો કે આપણે બને પૂર્વભવમાં મિત્રદેવો હતા. આથી નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે દીક્ષા અંગીકાર કરી. પછી ક્રોધ-માન-માયા-લોભરૂપી ચાર આંતર શત્રુઓને વશ કરી તે મુક્તિ પામ્યો. ૯. મેતાર્યમુનિ* :- ચાંડાલને ત્યાં જન્મ્યા હતા, પણ રાજગૃહીના એક શ્રીમંતને ત્યાં ઊછર્યા હતા. પૂર્વભવના મિત્રદેવની સહાયતાથી અદ્ભુત કાર્યો સાધતાં મહારાજા શ્રેણિકના જમાઈ થયા હતા. બાર વર્ષ સુધી લગ્નજીવન ગાળી અઠ્ઠાવીસ વર્ષની ઉમ્મરે દીક્ષા લીધી હતી. એક વખત કોઈ સોનીને ત્યાં તેઓ ગોચરીએ ગયા. સોની સોનાનાં જવલાં ઘડતો હતો, તે પડતાં મૂકી ઘરની અંદર આહાર લેવા ગયો. એવામાં ક્રૌંચ પક્ષી આવી તે * નો વવરદે પાળિયા ક્રોવ તુ પારૂ I जीविय मणपेहतं, मेयज्जरिसिं, मेयज्जरिसिं, णमंसामि ॥८७०।। णिप्केडियाणि दोण्णिवि, सीसावे ढेण जस्सै अच्छीणि જ સંગમ તો, મેયનો મંત્ર 9 II૮૭૨ા આવ. નિ. વી. પૃ. ૧૬૭. મા. Page #463 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૪૫ જવલાં ચણી ગયું. સોની બહાર આવ્યો અને જવલાં ન જોતાં મુનિ પર વહેમાયો, એટલે પૂછવા લાગ્યો કે “મહારાજ ! સોનાનાં જવલાં ક્યાં ગયાં ?' મહાત્મા મેતાર્થે વિચાર્યું કે “જો હું પક્ષીનું નામ દઈશ તો આ સોની તેને જરૂર મારી નાંખશે તેથી મૌન રહ્યા. આથી સોનીને તેમના પરનો વહેમ પાકો થયો અને તેમને મનાવવા માટે મસ્તક પર લીલા ચામડાંની વાધરી કસકસાવીને બાંધી અને તડકે ઊભા રાખ્યા. વાધરી સંકોચાતાં મગજ પર લોહીનું દબાણ વધવાથી અસહ્ય પીડા થવા લાગી, પણ તેને કર્મ ખપાવવાની ઉત્તમ તક માની તેઓ કાંઈ પણ બોલ્યા નહિ. આખરે તેમની બંને આંખો બહાર નીકળી પડી. આ અસહ્ય યાતનાને સમભાવે વેદતાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. ૧૦. સ્થૂલભદ્ર :- નંદરાજાના મંત્રી શકટાલના મોટા પુત્ર હતા. યૌવનાવસ્થામાં કોશા નામની ગણિકાના મોહમાં પડ્યા હતા. પાછળથી વૈરાગ્ય પામી આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી હતી. ભદ્રબાહુસ્વામી પાસેથી તેમને દશ પૂર્વ સુધીનું જ્ઞાન થયું હતું. એક વાર તેમણે ચિર-પરિચિત કોશા વેશ્યાને ત્યાં ગુરુની અનુમતિથી ચાતુર્માસ કર્યું હતું અને સઘળી જાતનાં પ્રલોભનોનો સામનો કરી સંયમ નિયમમાં સંપૂર્ણ સફળતા મેળવવા સાથે કોશાને પણ સંયમમાં સ્થિર કરી હતી. ગુરુએ તેમના કાર્યને “દુષ્કર, દુષ્કર', કહ્યું હતું. ૮૪ ચોવીશી સુધી તેમનું નામ ગવાશે. તેઓ કાળધર્મ પામી પહેલે દેવલોકે ગયા. ક્રમે કરી મોક્ષ પામશે. ૧૧. વજસ્વામી*:- જન્મ તુંબવન ગામમાં, પિતા ધનગિરિ, માતા + खितिवण उसभ कुसग्गं रायगिहं चंपापडलीपुत्तं । ત્રેિ સાડાને ધૂન-પદસિરિજી વરવી ય શર૭૬ વ. નિ. દિ. ૫. ૨૦૭ મા. ★ तुंबवणसंनिवेसाओ, निग्गयं पिउसगासमल्लीणं । छम्मासियं छसु, जयं माउयसमन्नियं वंदे ।। जो गुज्झएहि बालो णिमंतिओ भोयणेण वासंते । णेच्छइ विणीय विणओ तं वइ रिसिं णमंसामि ॥७६६|| I૭૬૭૭૬૮૭૬૨૭૭૦૭૭૨૭૭ર૭૭રૂ ગાવ. નિ. વી. પૃ. ૨૩૨ મા ૨૪૦. . મા. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સુનંદા. તેઓનો જન્મ થતાં પહેલાં જ પિતા ધનગિરિએ દીક્ષા લીધી હતી. ધનગિરિ મુનિ એક વાર ભિક્ષા માટે પોતાના પૂર્વગૃહે આવ્યા, ત્યારે બાળકના સતત રડવાથી કંટાળેલી માતાએ તે બાળકને મુનિ(પિતા)ને વહોરાવી દીધો! બાળકનું નામ ગુરુએ વજ પાડ્યું. થોડાં વર્ષો બાદ માતાએ બાળકને પાછો મેળવવા રાજકારે ઝઘડો કર્યો, પણ રાજાએ બાલકની ઇચ્છાનુસાર ન્યાય ચૂકવ્યો અને વજસ્વામી સાધુઓના સમૂહમાં કાયમ રહ્યા. બાલ્યવયમાં પણ તેઓએ પઠન-પાઠન કરતી આર્યાઓના મુખથી શ્રવણ કરતા પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો યાદ કરી લીધાં હતાં. તેમના સંયમથી પ્રસન્ન થયેલા મિત્રદેવો પાસેથી તેમણે આકાશગામિની વિદ્યા અને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમના વખતમાં બાર વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેમાં તેમના પાંચસો શિષ્યો ગોચરી ન મળવાના કારણે અનશન કરી કાળ કરી ગયા હતા. તેઓ આર્યસિંહગિરિના શિષ્ય હતા અને પ્રભુ મહાવીરના તેરમા પટ્ટધર હતા. દસમાં પૂર્વધર તરીકે તેઓ છેલ્લા ગણાય છે. શાસન-સેવાનાં અનેક કાર્યો કરી તેઓ અનશન-પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગે ગયા. ઇન્દ્ર આવી આ પ્રસંગ ઊજવ્યો હતો. ૧૨. નંદિષેણ :- આ નામના બે મહાપુરુષોનાં ચરિત્રો પ્રાપ્ત થાય છે. એક અભુત વૈયાવૃત્ય કરનાર નંદિષેણ કે જેને દેવ પણ ડગાવી ન શક્યો અને બીજા શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણ કે જેમણે પ્રભુ મહાવીરની દેશનાથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી હતી. ભોગેચ્છાઓને દબાવવા તેમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી, તેથી અમુક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક વખત ગોચરી-પ્રસંગે એક વેશ્યાને ત્યાં જઈ ચડ્યા અને ધર્મલાભ' કહી ઊભા રહ્યા. વેશ્યા બોલી : “હે મુનિ ! તમારા ધર્મલાભને હું શું કરું ? અહીં તો દ્રવ્ય-લાભની જરૂર છે !' એ શબ્દો સાંભળતાં જ મુનિએ એક તરણું ખેંચ્યું કે અનર્ગળ સુવર્ણની વૃષ્ટિ થઈ. એ જોઈ વેશ્યા બોલી : “હે પ્રભો ! મૂલ્ય આપી એમને એમ જવાય નહિ. મારા પર દયા કરો ! તમો જશો તો મારા મરણથી તમને સ્ત્રીહત્યા લાગશે, વગેરે.” મુનિ ધર્મ ચૂક્યા અને વેશ્યાને ત્યાં રહ્યા, પણ એ વખતે એવો અભિગ્રહ કર્યો કે રોજ દસ પુરુષોને ઉપદેશ Page #465 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સંન્ઝાય૦૪૪૭ આપી ધર્મ પમાડી, પ્રભુ પાસે મોકલવા. બાર વર્ષ તો આમ વીત્યાં, પણ આખરે એક દિવસ એવો આવ્યો કે દસમો જણ સમજયો નહિ. નંદિષેણે ઘણી મહેનત કરી પણ તે ફોગટ ગઈ. ત્યારે વેશ્યાએ મશ્કરીમાં કહ્યું કે સ્વામિ ! દસમા તમે !' અને એ જ વખતે મોહ-નિદ્રા તૂટી જતાં નંદિષેણે પુન: દીક્ષા ગ્રહણ કરી સંયમ ધર્મની આરાધના કરી મોક્ષમાં ગયા. ૧૩. સિંહગિરિ* :- પ્રભુ મહાવીરની બારમી પાટે બિરાજનાર પ્રભાવશાળી આચાર્ય હતા. શ્રીવજસ્વામીના તેઓ ગુરુ હતા. ૧૪. કૃતપુણ્યક (ક્યવના શેઠ+) - પૂર્વભવમાં મુનિને દાન દેવાથી રાજગૃહી નગરીના ધનેશ્વર નામના શેઠને ત્યાં પુત્રરૂપે અવતર્યા હતા અને અનુક્રમે શ્રેણિક રાજાનું અર્થે રાજ્ય પામ્યા હતા તથા શ્રેણીકરાજાની પુત્રી મનોરમાના સ્વામી થયા હતા. સંસારના વિવિધ ભોગો ભોગવ્યા પછી પ્રભુ મહાવીર પાસેથી પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી અને વિવિધ તપ કરીને કાળ ધર્મ પામી દેવલોક ગયા, ત્યાંથી એવી અનુક્રમે મોક્ષે જશે. આજે પણ “ક્યવન્ના શેઠું સૌભાગ્ય હજો' એવા શબ્દો નવા વર્ષના ચોપડામાં લખાય છે. ૧૫. સુકોશલ મુનિ :- ધર્મધ્યાનમાં બતાવેલી અપૂર્વ દઢતા માટે તેમનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેઓ અયોધ્યાના રાજા કીર્તિધરના પુત્ર હતા. તેમની માતાનું નામ સહદેવી હતું. પહેલાં કીર્તિધરે દીક્ષા લીધી હતી અને પછી તેમનો ઉપદેશ સાંભળીને તેમણે દીક્ષા લીધી હતી. તેમની માતા સહદેવીપતિ તથા પુત્રનો વિયોગ અસહ્ય થઈ પડતાં આર્તધ્યાન કરતાં મરણ પામીએક જંગલમાં વાઘણ થઈ હતી. એકદા બંને રાજર્ષિઓ તે જ જંગલમાં જઈ ★ अण्णया य सीहगिरि वइरस्स गणं दाउण भत्तं पच्चक्खाइउणं देवलोगं गओ । ભાવાર્થ :- કાલાંતરે શ્રી સિહગિરિ મ. શ્રી વજસ્વામિને ગચ્છ આપીને, આહાર ત્યાગ રૂપ (અનશન) પ્રત્યાખ્યાન કરીને (કાળધર્મ પામી) દેવલોકમાં ગયા. શ્રી હરિભદ્રસૂરિ મ. પ્ર. વૃ. આવ. પૃ. ૨૯૩ અ. વિભાગ. ૧ + रायगिहे नगरे पधाणस्स धणावहस्स पुत्तो भद्दाए भारियाए जातो, लागो य गब्भगते भणति-कयपुन्नो जीवो जो उववण्णो ततो से जातस्स णामं कतं कतपुण्णोत्ति ॥ -માવ. ર. વૃ. વિ. ૨ . રૂરૂ. ના જાથા. ૮૪૬. ૮૪૭, Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ચડ્યા અને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યા, ત્યારે આ વાઘણે આવીને સુકોશલ મુનિ પર હુમલો કર્યો અને તેમના શરીરને ચીરી નાખ્યું, પરંતુ તેઓ ધર્મધ્યાનમાંથી જરા પણ ચલિત ન થયા. આ પ્રકારની અડગ અને પ્રબળ ધર્મભાવના ભાવતાં તેઓ અંતકૃત્ કેવલી થયા અને મોક્ષે ગયા. ૧૬. પુંડરીક* :- પિતાએ જ્યેષ્ઠ પુત્ર પુંડરીકને રાજ્ય સોંપીને સંયમ ધારણ કર્યો, ત્યારે લઘુપુત્ર કંડરીકે તેમની સાથે દીક્ષા લીધી, પરંતુ તેનું પાલન ન થઈ શકતાં તે ચારિત્રભ્રષ્ટ થઈને ઘેર આવ્યો. પુંડરીકે જોયું કે નાના ભાઈની લાલસા રાજ્યગાદીમાં છે, એટલે તેણે કાંઈ પણ આનાકાની કર્યા વગર રાજગાદી તેને સોંપી દીધી અને પોતે દીક્ષા લઈ નિવૃત્ત થયો. કંડરીકને તે જ રાત્રે અત્યાહારથી વિષૅચિકા થઈ આવી અને અશુભ ધ્યાન પૂર્વક મરણ પામી સાતમી નરકે ગયો, પુંડરીક મુનિ ભાવ-ચારિત્ર પાળતાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ક્રમે કરીને મોક્ષમાં જશે. ૧૭. કેશી× :- શ્રીપાર્શ્વનાથ સ્વામીની પરંપરાના ગણધર હતા. પ્રદેશી જેવા નાસ્તિક રાજાને તેમણે પ્રતિબોધ પમાડ્યો હતો તથા શ્રીગૌતમસ્વામી * તાં પુંડરીપ્ તુરીય વં વયાસી ઞો ભંતે-મોળે હૈિં ? દંતા । અઠ્ઠો । તપ્ ં સે પુંડરીશ્ या कोडुंबियपुरिसे सद्दावेइ २ एव वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थं जाव रायाभिसेयं उवट्ठवेह जाव रायाभिसेएणं अभिसिंचइ । तणं से पुंडरीए सयमेव पंचमुट्ठियं लोयं करेइ सयमेव चाउज्जमां धम्मं पडिवज्जइ कंडरीयस्स संतियं आयारभंडगं गेण्हइ इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ - कप्पइ मे थेरे वंदित्ता नमंसित्ता थेराणं अंतिए चाउज्जामं धम्मं उवसंपज्जित्ताणं तओ पच्छा आहारं आहारितए तिकट्टु इमं एयारूवं अभिग्गहं अभिगिन्हित्ताणं पुंडरिगिणीओ पडिनिक्खमइ पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव थेरा भगवंतो तेणेव पहारेत्थ गमणाए । -નાયાધમ્મહાગો-સ્થૂળ વીસĒ અન્નયળ પૃ. ૨૫-૨૬. x केसीगोयमओ निच्चं तम्मि आसि समागमे । सुयसीलसमुक्करिसो, महत्थ इत्थविणिच्छओ ॥८८॥ तोसिया परिसा सव्वा, सम्मग्गं समुवट्ठिया । संथुया ते पसीयंतु, भयवं केसीगोयमे तिबेमि ॥ ८९ ॥ -શ્રીઽત્તરાધ્યયનાનિ, ત્રયાવિશ-અધ્ય. પૃ. ૨૦૨ મ. Page #467 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સઝાય ૦૪૪૯ સાથે ધર્મચર્ચા કરી હતી. આખરે તેમણે પ્રભુ મહાવીરનાં પાંચ મહાવ્રતો સ્વીકાર્યા હતાં અને સિદ્ધિપદને પામ્યા હતા. ૧૮. રાજર્ષિ કરકંડૂક :- ચંપાનગરીના રાજા દધિવાહનની રાણી પદ્માવતીના તે પુત્ર હતા. જયારે તે ગર્ભમાં હતા ત્યારે રાણીના દોહદ પૂરવા રાજા રાણી સાથે હાથી પર બેસીને ફરવા નીકળ્યા હતા. તેમાં હાથી ઉન્મત્ત, થઈ જંગલ ભણી નાસી જતાં રાજા તો જેમ તેમ કરીને ઊતરી ગયો. તે નગરમાં પાછો આવ્યો, પણ રાણી સૂચનાનુસાર ઊતરી શકી નહિ. આખરે ગાઢ જંગલમાં હાથીએ તેને છોડી દીધી. આ રાણી મહાપ્રયાસે જંગલની બહાર આવી અને સાધ્વીઓની વસતીમાં ગઈ. ત્યાં સાધ્વીઓનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાદ થોડા વખતે પુત્રનો પ્રસવ થતાં તેને મશાનમાં મૂકી દીધો. ચાંડાલે તેને ગ્રહણ કરીને ઊછેર્યો. શરીરે ખૂબ ખરજ આવતી હોવાથી તેનું નામ કરકંડૂ પડ્યું, અનુક્રમે તે કંચનપુરનો રાજા થયો અને દધિવાહનને તેની ઓળખાણ પડતાં તેણે પણ ચંપાનું રાજ્ય તેને સોંપ્યું. એક રૂપાળા અને બળવાન સાંઢ (વાછરડા) ઉપર તેને ઘણી પ્રીતિ હતી. પરંતુ સામ્રાજ્યના કાર્યમાં વ્યગ્ર રહેતા રાજા કરકંડૂ કેટલાંક વર્ષ ગોકુલ નિરીક્ષણ કરવા ન જઈ શક્યા, એક વખત તે બળવાન વાછડો યાદ આવતાં તેને વૃદ્ધાવસ્થા પામી ગયેલો જોઈને વૈરાગ્ય થયો અને પ્રત્યેક બુદ્ધ થઈ દીક્ષા લીધી. તેઓ પ્રથમ પ્રત્યેક બુદ્ધ ગણાય છે. ઉત્તમ ચારિત્ર પાળી મોલમાં ગયા. ૧૯-૨૦. હલ્લ-વિહલ્લ :- હલ્લ અને વિકલ્લ શ્રેણિકની પત્ની ચલ્લણા રાણીના પુત્રો હતા. શ્રેણિકે પોતાનો સેચનક હાથી તેમને આપ્યો * રફૂ તિરોસુ ! પંચાજોણુ મ તુમુદો છે नमी राया विदेहेसु । गांधारेसु य नग्गई ॥१॥ ભાવાર્થ - કરકંડુ કલિંગ દેશમાં થયો, દુર્મુખ પંચાલમાં, નમિરાજા વિદેહમાં અને ગાંધાર દેશમાં નગાતિ રાજા થયા. - श्रीमदुत्तराध्ययन सूत्रम् भाग द्वितीय नवममध्ययनं भाषांतर पृ. ४५६. + इओ य अण्णे दो पुत्ता । चेल्लणाए जाया-हल्लो विहल्लो य । -૩માવ. હરિ. દિ. પ. પૂ. ૬૭૨ . પ્ર.-૨-૨૯ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ હતો, તેથી કોણિકે તેમની સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં વૈશાલિપતિ ચેટક મહારાજાએ હલ્લ વિહલ્લને મદદ કરી હતી, પણ યુદ્ધ દરમિયાન સેચનક ખાઈમાં પડીને મરી જતાં તેમને વૈરાગ્ય થયો એટલે શાસન દેવતાએ હલ્લ, વિહલ્લને પ્રભુ મહાવીર પાસે મૂક્યા, પ્રભુ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા. ૨૧. સુદર્શન શેઠ :- તેમના પિતાનું નામ અદાસ હતું અને માતાનું નામ અર્હદાસી હતું. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. એકદા તેઓ પૌષધવ્રત લઈ ધ્યાનમાં ઊભા હતા, ત્યારે રાજ-રાણી અભયાની સૂચનાથી દાસી, કાઉસ્સગ ધ્યાનમાં રહેલા શેઠને રથમાં ઉપાડીને રાજમહેલમાં લાવી હતી. તેમને ચલાવવા (ચલિત કરવા) રાણી અભયાએ ઘણી ચેષ્ટઓ કરી તથા ધમકીઓ આપી પણ તે સઘળું નિષ્ફળ ગયું. શેઠ ધ્યાનમાં જ રહ્યા. છેવટે શેઠ ઉપર શીલભંગનો મિથ્યા આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે માટે રાજાએ તેમને શૂળીની શિક્ષા ફરમાવી હતી. શેઠ કાઉસ્સગ્નમાં જ રહ્યા ને તેમને શૂળીએ ચઢાવવા લઈ જવામાં આવ્યા. અહીં પતિનું મંગળ થાય ત્યાં સુધી મનોરમા શ્રાવિકા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યાં હતાં, શેઠને શુળી ઉપર ચડાવ્યા, તે શુળીને સિંહાસનના રૂપમાં શાસન દેવે ફેરવી નાખી. રાજા ચમત્કાર પામ્યો અને ક્ષમા માગી, શેઠના શિયળનો મહિમા ગવાયો. બન્નેયે મહા વ્રત લીધું અને દંપતી મોક્ષમાં ગયા. ૨૨-૨૩. શાલ-મહાશાલ*:- આ નામના બે ભાઈઓ હતા. અરસ * अण्णया य भगवं रायगिहे समोसढो, ततो भगवं निग्गतो चंपं जतो पधावितो, ताहे सालमहासाला सामि पुच्छंति-अम्हे पिट्ठिचंपं वच्चामो, जई नाम कोइ तेसिं पव्वएज्ज सम्भंत्तं वा लभेज्ज, सामी जाणइ-जहा ताणि संबुज्झिहिन्ति, ताहे तेसिं सामिणा गोतमसामी बिइज्जओ दिण्णो, सामी चंपं गतो, गोयमसामीऽवि पिठ्ठिचंपं गतो, तत्थ समवसरणं, गागलि पिठरो जसवती य निग्गयाणि, ताणि परमसंविग्गाणि, धम्मं सोऊण गागलीपुत्तं रज्जे अभिसिंचिऊण मातापितासहितो पव्वइओ, गोयमसामी ताणि घेत्तूण चंपं वच्चइ, तेसिं सालमहासालाणं चंपं वच्चंताणं हरिसो जातो-संसारातो उत्तारियाणित्ति । -બવ. હરિ. ૩. પૃ. ૨૮૬ . Page #469 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૫૧ પરસ પ્રીતિ ઘણી હતી. બન્ને ભાઈઓએ રાજ્યને તૃણવત્ ગણી ભાણેજ ગાંગલિને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત શ્રી ગૌતમ સ્વામી સાથે તેઓ ગાંગલિ ભાણેજને પ્રબોધવા પૃષ્ઠચંપાએ આવ્યા. માતા પિતા સાથે ગાંગલિ બોધ પામ્યા અને દીક્ષા લીધી. રસ્તામાં ભાવના ભાવતાં તેઓને કેવળજ્ઞાન થયું, પ્રભુ મહાવીર પાસે આવી પ્રદક્ષિણા દઈ કેવળી પ્રર્ષદામાં બેઠાં. અનુક્રમે શાલ મહાશાલ આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા. ૨૪. શાલિભદ્ર :- પૂર્વભવમાં મુનિને આપેલા ક્ષીરદાનથી રાજગૃહી નગરીના માલેતુજાર શેઠ ગોભદ્ર અને ભદ્રા શેઠાણીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થયા હતા. અતુલ સંપત્તિના તથા ઉચ્ચકુલીન ૩૨ સુંદરીઓના સ્વામી હતા. ગોભદ્ર શેઠ મહાવીર પાસે દીક્ષા લઈ, ઉત્તમ ચારિત્ર પાળી, કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા અને ત્યાંથી પ્રતિદિન પોતાના પુત્ર માટે દિવ્ય વસ્ત્ર, આભૂષણાદિ ભોગ-સામગ્રી યુક્ત ૯૯ પેટીઓ દ૨૨ોજ પૂરી પાડવા લાગ્યા. એક વખત શ્રેણિક મહારાજ તેમની સ્વર્ગીય ઋદ્ધિ જોવા આવ્યા, તેથી પોતાને માથે સ્વામી છે, એવું જાણીને શાલિભદ્ર શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી પાસે જઈ ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ઇચ્છાથી દરરોજ એક સ્ત્રીને (પોતાની એક પત્નીનો ત્યાગ) કરવા લાગ્યા. અને તે જ શહે૨માં તેમના બનેવી ધન્યશેઠ રહેતા હતા. તેમને આઠ સ્ત્રીઓ હતી. તેમાં એક શાલિભદ્રના બહેન હતા. ધન્ય શેઠે તેની આંખમાં આંસુનું કારણ પૂછતાં તેણીએ ધન્નાજીને કહ્યું કે દીક્ષા લેવાની ઇચ્છાવાળા મારાભાઈ શાલિભદ્રજી દરરોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે, ત્યારે ધન્નાજીએ તેણીને કહ્યું કે “તારો ભાઈ કાયર છે.” ત્યારે પત્નીએ ધન્નાજીએ તેણીને કહ્યું - ‘કહેવું સહેલું છે, કરવું કઠિન છે.' ત્યારે ધન્નાજીએ તેણીને કહ્યું- ‘આ કરી બતાવ્યું’ કહીને દીક્ષા લેવા નીકળ્યા અને તેમની આઠે સ્ત્રીઓએ પણ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. ધન્નાજીએ શાલિભદ્રજી પાસે આવીને કહ્યું કે ‘આમ કાયરની માફક એક એક સ્ત્રીનો શું ત્યાગ કરે છે ? મેં તો એકીસાથે આઠેય પત્નીને તજી દીધી છે.' તેવામાં મહાવીરદેવ નગરમાં સમોસર્યા. ત્યાં જઈ બન્ને Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (શાલિભદ્ર અને ધન્નાજી)એ દીક્ષા લીધી. અનુક્રમે પ્રભુની આજ્ઞા લઈ. વૈભારગિરિ ઉપર અનશન લઈ કાઉસ્સગ્ગ ધ્યાને કાળધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ભદ્ર માતાએ પણ દીક્ષા લીધીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવી અનુક્રમે મોક્ષમાં જશે. રપ. ભદ્રબાહુસ્વામી :- તેઓ ચૌદ પૂર્વના જાણકાર હતા. અને આવશ્યક વગેરે દશ સૂત્રો પર નિયુક્તિ રચેલી છે. તેમણે શ્રી સ્થૂલભદ્રને અર્થથી દશપૂર્વક અને સંઘની વિજ્ઞપ્તિથી ૧૧ થી ૧૪ પૂર્વોનું જ્ઞાન સૂત્રથી આપ્યું હતું. અને જ્યારે વરાહમિહિરે વ્યંતર થઈ શ્રી સંઘને કષ્ટ દેવા માંડ્યું ત્યારે સંઘની શાન્તિ માટે “ઉવસ્સગ્ગહર સ્તોત્રની રચના કરી. જેથી વ્યંતરના ઉપસર્ગનું નિવારણ થયું. ૨૬. દર્શાણભદ્ર રાજા - દશાર્ણપુરનો રાજા હતો. તેને નિત્ય ત્રિકાળ જિનપૂજાનો નિયમ હતો. એક વખત અભિમાનપૂર્વક અપૂર્વ સમૃદ્ધિથી વીરપ્રભુને વંદન કરવા જતાં ઇંદ્રની સમૃદ્ધિ જોઈને તેના ગર્વનું ખંડન થયું ત્યારે ઈન્દ્રથી ચડિયાતા થવા પોતે પ્રભુ પાસે દીક્ષા લીધી, ઇન્દ્ર હાર્યા, વંદન કરીને સ્વસ્થાને ગયા. દશાર્ણભદ્રમુનિ કર્મક્ષય કરી મોક્ષમાં ગયા. * दसण्णपुरे णगरे दसण्णभद्दो राया, तस्य पंच देवीसयाणि ओरोहो, एवं सो रूवेण जोव्वणेण बलेण य वाहणेण य पडिबद्धो एरिसं णस्थित्ति अण्णस्स चितेइ, सामी समोसरिओ दसण्णकूडे पव्वते । ताहे सो चितेइ-तहा कल्लं वंदामि जहा ण केणइ अण्णेण वंदियपुव्वो, तं च अब्भत्थियं सक्को पाउण चितेइ-वराओ अप्पाणयं ण याणति, तओ राया महया समुदएण णिग्गओ वंदिउं सव्विड्डिए, सक्को य देवण्या एरावणं विलग्गो, तस्स अट्ठमुहे विउव्वइ, मुहे अट्ट अट्ठ दंते विउव्वेइ, दंते अट्ठ अट्ठपुक्खरणि ओ विउव्वेइ एक्केक्काए पुक्करणीए अट्ठ पउमे विउव्वेइ, पउमे अट्ठ अट्ठ पत्ते विउव्वेइ, पत्ते अट्ठ वत्तीस बद्धाणि दिव्वाणि णाडगाणि विउव्वइ, एवं सो सव्विवीए उबगिज्जमाणो आगओ, तओ एरावणं विलग्गो चेव तिक्खुत्तो आदाहिणं पयाहिणं सामि करेइ, ताहे सो हत्थी अग्गपादेहि भूमीए ठिओ, ताहे तस्स हथिस्स दसण्णकूडे पव्वते देवतापासाएण अग्गपायाणि उट्ठताणि, तओ से णामं कतं गयग्गपादगोत्ति, ताहे सो दसण्णभद्दो चिंतेइएरिसा कओ अम्हाणं इड्डित्ति ? अहो कएल्लओऽणेण धम्मो अहमवि करेमि, ताहे सो सव्वं छड्डेऊण पव्बइओ । –આવ. હરિ ગૃ. વિ. ૨ પૃ. ૩૧૨ એ. . Page #471 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સઝાય૦૪૫૩ ૨૭. પ્રસન્નચંદ્ર રાજર્ષિ :- તેમના પિતાનું નામ સોમચંદ્ર હતું અને માતાનું નામ ધારિણી હતું. પોતાના બાલ કુંવરને ગાદી આપી દીક્ષા લીધી હતી. એક વખત રાજગૃહીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરતા હતા, તે વખતે તેમણે સાંભળ્યું કે-ચંપાનગરીનો દધિવાહન રાજા તેની નગરીનો ઘેરો નાંખીને પડ્યો છે અને પોતાનો પુત્ર જે હજુ બાળક છે, તેને મારીને રાજ્ય લઈ લેશે.' આથી રાજ્ય તથા કુમાર પ્રત્યે મોહ ઉત્પન્ન થતાં અને તેમની રક્ષાનો વિચાર કરતાં કરતાં માનસિક યુદ્ધ ખેલતાં થોડીવારમાં તેમણે સાતમી નરકને યોગ્ય કર્મો એકઠાં કર્યા હતાં, લડાઈનાં બધાં સાધનો ખૂટી ગયાં એમ ધારી માથેથી લોખંડી ટોપ ઉપાડીને શત્રુ ઉપર ફેંકવાના વિચારોથી માથા ઉપર હાથ મૂકતાં પોતે મુનિ છે, એમ ખ્યાલ આવતાં શુભ ધ્યાનમાં ચડતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રાંતે આયુષ્ય ક્ષયે મોક્ષમાં ગયા. ૨૮. શ્રીયશોભદ્રસૂરિ :- શ્રીશઠંભવસૂરિના શિષ્ય અને ભદ્રબાહુસ્વામીના ગુરુ હતા. તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. અને ચારિત્રનું સમ્યમ્ આરાધન કરીને શ્રી ભદ્રબાહુસ્વામીને આચાર્યપદ તથા સંઘનો ભાર સોંપીને શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી કાળધર્મ પામી સ્વર્ગે ગયા. ૨૯. શ્રીજંબૂસ્વામી :- અખંડ બાલબ્રહ્મચારી અને અતુલ વૈભવત્યાગી. નિઃસ્પૃહ અને વૈરાગ્ય-વાસિત હોવા છતાં માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓને પરણ્યા, પણ પહેલી જ રાત્રે તેમને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડ્યો. એ વખતે પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલો પ્રભવ નામનો ચોરોનો સ્વામી પણ એમના ઉપદેશથી પીગળી ગયો. બીજા દિવસે બધાએ સાથે મળીને શ્રીસુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ આ અવસર્પિણી કાળના આ ભરત ક્ષેત્રના છેલ્લા કેવલી ગણાય છે. શ્રીસુધર્માસ્વામી પછી જૈનશાસનનો ભાર તેમણે વહન કર્યો હતો. શ્રીસુધર્માસ્વામીએ આગમોની ગૂંથણી તેમને ઉદ્દેશીને કરેલી છે. એ જંબૂસ્વામીના મોક્ષગમન પછી દસ પદાર્થોનો (વસ્તુ) આ ભરત ક્ષેત્રમાંથી વિચ્છેદ થયા છે. भरहो पसन्नचंदो सभित बाहिरं उदाहरणं । રોલુપુત્તિમુખરં ન તેર વર્બ્સ મ in૨૨૧૦ -આવ. હરિ પૃ. ૫૨૨ મા. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૩૦. કુમાર વંકચૂલ :- વિરાટ દેશનો રાજકુમાર. તેને નાનપણથી જુગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડ્યાં. પિતાએ કંટાળીને દેશવટો આપ્યો. પોતાની પત્ની (તથા એક બહેન) સાથે જંગલમાં રહેવા લાગ્યો. આખરે ત્યાં પલ્લીપતિ થયો. એક વાર તેની પલ્લીમાં શ્રી જ્ઞાનતુંગસૂરિએ ચાતુર્માસ કર્યું. અને ત્યાંનાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ધર્મોપદેશ ન આપવાની શરતે આચાર્ય મહારાજને વંકચૂલે વસતિ (સ્થાન) આપી ચોમાસું પૂર્ણ થતાં આચાર્ય મહારાજે વિહાર કર્યો, વંકચૂલની સરહદ ઓળંગીને વોળાવા આવેલ વંકચૂલને આચાર્ય મહારાજે ઉપદેશ દ્વારા ચાર નિયમ આપ્યા. (૧) અજાણ્યાં ફળ ખાવાં નહિ. (૨) પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું, (૩) રાજાની પટ્ટરાણી સાથે સાંસારિક ભોગો ભોગવવા નહિ તથા (૪) કાગડાનું માંસ ખાવું નહિ, એ ચાર નિયમો ગ્રહણ કર્યા અને વિંકચૂલે કસોટીમાં પણ આખર (છેવટ) સુધી તેનું દઢતા-પૂર્વક પાલન કર્યું, તેથી મરીને બારમા દેવલોકે ઉત્પન્ન થયો. - ૩૧. ગજસુકુમાલ* :- વસુદેવ પિતા અને માતા દેવકી તેમના સાત પુત્રોમાંથી છ પુત્રો કંસે માગ્યા. દેવના પ્રભાવે નાગશેઠને ત્યાં મોટા થયા. સુલસાએ દેવકીના એ છયે પુત્રોને ૩૨, ૩૨, સ્ત્રીઓ પરણાવી. વૈરાગ્ય પામી શ્રી નેમિનાથ પ્રભુ પાસે છ ભાઈઓએ દીક્ષા લીધી. ચરમ શરીરી તેઓ શ્રી દ્વાદશાંગીના ધારક થયા. એક દિવસ માતા દેવકીજીએ પુત્ર કૃષ્ણને બોલાવીને જાતે પુત્ર પાલન કરવાની ઈચ્છા જણાવી. શ્રીકૃષ્ણ હરિણગમેષી દેવને આરાધી પોતાને ભાઈ થવા વિશે પુછ્યું. દેવે કહ્યું તમારે એક પુણ્યવાન ભાઈ થશે પરંતુ તે યુવાવસ્થામાં જ દીક્ષા દેશે. એ પ્રમાણે મહર્તિક કોઈ દેવ શુભ સ્વપ્ન સૂચિત દેવકીજીની કુક્ષિમાં અવતર્યો. તેનો જન્મ થયા બાદ તેનું (શ્રુકૃષ્ણના લઘુબંધુનું) નામ “ગજસુકુમાર' પાડ્યું. * तए णं सा देवती देवी अनदा कदाई तंसि तारिसगंसि जाव सीहं सुमिणे पासेत्ता पडिबुद्धा जाव पाढया हट्ठहियया परिवहति तते णं सा देवती देवी नवण्हं मासाणं जासुमणारत्त बंधुजीवतलक्खारससरस पारिजातकतरुण दिवाकर समप्पभं सव्वनयणकंत सुकुमालं जाव सुरूवं गततालुयसमाणं दारयं पयाया जम्मणं जहा मेहकुमारे जावं जम्हा णं अम्हं इमे दारते गततालुसमाणे तं होउ णं अम्हं एतस्स दारगस्स नामधेज्जे गयसुकुमाले । -અન્તદશાઃ ૩ વર્ષ પૃ. ૮ મા. Page #473 -------------------------------------------------------------------------- ________________ ભરફેસર-બાહુબલી-સઝાય ૦ ૪૫૫ બાલ્યવયે વૈરાગ્ય પામ્યા. માતા-પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે લગ્ન કર્યા, પણ તેમણે તરત જ સંસાર છોડી શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને તેમની રજા લઈ સ્મશાનમાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં ઊભા રહ્યાં. એવામાં તેમનો સસરો સોમશર્મા બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો. તે મુનિવેશમાં ધ્યાન ધરી રહેલા ગજસુકુમાલને જોઈને ખૂબ ગુસ્સે થયો અને પોતાની પુત્રીનો ભવ બગાડ્યો એમ વિચારીને કાયોત્સર્ગ ધ્યાને રહેલા મુનિને શિક્ષા કરવાના નિર્ણય પર આવ્યો. એટલે પાસે જ ચિતા સળગતી હતી, તેમાંથી ધગધગતા અંગારા કાઢી, મુનિના મસ્તકે મૂક્યા. ગજસુકુમાલ તેનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. ઊલટું, મનને ધ્યાનમાં વધારે દઢ કર્યું. એમ કરતાં તેઓ અંતકૃત કેવલી થયા અને મોક્ષે ગયા. उ२. सतिसुमार* :- अवन्ति-सुमार. तेना पितान नाम मद्र અને માતાનું નામ ભદ્રા હતું. તેઓ ઉજ્જયની નગરીના રહેવાસી હતા અને બત્રીસ સ્ત્રીઓને પરણ્યા હતા. * सुहत्थीवि उज्जेणि जियपडिमं वंद्या गया, उज्जाणे ठिया, भणिया य साहुणो-वसहिं मग्गहत्ति, तत्थ ऐगो संधाडगो सुभद्दाए सिट्ठिभज्जाएधरं भिक्खस्स अइगओ पुच्छिया ताएकओ भगवंतो? तेहि भणियं-सुहत्थिस्स, वसहि मग्गामो, जाणसालाउ दरिसियाउ, तत्थ ठिया, अन्नया पऔसकाले आयरिया नलिणिगुम्मं अज्झयणं परियटुंति, तीसे पुत्तो अवंतिसुकुमालो सत्ततले पासाए बत्तीसाहिं भज्जाहि समं उवललइ, तेण सुत्तविबुद्धेण सूर्य, न एयं नाडगंति भूमिओ भूमियं सुणंतो उदिण्णो, बाहिनिग्गओ, कत्थ एरिसंति जाई सरिया, तेसि मूलं गओ, साहइअहं अवंतिसुकुमालोत्ति नलिणिगुम्मे देवो आसि, तस्स उस्सुग्गो पव्वयामि, असमत्थो य अहं सामनपरियागं पालेउं इंगिणिं साहेमि तेवि मोयावित्ता, तेणं पुच्छियत्ति, नेच्छति, सयमेव लोयं करेंति, मा सयंगिहीयलिंगो हवउत्ति लिंगं दिण्णं, मसाणे कंथरे कुंडगं तत्थ भत्तं पच्चक्खायं सुकुमालएहिं पाएहिं लोहियगंधेण सिवाए सपोल्लियाए आगमणं, सिवा एगं पायं खायइ, एगं चिल्लगाणि, पढमे जामे जण्णुयाणि बीए ऊरू तइए पोट्ट कालगओ, गंधोदगपप्फवासं, आयरियाणं आलोयणा, भज्जाणं परंपरं पुच्छा, आयरिएहिं कहियं सव्विड्डीए सुण्हाहि समं गया मसाणं, पव्वइयाओ य, एगा गुठ्विणी नियत्ता, तेसिं पुत्तो तत्थ देवकुलं करेइ, तं इयाणि महा कालं जायं । -आव. हारि. १. पृ. ६७०, अ. आ. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ એકદા શ્રીજીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે આર્ય સુહસ્તિસૂરિ પધાર્યા. તેમની પાસે “નલિની ગુલ્મ અધ્યયન સાંભળતાં અવંતિસુકમાલને જાતિસ્મરણ-જ્ઞાન ઉત્પન્ન થયું અને સઘળો વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને મશાન ભૂમિમાં કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. પાછલા ભવની સ્ત્રી મરીને શિયાલણી થઈ હતી તે ત્યાં આવી મુનિ ઉપર ક્રોધ કરીને બચકાં ભરવા લાગી અને તેમનાં શરીરને કરડી ખાધું પણ શ્રી અવંતિસુકુમાલ ધ્યાનથી જરા પણ ડગ્યા નહીં. શુભ ધ્યાનમાં કાળધર્મ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. તેમના મૃત્યુ સ્થળે તેમના માતા-પિતાએ અને પુત્રે “શ્રી નલિની ગુલ્મ વિમાનના આકારવાળું (મહાકાળ) જૈન પ્રાસાદ બંધાવી તેમાં શ્રી અવંતીસુકુમાર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી જે “અવંતી-પાર્શ્વનાથ' નામથી ઓળખાય છે. અને તેમની સ્ત્રીઓએ પણ દીક્ષા અંગીકાર કરી સંયમધર્મની આરાધના કરી, આત્મકલ્યાણ સાધ્યું. ૩૩. ધન્યકુમાર :- તેમના પિતાનું નામ ધનસાર અને માતાનું નામ શીલવતી હતું. તેઓ પોતાના બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન કરી શક્યા હતા. તેમણે એક સાથે આઠ સ્ત્રીઓનો ત્યાગ કરી, પોતાના સાળા શાલિભદ્ર સાથે દીક્ષા લીધી હતી અને ઉગ્ર તપશ્ચર્યા કરી વૈભારગિરિ ઉપર અનશન કરી, કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૩૪. ઇલાચીપુત્ર* - શ્રેષ્ઠિપુત્ર હોવા છતાં અનેક કળાઓ તથા શાસ્ત્રોનો અભ્યાસ કરી યૌવન પામીને પણ તેનું મન સ્ત્રીથી વિરક્ત હતું. છતાં તેના મૂર્ખ પિતાએ અર્થ અને કામમાં કુશળ કરવા માટે હલકા મિત્રોની સોબત કરાવી હતી. જેથી એકવાર લેખીકાર નટની પુત્રીને નાચતી જોઈ તેના ★ चउत्थिाए वाराए भणिओ-पुणो करेहि, रंगो विरत्तो, ताहे सो ईलापुत्रो वंसग्गे ठिओ चितेइ-घिरत्थु भोगाणं, एस राया एत्तियाहिं ण तित्तो, एताए रंगोवजीवियाए लग्गिउं मग्गइ, एताए कारणा ममं मारेउमिच्छइ, सो य तत्थ ठियओ एगस्थ सेठुिधरे साहुणो पडिलाभिज्जमाणे पासति सव्वालंकाराहि इत्थयाहिं, साहूय विरत्तत्तेण पलोयमाणे पेच्छति, ताहे भणइ 'अहो धन्या निःस्पृहा विषयेषु' अहं सेट्ठिसुओ एत्थंपि एस अवत्थो, तत्थेव विरागं गयस्स केवलणाणं उपण्णं ताएऽवि चेडीए विरागो विभासा, अग्गमहिसीएऽवि, रण्णोऽवि पुणरावत्ती जाया विरागो विभासा, एवं ते चत्तारिऽवि केवली जाया, सिद्धा य। - વ. શારિ. પૃ. પૃ. ૩૬૦ મા Page #475 -------------------------------------------------------------------------- ________________ ભરોસર-બાહુબલી-સઝાય ૦૪૫૭ ઉપર ઈલાચીપુત્રને મોહ ઉત્પન્ન થયો. અને તે નટ પુત્રીને પરણવા માટે લેખીકાર નટની ઇચ્છાનુસાર તેઓ નટ બન્યા હતા. ત્યારે ઈલાચીપુત્રના પિતા વિચારમાં પડ્યા, ખરેખર મેં હલકા લોકોની સોબત ચાલીપુત્રને કરાવી તેનું આ ફળ મળ્યું. એકવાર અદ્દભુત નટકલાથી રાજાને રીઝવવા તેઓ બેન્નાતટ નગદરે ગયાં. ત્યાં વાંસ અને દોરડા પર ચડી અભુત ખેલો કરવા લાગ્યા, પણ નટપુત્રીને જોઈ મોહિત થયેલો મહીપાળ રાજા રીઝયો નહીં, અને દાન આપ્યું નહીં. આ જોઈ ઇચાલીપુત્રે રાજાની મનોદશા જાણી લીધી અને તેથી (મહાપાળ રાજાને જોઈને) ચાલીપુત્રને પરસ્ત્રી લંપટતા ઉપર કંટાળો આવ્યો. એવામાં દૂર એક મુનિને જોયા. તેમણે એક રૂપવતી સ્ત્રી ભિક્ષા આપી રહી હતી, પણ મુનિ ઊંચી નજરે જોતા પણ ન હતા, એ જોઈને ઈલાચીપુત્રને વૈરાગ્ય થયો અને ભાવના ભાવતાં ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ આવીને મહિમા કર્યો અને કેવળી ભગવંતને દેશના આપી, એ ઉપદેશ સાંભળી મહીપાળ રાજા અને રાણી, તથા નટપુત્રી વગેરે ધર્મ પામ્યા અને સૌ શુભ ધ્યાનથીકેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ૩૫. ચિલાતી-પુત્ર*- ચિલાતી નામની દાસીનો પુત્ર. પ્રથમ એક શેઠને ત્યાં નોકરી કરતો હતો, પણ શેઠે તેનાં અપલક્ષણ જોઈ તેને કાઢી મૂક્યો. એટલે જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. તેને શેઠની સુષમા નામની પુત્રી પર મોહ હતો; તેથી એક વાર શેઠને ઘેર ધાડ પાડી અને પુત્રીને ઉપાડીને ભાગ્યો. બીજા ચોરોએ બીજી માલમતા લૂંટી. પછી કોલાહલ ★ जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समरूढो । उवसम विवेय संवर चिलायपुत्तं णमसामि ॥८७२॥ अहिसरिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । खायंति उत्तमंगं तं दुक्करकारयं वंदे ॥८७३ धीरो चिलायपुत्तो मूयइंगलियाहिं चालिणिव्व कओ । सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तमं अटुं ।।८७४॥ अड्डाइज्जेहिं राइदिएहिं पत्तं चिलाइपुत्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ॥८७५।। માવે. હરિ. . વિ. ૨ પૃ. ૩૭૬ ના. રૂ૭૨ મ. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ થતાં રાજ્યના સિપાઈઓ આવી પહોંચ્યાં. તેમને સાથે લઈને શેઠ તથા તેના પાંચ પુત્રો પાછળ પડ્યા. બીજા ચોરો માલમતા રસ્તામાં મૂકી ભાગી ગયા. તે લઈને રાજના સિપાઈઓ પાછા ફર્યા, પણ ચિલાતીએ સુષમાને છોડી નહિ. તે જંગલમાં ભરાઈ ગયો. શેઠે પોતાના પુત્રો સાથે તેનો પીછો બરાબર પકડ્યો હતો અને તે નજીક આવી પહોંચ્યા હતા; એ જોઈને ચિલાતીએ સુષમાનું મસ્તક કાપી લીધું અને ધડને ત્યાં જ પડ્યું રહેવા દીધું. શેઠ એ જોઈ રુદન કરતાં પાછા ફર્યા. ઘેર આવી વૈરાગ્યથી પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી દીક્ષા લીધી. અને ચિલાતીપુત્ર હવે જંગલમાં ચાલવા લાગ્યો, ત્યાં એક મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા. તે મુનિને ચિલાતીપુત્રે કહ્યું કે “ધર્મ કહો, નહીંતર આ પ્રમાણે તમારું માથું કાપી નાંખીશ.” તે મુનિએ ચિલાતીપુત્રને ત્રણ પદ અપ્યાં. “ઉપશમ, વિવેક અને સંવર’ એમ કહીને તે ચારણમુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. આ ત્રણ પદોનો અર્થ વિચારતાં ચિલાતીપુત્ર ત્યાં જ ઊભા રહ્યા અને શુભ ધ્યાનમાં મગ્ન થયા. તેમનું શરીર લોહીથી ખરડાયેલું હતું, તેની વાસથી કીડીઓ આવી પહોંચી અને તેને ચકટા મારવા લાગી, પણ તે ધ્યાનથી ડગ્યા નહિ. અઢી દિવસમાં તો તેમનું શરીર ચાળણી જેવું થઈ ગયું, પણ તે બધું દુઃખ સમભાવે સહન કરી લીધું ! અને મૃત્યુ પામી સ્વર્ગે ગયા. ૩૬. યુગબાહુ મુનિ - પાટલીપુત્ર નામના નગરમાં વિક્રમબાહુ નામનો રાજા હતો. તેને મદનરેખા નામે રાણી હતી. મોટી વયે તેમને પુત્ર થયો. તેમનું નામ યુગબાહુ પાડ્યું. તેમણે શારદાદેવી તથા વિદ્યાધરોની સહાયતાથી અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પોતાના ચાર પ્રશ્નોના જવાબ આપે તેને પરણવાની એવી પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. તે અનંગ સુંદરી નામે અત્યંત રૂપવતી રમણી સાથે ચાર પ્રશ્નોના જવાબ આપીને યુગબાહુએ લગ્ન કર્યા. અનુક્રમે રત્નબાહુ પુત્રને રાજ્ય સોંપીને અને જ્ઞાનપંચમીનું વિધિસર આરાધન કરીને શ્રીવિક્રમબાહુ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા કરી, કર્મ ખપાવી, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તથા ભવ્યજીવોને બોધ આપી મોક્ષમાં ગયા. Page #477 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૫૯ ૩૭-૩૮. *આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તીસૂરિ :- બંને શ્રીસ્થૂલભદ્રજીના દશપૂર્વી શિષ્યો હતા. આ વખતમાં જિનકલ્પનો વિચ્છેદ હતો, છતાં આર્ય મહાગિરિ ગચ્છમાં રહીને જિનકલ્પની તુલના કરતા હતા. જિનકલ્પ જેવી આખી જીવન ચર્યા તથા જરા પણ દાક્ષિણ્યતા રાખ્યા વિના કડકમાં કડક રીતે શાસ્ત્ર નિયમો સમજાવીને શાસનની રીતભાત અને શૈલીનું રક્ષણ કરનારએ મહાપુરુષ હતા. આર્ય સુહસ્તિસૂરિએ આગળ જતાં અવંતિપતિ સંપ્રતિ રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો. તે રાજાએ જિનેશ્વરદેવનાં અનેક મંદિરો બનાવીને તથા અનાર્ય દેશમાં પણ સાધુઓને વિહાર કરવાની સરળતા કરી આપીને જૈનધર્મની ઘણી પ્રભાવના કરી હતી અને જૈનશાસનનો પ્રભાવ એમના સમયમાં ઘણો વિસ્તાર પામ્યો હતો. શ્રી આર્ય મહિંગિર ગજપદ તીર્થે ‘અનશન' કરી સ્વર્ગમાં ગયા, ત્યાંથી અનુક્રમે મોક્ષમાં જશે. તથા આર્ય સુહસ્તિ મહારાજ કેટલોક વખત ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા વિચર્યા અને કાળધર્મ પામી એ પણ સ્વર્ગમાં ગયા, ત્યાંથી અનુક્રમે મોક્ષમાં જશે. ૩૯. આર્યરક્ષિતસૂરિ :- વિદ્વાન બ્રાહ્મણ હતા. પાટિલપુત્રથી વિશેષ અભ્યાસ કરીને પાછાં આવતાં દશપુરના રાજાએ હાથી ઉપર બેસાડી નગરપ્રવેશ મહોત્સવ કર્યો અને ઘણું ધન આપ્યું પણ જૈનધર્મ પાળનારી માતાએ અધ્યયનથી (કુવિદ્યાથી) ખુશ ન થઈ તેણે પુત્રને કહ્યું કે ‘દૃષ્ટિવાદ વિના બીજા' હિંસા પ્રતિપાદક શાસ્ત્રો નરકમાં લઈ જનારાં છે. માતાનાં આ વચનથી આર્યરક્ષિત જ્યાં ઇક્ષુવનમાં શ્રી તોસલિપુત્ર આચાર્ય મહારાજ બિરાજતા હતા ત્યાં તેમની વસતિમાં આવ્યા. ત્યાં ગુરુ મહારાજ શિષ્યોને માલવકી પ્રમુખ શીખવતાં સાંભળ્યા, પોતે (આર્યરક્ષિત) જૈન મુનિ પાસે જવાનો વિધિ જાણતા ન હોવાથી ઢઠુર નામે શ્રાવકની સાથે નિસીહિ કહી વિધિપૂર્વક વંદન કર્યું, પરંતુ ‘ગુરુવંદન બાદ નાના શ્રાવકે મોટા શ્રાવકને પ્રણામ કરવો જોઈએ એ વિધિ તેમના ધ્યાનમાં ન હોવાથી તેમણે તે ઢ૪૨ ★ पाडलिपुत्त महागिरि अज्जसुहत्थी य सेट्ठि वसुश्रूती । वइदिस उज्जेणीए जियपडिमा एलकच्छं च ॥१२८३ ॥ આવ. હાર્દિ પૃ. ૬૬૮ ૬. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શ્રાવકને તે પ્રમાણે પ્રણામ કર્યા નહીં. તેથી “આચાર્ય તોસલિપુત્ર મહારાજ સમજી ગયા કે “આ યુવાન નવા આગંતુક છે' તેથી ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો કે શ્રાવક તારો ગુરુ કોણ છે? ત્યારે શ્રી આર્યરક્ષિતજી જવાબ આપે છે કે હે પ્રભો ! આ ઠઠ્ઠર શ્રાવક મારા ગુરુ છે. ક્યાંથી આવો છો ? દશપુરમાંથી માતાની ઈચ્છાને માન આપી આપની પાસે “દષ્ટિવાદ ભણવા આવ્યો છું.” ત્યારે ગુરુએ કહ્યું કે “દીક્ષા લીધા પછી દષ્ટિવાદ ભણી શકાય” ત્યારે શ્રી આર્યરક્ષિતે કહ્યું આપો દીક્ષા, તેથી શ્રી તોસલિપુત્ર આચાર્ય મહારાજે આર્યરક્ષિતને જૈન દીક્ષા આપી. તેમની પાસે આર્યરક્ષિતે જેટલો દૃષ્ટિવાદ હતો તેટલો ધારી લીધો, પછી શ્રીવજસ્વામી પાસે ભણવા માટે શ્રી આર્યરક્ષિત ગયા અને સાડા નવ પૂર્વનો અભ્યાસ કર્યો. જૈનશ્રુતજ્ઞાનના (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણ કરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ, એવા ચાર વિભાગો તેમના દ્વારા થયેલા છે. શ્રીવજસ્વામી મહારાજે તેમને આચાર્ય પદ આપ્યું અને ત્યાંથી દશપુર આવ્યા તેમનો ઉપદેશ સાંભળી તે દશપુરનો રાજા જૈન થયો. અને માતા બહેન તથા પિતા સોમદેવે વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. ત્યાંથી આચાર્ય મહારાજ પાટલિપુત્ર ગયા અને ત્યાંના ચંદ્ર રાજાને ફરી જૈનધર્મી બનાવ્યો, અને આયુષ્ય પૂર્ણ થયે સ્વર્ગમાં ગયા. ૪૦. ઉદાયન રાજર્ષિ :- શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા, ત્યાં દેશના સાંભળવા આવેલ અભયકુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈને તેમને વિશે (એ રાજર્ષિ ઉદાયન વિશે) પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે મુનીશ્વર વીતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી છે, અને એ છેલ્લા રાજર્ષિ છે. તેમણે એક વખત એવો મનોરથ કર્યો કે “જો પ્રભુ પધારે તો તુરત દીક્ષા લઉં'. તેવામાં પ્રભુ સવારમાં જ સમોસર્યા અને દેશના સાંભળી દીક્ષા લીધી. એ સાંભળી અભયકુમારે રાજર્ષિને વંદન કર્યું. એ મુનીશ્વર વિહાર કરતાં અનુક્રમે તે જ વિતભય નગરમાં રોગશાંતિ માટે ભાણેજના શહેરમાં આવ્યા, ભાણેજે ભક્તિ કરી પણ “પાછું રાજ્ય લેવાની ઈચ્છાથી આવ્યા છે' એમ પ્રધાનોના સમજાવવાથી તેણે દહીમાં વિષ આપ્યું. દેવે બેવાર તે સંહરી લીધું. અને દહીં ખાવાની ના પાડી. છતાં રોગના ઉપદ્રવને લીધે દહીં છોડી શક્યા નહીં, એક Page #479 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૬૧ વખત દેવથી ગફલતથી ભાવિભાવને લીધે વિષ ચડ્યું પરંતુ તે વિષ ખાસ અસર ન કરી શક્યું. અને એ ઉદાયન રાજર્ષિ ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી, આયુષ્ય સમાપ્ત થયે મોક્ષમાં ગયા. ૪૧. મનક ઃ- શ્રીશયંભવસૂરિના પુત્ર અને શિષ્ય. તેમનું આયુષ્ય અલ્પ હતું, તેથી સાધુ-ધર્મનું જલદી જ્ઞાન કરાવવા માટે સૂરિજીએ સિદ્ધાંતોમાંથી ઉદ્ધરીને શ્રીદશવૈકાલિક નામનું સૂત્ર બનાવ્યું, જે આજે પણ સુપ્રસિદ્ધ છે. એ સૂત્રનો અભ્યાસ કરી છ માસ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગયા. ૪૨. કાલકાચાર્ય :- (૧) તુરમિણી નગરીમાં કાલક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની બહેનું નામ ભદ્રા હતું અને ભદ્રાને એક પુત્ર હતો, તેનું નામ દત્ત હતું. કાલકે દીક્ષા લીધી. દત્ત મહાઉદ્ધત હતો અને સાતે વ્યસનમાં પારંગત હતો. અનુક્રમે જિતશત્રુ રાજા પાસેથી તેણે રાજ્ય પડાવી લીધું અને તેનો માલિક થઈ બેઠો. પછી તેણે યજ્ઞ શરૂ કર્યો, જેમાં અનેક જીવોનો સંહાર થવા લાગ્યો. એકદા કાલકાચાર્ય (સંસારી અવસ્થાના તેના મામા) ફરતા ફરતા ત્યાં આવ્યા અને દત્તે તેમને યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે કાલકાચાર્યે કહ્યું કે ‘આવા હિંસામય યજ્ઞ કરવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે'. દત્તે તેનું પ્રમાણ માગ્યું, ત્યારે આચાર્યે જણાવ્યું કે ‘આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે, એ તેનું પ્રમાણ છે.’ આચાર્યની આ વાણી સાચી પડી, અને મરીને તે સાતમી નરકે ગયો. જિતશત્રુ રાજા ફરી ગાદીએ આવ્યો અને તેણે કાલકાચાર્યના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કર્યો. (૨) કાલકાચાર્ય-તેમના પિતાનું નામ પ્રજાપાળ હતું અને તે શ્રીપુરના રાજા હતા. તેમના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી તેઓ ભરૂચમાં ચોમાસું રહ્યા હતા. પરન્તુ પૂર્વભવના વેરી ગંગાધર પુરોહિતે રાજાના કાન ભંભેર્યા અને યુક્તિથી તેમને ચોમાસામાં અન્ય સ્થળે કાઢ્યા, એટલે તેઓ ત્યાંથી પ્રતિષ્ઠાનપુરમાં ચતુર્માસ કરવા ગયા. ત્યાંના રાજા શાલિવાહને તેમનો નગરપ્રવેશ મહાન ઉત્સવપૂર્વક કરાવ્યો. પર્યુષણપર્વ નજીક હોવાથી રાજાએ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ કહ્યું કે ભાદરવા સુદિ પંચમીને દિવસે અહીં ઈન્દ્ર-મહોત્સવ થતો હોવાથી પર્યુષણ પર્વ પહેલાં કે પછી રાખવાં જોઈએ, જેથી અમે તેનું આરાધન કરી શકીએ ત્યારે કાલકાચાર્યે કહ્યું કે-વિશિષ્ટ કારણને લીધે ચોથને દિવસે તે આરાધન થઈ શકે છે. ત્યારથી પાંચમને બદલે ચોથની સંવત્સરી-પર્યુષણા પર્વની શરૂઆત થઈ. શ્રી સીમંધરસ્વામીએ ઈન્દ્ર આગળ કાલકાચાર્યનાં વખાણ કર્યા કેનિગોદનું સ્વરૂપ કહેવામાં તેમના જેવા બીજા કોઈ નથી તેથી બ્રાહ્મણનું રૂપ લઈને ઈન્દ્ર-તેમની પાસે આવ્યા અને નિગોદનું સ્વરૂપ પૂછ્યું. કાલકાચાર્ય યથાર્થ કહી બતાવ્યું. તેથી ઈન્દ્ર પ્રસન્ન થઈ સ્વસ્થાને ચાલ્યો ગયો. (૩) કાલકાચાર્ય-તેમના પિતાનું નામ વજસિંહ હતું અને માતાનું નામ સુરસુંદરી હતું. તેઓ મગધ દેશના રાજા હતા. તેઓએ ગણધરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમની બહેન સરસ્વતીએ પણ તેની સાથે દીક્ષા લીધી હતી. એક વાર તેઓ ઉજ્જયિનીમાં આવ્યા, ત્યારે સરસ્વતી સાધ્વી પણ ત્યાં આવ્યાં હતાં. તે સાધ્વી બહાર અંડિલ ભૂમિએ જઈને પાછી શહેરમાં જતી હતી. તે વખતે ત્યાંના રાજા ગર્દભિલ્લે તેને અત્યન્ત સ્વરૂપવતી જોઈને પકડીને રાજમહેલમાં મોકલાવી દીધી. આ વાતની ખબર પડતાં સૂરિજીએ સંઘને મોકલી તથા બીજી ઘણી રીતે રાજાને સમજાવ્યો, પરંતુ દુરાચારી રાજા માન્યો નહિ, તેથી સૂરિજીએ વેશ-પરિવર્તન કરી પારસ-કૂલ તરફ જઈ ત્યાંના ૯૬ શક રાજાઓને પ્રતિબોધ પમાડી ગર્દભિલ્લ ઉપર ચડાઈ કરાવી અને તેને હરાવીને સરસ્વતી સાધ્વીને છોડાવી. આ કાલકાચાર્ય મહાપ્રભાવક હતા. ૪૩-૪૪. સાંબ અને પ્રદ્યુમ્ન* :- આ બંને શ્રીકૃષ્ણના પુત્ર હતા. સાંબની માતા જાંબુવતી હતી અને પ્રધુમ્નની માતા રુક્મિણી હતી. બાળપણમાં અનેક લીલાઓ કરી, કૌમાર્ય અવસ્થામાં વિવિધ પરાક્રમો બતાવી, * ત્ત નહીં-જ્ઞાતિ, યાતિ, ૩યાતિ, પુસિ સેને ય વારિયેળેય I પન્નુત્રસંવ નિરુદ્ધ, सच्चनेमि य दढनेमी । अन्तकृद्द. चतुर्थ-वर्ग. पृ. ६५. Page #481 -------------------------------------------------------------------------- ________________ ભરડેસર-બાહુબલી-સઝાય૦૪૬૩ આખરે વૈરાગ્ય પામી દીક્ષિત થયા હતા અને શત્રુંજય પર્વત પર મોક્ષ પામ્યા હતા. ૪૫. મૂલદેવ :- રાજકુમાર મૂલદેવ સંગીતાદિ કળામાં નિપુણ હતો, પણ ભારે જુગારી હતો, પિતાએ તેને દેશવટો આપ્યો હતો, તેથી ઉજ્જયિનીમાં આવીને રહ્યો હતો. સંગીતકળાથી દેવદત્તા નામની ગણિકા તથા તેના કલાચાર્ય ઉપાધ્યાય વિશ્વભૂતિનો તેણે પરાજય કર્યો હતો. સમય જતાં દાનના પ્રભાવે તે હાથીઓથી સમૃદ્ધ વિશાલ રાજ્ય અને ગુણાનુરાગી કલા-પ્રિય ચતુર ગણિકા દેવદત્તાનો સ્વામી થયો હતો. પાછળથી સત્સંગ થતાં તે વૈરાગ્ય પામ્યો હતો અને ચારિત્ર પાળી સ્વર્ગે ગયો હતો. ત્યાંથી વીને મોક્ષ પામશે. ૪૬. પ્રભવસ્વામી :- પૂર્વોક્ત શ્રીજંબૂસ્વામીને ત્યાં લગ્નની પહેલી રાત્રે પાંચસો ચોરો સાથે ચોરી કરવા ગયા હતા, ત્યાં નવપરિણીત આઠ વધૂઓ સાથે થતો આધ્યાત્મિક સંવાદ સાંભળીને તે પ્રતિબોધ પામ્યા હતા અને બધા ચોરો સાથે દીક્ષા લીધી હતી. જંબૂસ્વામી પછી શાસનનો સર્વ ભાર તેમણે સંભાળ્યો હતો. તેઓ ચૌદપૂર્વના જાણકાર હતા. ૪૭. વિષ્ણુકુમાર :- તેમના પિતાનું નામ પદ્મોત્તર થતું અને માતાનું નામ વાલા-દેવી હતું. શ્રીમુનિસુવ્રત આચાર્ય પાસે દીક્ષા લીધી હતી અને તપના પ્રભાવથી અપૂર્વલબ્ધિવાળા થયા હતા. એકદા પૂર્વે વાદમાં હારેલા ધર્મષી નમુચિ નામના પ્રધાને દ્વેષ-બુદ્ધિથી જૈન સાધુઓને રાજની હદ બહાર કાઢી મૂકવાનો હુકમ કર્યો. આ વાતની જાણ થતાં તેઓ જૈન સાધુઓની મદદે આવ્યા અને નમુચિ આગળ માત્ર ત્રણ પગલાં જમીનની માગણી કરી, જે સ્વીકારવામાં આવી કોપાયમાન થયેલા શ્રીવિષ્ણુમુનિએ તે પરથી એક લાખ યોજનનું વિરાટ શરીર બનાવી એક પગ સમુદ્રને પૂર્વ કાંઠે મૂક્યો અને બીજો પગ સમુદ્રના પશ્ચિમ કાંઠે મૂક્યો. ‘ત્રીજું પગલું ક્યાં મૂકું?' એમ કહી તે પગ નમુચિના મસ્તકે મૂકડ્યો એટલે તે મરીને નરકે ગયો. દેવ-ગાંધર્વો, કિન્નરો, દેવાંગનાઓ વગેરેની ઉપશમરસમય મધુર સંગીત–પ્રાર્થનાથી આખરે તેમનો ક્રોધ શાંત પડ્યો. પછી તપશ્ચર્યા કરતાં અને શુદ્ધ ચારિત્ર પાળતાં તેઓ મોક્ષે ગયા. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ૪૮. આદ્રકુમાર :- અનાર્ય દેશમાં આવેલા આર્તક દેશના રાજકુમાર હતા. તેમના પિતા આર્વક અને શ્રેણિક રાજાને પરસ્પર ગાઢ મૈત્રી હતી. તેથી અભયકુમાર અને આÁક રાજાના પુત્ર આદ્રકુમારની પણ મૈત્રી બંધાણી હતી. એક વખત પોતાના મિત્રને જૈનધર્મ પમાડવા અભયકુમારે મોકલેલી જિનપ્રતિમાનાં દર્શન થતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને આદેશમાં આવીને ત્યાગદીક્ષા લીધી હતી. આ દીક્ષા વર્ષો સુધી પાળ્યા પછી, ભોગાવલી કર્મનો ઉદય આવતાં તેમને સંસારવાસ સ્વીકારવા પડ્યો હતો અને બાલકનાં સ્નેહબંધનમાંથી મુક્ત થવા બીજાં બાર વર્ષો પસાર કરવાં પડ્યાં હતાં. તે પછી તેમણે ફરી દીક્ષા લીધી હતી અને અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યો હતો. તેમણે ગોશાલક સાથે ધર્મસંબંધી ચર્ચા કરી તેને નિરુત્તર કર્યો હતો. ૪૯. દૃઢપ્રહારી-*:- યજ્ઞદત્ત નામે બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડ્યો હતો અને કાલક્રમે એક પ્રસિદ્ધ ચોર બન્યો હતો. એક વાર લૂંટ ચલાવતાં તેણે બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી હતી, પરંતુ એ ચાર મહાહત્યાઓથી છેવટે તેનું હૃદય દ્રવી ગયું હતું અને સંયમ ધારણ કર્યો હતો. પછી જ્યાં સુધી પૂર્વપાપની સ્મૃતિ થાય, ત્યાં સુધી કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ ધારણ કરી, હત્યાવાળા ગામની ભાગોળે ધ્યાનમાં મગ્ન થયા હતા. ત્યાં લોકોએ તેમના પર પથ્થર, રોડ વગેરેના ઘા કર્યા હતા અને અસહ્ય કઠોર શબ્દો સંભળાવ્યા હતા, પરંતુ તેઓ ધ્યાનથી જરા પણ ચલિત થયા ન હતા. બધા ઉપસર્ગો સમભાવે સહન કરતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ૫૦. શ્રેયાંસકુમાર:- શ્રી બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના પુત્ર તેમણે શ્રી આદિનાથ પ્રભુને એક વર્ષના ઉપવાસ પછી શેરડીના રસથી પારણું કરાવ્યું હતું. * न किलम्मइ जो तवसाण सो तवसिद्धो दढप्पहारिव्व । सो कम्मकूखय सिद्धो जो सव्वक्खीण कम्मंसो ॥९५२॥ માવે. દર વૃ. પૃ. ૨૩૮ મ. १. कुरुजणपदे गयपुरणगरे बाहुबलि पुत्तो सोमप्पभो, तस्स पुत्तो सेज्जंसो जुवराया, सो सुमिणे मंदरं पव्वयं सामवण्णं पासति, ततो तेण अभय कलसेण अभिसित्तो अब्भहिअं सोभितुगाढत्तो । આવ. હરિ. વૃ. પૃ. ૨૪. Page #483 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૬૫ ૫૧. કૂરગડુમુનિ :- ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર હતા અને શ્રીધર્મઘોષસૂરિ પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાનો ગુણ અદ્ભુત હતો, પણ કાંઈ તપશ્ચર્યા કરી શકતા ન હતા. એક વાર પ્રાતઃકાળમાં ગોચરી લાવીને તે વાપરવા બેઠા કે માસખમણવાળા એક સાધુએ આવીને કહ્યું : ‘મેં થૂંકવાનું વાસણ માગ્યું, તે કેમ ન આપ્યું ? અને આહાર વાપરવા બેસી ગયા ? માટે હવે તમારા પાત્રમાં જ બળખો નાખીશ'. એમ કહીને તે સાધુએ તેમાં બળખો નાખ્યો. ફૂગુડમિન તેનાથી જરા પણ ગુસ્સે ન થયા. ઊલટું હાથ જોડીને બોલ્યા કે ‘મહાત્મન્ ! માફ કરો. હું બાળક છું. ભૂલી ગયો ! મારા ધનભાગ્ય ક્યાંથી કે આપના જેવા તપસ્વીનો બળખો મારા ભોજનમાં પડે !' એવી ભાવના ઉત્તરોત્તર વધતાં તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ૫૨. શય્યભવસૂરિ :- શ્રીપ્રભવ-સ્વામીના પટ્ટધર શિષ્ય. તેઓ પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા. શ્રીપ્રભવસ્વામી પછી સમસ્ત જૈન શાસનનો ભાર તેમણે વહન કર્યો હતો. તેમનો બાલ-પુત્ર મનક પણ તેમના પંથે પળ્યો હતો અને અલ્પ વયમાં જ આત્મ-હિત સાધી ગયો હતો. આ પુત્ર શિષ્યને ભણાવવા માટે સૂરિજીએ સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી, જે એક પવિત્ર આગમ લેખાય છે. ૫૩. મેઘકુમાર*:- શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીના પુત્ર હતા. ઉચ્ચકુલીન આઠ રાજકુમારીઓને એકીસાથે પરણ્યા હતા. પરંતુ એકદા પ્રભુ મહાવીરના દેશના સાંભળી, માતા-પિતાની અનુમતિ મેળવી તેમણે દીક્ષા લીધી. પ્રભુએ તેમને સ્થવિર સાધુઓને સોંપ્યા. (એ સાધુઓ બીજે સ્થળે જઈને રાત રહ્યા.) નવદીક્ષિત મેઘકુમારનો સંથારો છેલ્લો હતો. તે છેક બારણાની આગળ આવ્યો. રાતમાં મારું કરવા જતા-આવતા સાધુઓની અવર-જવરથી, તેમના પગ અડવાથી, તેમજ સંથારામાં ધૂળ પડવાથી, લગભગ આખી રાત ઊંઘ આવી નહિ. એટલે વિચાર કર્યો કે સવારે ઊઠીને ★ तए णं सा धारिणी देवी नवहं मासाणं बहुपडिपुण्णाणं अदभुठ्ठमाण य राइंदियाणं वीइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंग सुंदरं दारगं पयाया । नायाधम्मकहाओ पृ. १९थी ४६ सुधी. પ્ર.-૨-૩૦ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આ બધી વસ્તુઓ પ્રભુને સોંપીને ઘેર જઈશ. સવારે બધા સાધુઓ પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, ત્યારે મેઘકુમાર પણ સાથે હતા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તેમણે કરેલું દુર્થાન જણાવી પ્રતિબોધ આપ્યો તથા તેમનો પૂર્વભવ કહ્યો અને હાથીના ભવમાં સસલાને બચાવવા તેમણે કેવી રીતે અનુકંપા પાળી હતી, તે જણાવતાં તેમના મનનું સમાધાન થયું. પછી ચારિત્રનું નિરતિચાર પાલન કરતાં સ્વર્ગે ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે. મહાસતીઓ ૧. સુલસા- તેમના પતિનું નામ નાગરથ હતું, જે શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પ્રથમ તો તેમને કંઈ સંતાન ન હતું, પરંતુ પછીથી ઉત્તમ ધર્મારાધનના પ્રભાવથી પ્રસન્ન થયેલા દેવની સહાયતાથી એકીસાથે બત્રીસ પુત્રો થયા હતા. આ પુત્રો ભણી-ગણીને યોગ્ય વયે પરણ્યા બાદ શ્રેણિકના અંગરક્ષક તરીકે રહ્યા હતા અને શ્રેણિક જ્યારે સુજયેષ્ઠાનું હરણ કરવા ગયા, ત્યારે વીરતાથી લડીને મૃત્યુ પામ્યા હતા. પોતાના બત્રીસે પુત્રો એકીસાથે મૃત્યુ પામવા છતાં ભવસ્થિતિનો વિચાર કરીને સુલસાએ શોક કર્યો નહિ અને પતિને પણ શોકાતુર થતા રોક્યા. સુલસા ભગવાન મહાવીરની પરમશ્રાવિકા હતી. એક વખત અંબડ શ્રાવક સાથે ભગવાન મહાવીરે તેને ધર્મલાભ' કહેવરાવ્યો. તેથી અંબડને વિચાર થયો કે આ તે કેવી શ્રાવિકા હશે કે જેને ભગવાન મહાવીર ધર્મલાભ કહેવરાવે છે ! તેથી અંબડે પોતાની ઐન્દ્રજાલિક વિદ્યાથી તેની પરીક્ષા કરી, પરંતુ તે ધર્મથી જરા પણ ચલિત ન થઈ. તેથી તેને ઘરે જઈને ભગવાનનો ધર્મલાભ પહોંચાડ્યો અને તેની ધર્મ પ્રત્યે દઢતાની શ્લાઘા કરી. તે મરીને तत्थ रायगिहे पसेणइसंतिओ नाग नामा रहिओ, तस्स सुलसा भज्जा, सो अपुत्तओ इंदक्खंदादी णमंसइ, सा साविया नेच्छइ, अन्नं परिणेहि, सो भणइ-तव पुत्तो तेण कज्जं तेण वेज्जो वएसेण तिहि सयसहस्सेहिं तिर्णिण तेल कुवला पक्का सक्कालए संलावो-एरिसा सुलसा सावियत्ति । -૩માવ. રારિ વૃ. 9. ૬૭૬ મ. Page #485 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી ચ્યવીને આવતી ચોવીશીમાં નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. ૪૬૭ - ૨. ચંદનબાળા*:- ચંપાપુરીમાં દધિવાહન નામનો રાજા હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તેનું બીજું નામ ધારિણી હતું. તેને વસુમતી નામની પુત્રી હતી. એક દિવસ કૌશામ્બીના રાજા શતાનિકે તેના ઉપર ચડાઈ કરી, તેથી દધિવાહન રાજા ભય પામી નાસી ગયો. સૈનિકોએ તેના નગરને લૂંટ્યું અને ધારિણી તથા વસુમતીને ઉપાડીને ચાલતા થયા. શીલના રક્ષણાર્થે ધારિણી રસ્તામાં જ જીભ કરડીને મૃત્યુ પામી. કૌશાંબી પહોંચ્યાં પછી વસુમતીને બજારમાં વેચવા માટે ઊભી રાખી, જ્યાંથી એક શેઠે વેચાતી લીધી શેઠે તેનું નામ ચંદનબાળા પાડ્યું. તે અતિ સ્વરૂપવાન હતી. તેથી તેની સ્ત્રી મૂળાને વહેમ પડ્યો કે જતે દિવસે શેઠ આની સાથે લગ્ન કરશે. એક દિવસ શેઠ જ્યારે બહાર ગામ ગયા ત્યારે મૂળાએ ચંદનબાળાને એક ભોંયરામાં પૂરી દીધી, તેના પગમાં બેડી નાખી અને મસ્તકે મુંડન કરાવ્યું. આવી રીતે અન્નજળ વગર ત્રણ દિવસ વ્યતીત થયા. ચોથે દિવસે શેઠને ખબર પડી, ત્યારે ભોંયરૂં ખોલીને તેને બહાર કાઢી અને એક સૂપડામાં અડદના બાકળા આપી, તે બેડી તોડવા માટે લુહારને બોલાવવા ગયા. અહીં ચંદનબાળા મનમાં વિચાર કરે છે કે ‘મારે ત્રણ દિવસના ઉપવાસ છે, તેથી જો કોઈ મુનિરાજ પધારે તો તો તેને આપીને પછી પારણું કરું’. એવામાં ભગવાન મહાવીર ત્યાં પધાર્યા કે જેમને દશ બોલનો અભિગ્રહ હતો. આ અભિગ્રહના બોલમાંથી એક બોલ ઓછો જોઈ તેઓ પાછા વળ્યા. એ વખતે ચંદનબાળાની આંખોમાં અશ્રુ આવ્યાં, એટલે અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાન પાછા ફર્યા અને ચંદનબાળાને હાથે પારણું કર્યું કે આકાશમાં દેવદુંદુભિ વાગી પંચદિવ્યો પ્રગટ થયાં, તેના મસ્તક પર સુંદર ★ कोसंबिए सयाणीओ अभिग्गहो पोसबहुल पाडिवई । चाउम्मास मिगावई विजय सुगुत्तो य नंदा य ॥५२० ॥ तच्चावाई चंपा दहिवाहण वसुमई विजयनामा । धणवह मूला लोयण संपुल दाणे य पव्वज्जा ॥५२१॥ આવ. હારિ વૃ. પૃ. ૨૨૨ અ. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કેશ આવી ગયા અને લોખંડની બેડીના સ્થળે સુંદર દિવ્ય આભૂષણો બની ગયાં. સર્વત્ર ચંદનબાળાનો જયજયકાર થયો. આખરે ચંદનબાળાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને સાધ્વીસંઘના વડા થયાં તથા અનુક્રમે કેવળી થઈને મોક્ષપદ પામ્યાં. ૩. મનોરમા : - જેના શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન બન્યું, તે સુદર્શન શેઠની પતિવ્રતા પત્ની. ૪. મદનરેખા :- મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુની અત્યંત સ્વરૂપવાન સુશીલ પત્ની. મણિરથે મદનરેખાને ચલિત કરવા માટે અનેક યત્નો કર્યા, પણ વ્યર્થ ગયા. આખરે યુગબાહુનું ખૂન કરાવ્યું. પણ ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. અરણ્યમાં જઈને એક પુત્રને તેણે જન્મ આપ્યો, જે પ્રત્યેકબુદ્ધ તરીકે નમિરાજ ઋષિને નામે આગળ જતાં પ્રસિદ્ધ થયો. થોડા સમય બાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કર્યું. ૫. દમયંતી - વિદર્ભ-નરેશ ભીમરાજાની પુત્રી અને નળરાજાની પત્ની. કથા સુપ્રસિદ્ધ છે. ૬. નર્મદસુંદરી - સહદેવની પુત્રી અને મહેશ્વરદત્તની સ્ત્રી. શીલની રક્ષા માટે તેણે અનેક સંકટોનો સામનો કર્યો હતો. આખરે શ્રી આર્યસહસ્તસૂરિની પાસે દીક્ષા લીધી હતી અને યોગ્યતાથી પ્રવર્તિની-પદ પ્રાપ્ત કર્યું હતું. ૭. સીતા - વિદેહરાજ જનકની પુત્રી અને શ્રીરામચંદ્રજીની પત્ની. કથા સુપ્રસિદ્ધ છે. ૮. નંદા(સુનંદા)*. શ્રેણિક રાજા માતા-પિતાથી રિસાઈને બેનાતટ ★ एवं खलु जंबू । तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे गुण सिलए चेइए सेणिए राया, वण्णओ । तस्सणं सेणियस्स रण्णो नंदा नामं देवी होत्था वण्णओ । सामी समोसढे परिसा निग्गया तएण णं सा नंदा देवी इमीसे कहाए लट्ठा समाणा जाव हट्ठ तुट्ठा कोडुबिय पुरिसे सद्दावइ त्ता जाणं जहा पउमांवइ जाव एक्कारस्स अंगाई अहिज्जित्ता वीसं वासाइं परियाओ जाव सिद्धा । -अन्तकृदृशाङ्ग सूत्र वर्ग ७ पृ. १२९. Page #487 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૬૯ નગરે ચાલ્યા ગયા ત્યારે ગોપાળ નામ ધારણ કર્યું હતું અને ધનપતિ નામના શેઠની નંદા પામે પુત્રીને પરણ્યા હતા. તેનાથી અભયકુમાર નામે પુત્ર થયો હતો, જે બુદ્ધિ માટે આજ સુધી દૃષ્ટાંતરૂપ છે. નંદાને પતિનો વિયોગ કેટલાંક વર્ષો સુધી સહન કરવો પડ્યો હતો, પણ તે ધર્મપરાયણ અને શીલમાં અડગ રહી હતી, તેથી તેને ગણના સતી સ્ત્રીઓમાં થાય છે. ૯. ભદ્રા : - શાલિભદ્રની માતા. જૈન ધર્મની પરમ અનુરાગિની. ૧૦ સુભદ્રા :- તેના પિતાનું નામ જિનદાસ હતું અને માતાનું નામ તત્ત્વમાલિની હતું. તેનાં સાસરિયાં બૌદ્ધ હોવાથી તેને અનેક પ્રકારે સતાવતાં હતાં, પરંતુ તે પોતાના ધર્મથી જરા પણ ચલિત થઈ ન હતી. એક વખત એક જિનકલ્પી મુનિ કે જેઓ પોતાના શરીરની પરિચર્યાથી સર્વથા નિરપેક્ષ હોય છે તેવા મુનિ તેને ત્યાં વહોરવા પધાર્યા તે વખતે તે મુનિની આંખમાં પહેલું તણખલું કાઢતાં તેના પર આળ આવ્યું ને તે દૂર કરવા માટે તેણે શાસનદેવીની આરાધના કરી. બીજા દિવસે નગરના બધા દરવાજા બંધ થઈ ગયા. ઉપરથી આકાશવાણી થઈ કે ‘જો કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને છાંટશે, તો આ ચંપાનગરીના દરવાજા ઊઘડશે.' આ અસાધારણ કામ સતી સુભદ્રાએ કરી બતાવ્યું, ત્યારથી તે પ્રાતઃસ્મરણીય ગણાય છે. આખરે દીક્ષા લઈ તે મોક્ષગામી થયેલી છે. ૧૧. રાજિમતી ઃ- પરણવા આવેલો કોડીલો કંથ પાછો ફર્યો, આદર્યાં લગ્ન અધૂરાં રહ્યાં, પણ નૈમિકુમારને મનથી એક વાર વરી ચૂકેલી સતી બીજાની આશા કેમ કરે ? એ કોડીલો કંથ સંસારથી વિરક્ત બની જ્યારે ત્યાગી-તપસ્વી બન્યો, ત્યારે ધર્મારાધન માટે તે જ શ્રીનેમિનાથ પ્રભુનું શરણ અંગીકાર કર્યું. મન, વચન અને કાયાથી સંયમ પાળી તેઓ શ્રીનેમિનાથનાં પ્રથમ સાધ્વી બન્યાં. શ્રીનેમિનાથના લઘુબંધુ રથનેમિ, એકદા ઉગ્રસેન રાજાની એ સૌંદર્યવતી પુત્રીને જોઈ મોહ પામ્યા હતા અને સાધુવ્રત લીધા પછી પણ ડગમગ્યા હતા; પરંતુ આ મહાસતીએ સુંદર શિખામણ આપી, તેમને ચારિત્રમાં પુનઃ સ્થિર કરી દીધા હતા અને છેવટે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ મુક્તિ પામ્યા હતાં. ૧૨. ઋષિદત્તા :- હિરષેણ તાપસની પુત્રી હતી અને કનકરથ રાજાને પરણી હતી. કર્મના ઉદયે અનેક પ્રકારની કસોટીમાંથી તેને પસાર Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ થવું પડ્યું હતું, પણ બધામાં તે પાર ઊતરી હતી અને આખરે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વરી હતી. ૧૩. પદ્માવતી* :- જુઓ રાજર્ષિ કરકંડૂ (૧૮) ૧૪. અંજનાસુંદરી :- પવનંજયની પત્ની અને હનુમાનની માતા. પરણીને પતિએ વર્ષો સુધી તરછોડી હતી, તેથી દુ:ખનો દિવસો શરૂ થયા હતા. એક વાર પતિયુદ્ધે ચડ્યા ત્યાં ચક્રવાક-મિથુનની વિરહ-વિહ્લલતા જોઈ પત્ની યાદ આવી. પત્નીને મળવા ગુપ્ત રીતે તે પાછા આવ્યા પણ એ મિલન પરિણામે આફતકારક પુરવાર થયું. તેમના આવ્યાની વાત કોઈએ જાણી ન હતી અને અંજનાને જ્યારે ગર્ભવતી જોઈ ત્યારે તેના પર કલંક મુકાયું. તેને પિતાને ઘે૨ મોકલવામાં આવી, પણ કલંકવાળી પુત્રીને કોણ સંઘરે ? આખરે વનની વાટ લીધી. ત્યાં હનુમાન નામે તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. સતી અંજના શીલવ્રતમાં અડગ રહી. પતિ પાછો આવતાં બધી વાત જાણીને તે પસ્તાયો, પત્નીની શોધમાં નીકળ્યો અને બહુ પ્રયત્ને મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઈ મુક્તિપદ પામ્યાં. ૧૫. શ્રીદેવી :- શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી. એક પછી એક એમ બે વિદ્યાધરોએ હરણ કરી તેને શીલથી ડગાવવા ઘણી કોશિશ કરી હતી, પણ પર્વતની જેમ તે નિશ્ચલ રહી હતી. છેવટે ચારિત્ર લઈ તે સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચ્યવીને અનુક્રમે તે મોક્ષમાં જશે. ૧૬. જ્યેષ્ઠા :- ચેટક રાજાની પુત્રી અને પ્રભુ મહાવીરના વડીલ બંધુ નંદિવર્ધનની પત્ની. પ્રભુ પાસે લીધેલાં શ્રાવકનાં બાર વ્રતો તેણે અડગ નિશ્ચયથી પાળ્યાં હતાં. તેના શીલની શક્રેન્દ્રે પણ સ્તુતિ કરી હતી. ૧૭. સુજ્યેષ્ઠાર :- ચેટક રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલો શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચેલ્લણાને લઈ ચાલતો થયો, તેથી चंपाए दहिवाहणो राया, चेडग धूया पउमावई देवी, तीसे डोहलो - किहऽहं रायनेवत्थेण नेवत्थिया उज्जाणकाणणाणि विहरेज्जा ? ओलुग्गा, रायापुच्छा, ताहें राया य सा य देवी નયજ્ઞિિમ, રાયા છત્ત થરેફ, યા ડખ્ખાનું । આવ. હારિ રૃ. ૭૬ આ. ૧,૨,૩ :- इओ य वेसालिओ चेडओ हेहयकुलसंभूओ तस्य देवीणं अन्नमन्नाणं सत्त धूयाओ, तं जहा - पभावई पउमावई मियावई सिवा जेट्ठा सुजेट्ठा चेल्लणत्ति सो चेडओ सावओ Page #489 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય – ૪૭૧ તેણે વૈરાગ્ય પામી શ્રીચંદનબાલા આગળ દીક્ષા લીધી અને વિવિધ તપોનું આચરણ કરી આત્મ-કલ્યાણ કર્યું ૧૮. મૃગાવતી :- આ પણ ચેટક રાજાની પુત્રી હતી અને કૌશામ્બીના શતાનીક રાજાને પરણી હતી. એક વાર તેનો અંગૂઠો માત્ર જોઈને કોઈ ચિત્રકારે તેની પૂર્ણ છબી આલેખી, તે જોઈને શંકિત થયેલા શતાનીક રાજાએ તે ચિત્રકારનું અપમાન કર્યું, એટલે તે ચિત્રકારે તે છબી ઉજ્જયનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવી. પરિણામે ચંડપ્રદ્યોતે રાજા શતાનીક પાસે રાણી મૃગાવતીની માગણી કરી, પણ શતાનીકે તેને નકારી કાઢી. આથી કૌશાંબી પર ચડાઈ થઈ. શતાનીક તે જ રાત્રે અપસ્મારથી મરણ પામ્યો. એટલે મૃગાવતીએ યુક્તિથી ચંડપ્રદ્યોતને પાછો કાઢ્યો અને ચાતુર્ય-યુક્તિથી રાજ્ય-રક્ષા માટે રાજધાનીને મજબૂત કિલ્લો કરાવ્યો. ત્યાં પ્રભુ મહાવીરનું પધારવું થતાં રાણી મૃગાવતીએ નગરના દરવાજા ઉઘાડી નાખ્યા અને વંદન કરવા ગઈ. ચંડપ્રદ્યોત પણ પ્રભુ મહાવીરના દર્શને ગયો. સમવસરણમાં પ્રભુ મહાવીરની સમક્ષ પોતાના બાલ-કુમારને ચંડપ્રદ્યોતના ખોળામાં સોંપી તેની અનુમતિ મેળવી મૃગાવતીએ દીક્ષા લીધી અને ચંદનબાળાની શિષ્યા થઈ. તેના પુત્ર ઉદયનને કૌશાંબીની ગાદીએ બેસાડવામાં આવ્યો. એક વાર ઉપાશ્રયે પાછાં ફરતાં મોડું થવાથી શ્રીચંદનબાળાએ ઠપકો આપ્યો. તે પરથી ક્ષમાપના કરતાં તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગુરુણી ચંદનબાળા એ વખતે સૂઈ રહ્યાં હતાં. ગાઢ અંધકારમાં તેમની પાસેથી સર્પ નીકળ્યો, એ કેવલજ્ઞાનના પ્રભાવે જાણી મૃગાવતીએ* તેમનો હાથ જરા બાજુએ કર્યો. શ્રીચંદનબાળા જાગી ગયા અને પૂછ્યું : ‘મને કેમ જગાડી ?’ परविवाहकारणस्स पच्चक्खायं (ति) धूयाओ कस्सइ न देइ, ताओ मादिमिस्सग्गाहिं राया पुच्छित्ता अन्नेसिं इच्छियाणं सरिसयाणं देइ. पभावती वीईभए णयरे उदायणस्स दिण्णा पउमावाई चंपाए दहिवायणस्स मियावई कोसंबीए सयाणियस्स सिवा उज्जेणीए पज्जोयस्स जेट्ठा कुंडग्गामे वद्धमाणसामिणो जेट्ठस्स णंदिवद्धणस्स दिण्णा, सुजेट्ठा चेल्लणा ય વળવાનો અ ંતિ. -આવ. હરિ. વૃ. પૃ. ૬૭૬ મા, ૬૭૭ ૧. * વ્યંમિ નિન્દાર્દ, જ્ઞાનમિ ંતિ તત્થવાહરનું । भावमि तदुवउत्तो मिआवई तत्थुदाहरणं ॥ १०४८॥ -આવ. હારિ વૃ. પૃ.૪૮૪ મા. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ એ વખતે મળેલા જવાબ પરથી ખબર પડી કે મૃગાવતીને કેવલજ્ઞાન થયું હતું. પછી તેમને ખમાવતાં શ્રીચંદનબાળાને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને બને મોક્ષમાં ગયાં. ૧૯. પ્રભાવતી' - ચેટક મહારાજની પુત્રી અને સિંધુ સૌવીરના છેલ્લા રાજર્ષિ ઉદાયન(-૪૦)ની પટ્ટરાણી. શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે તેની ભક્તિ અપાર હતી. ૨૦. ચેલ્લણા :-ચેટક મહારાજની પુત્રી અને મહારાજ શ્રેણિકની પત્ની પ્રભુ મહાવીરની તે પરમ શ્રાવિકા હતી. એક વખતે શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો, પરંતુ સર્વજ્ઞ પ્રભુ મહાવીરના વચનથી તે દૂર થયો હતો. શીલવ્રતના અખંડ પાલનને લીધે તેની ગણના સતી સ્ત્રીઓમાં थाय छ. ૨૧-૨૨. બ્રાહ્મી અને સુંદરી :- શ્રી ઋષભદેવ ભગવાનની વિદુષી १. शुओ-आव. हारि. वृ. पृ. ६७६ आ, ६७७ अ. २. रायगिहे णगरे सेणिओ राया, चेल्लणा तस्स भज्जा, सा वद्धमाणसामिण पच्छिमतित्थगरं वंदित्ता वेयालियं माहमासे पविसति, पच्छा साहू दिलो पडिमापडिवण्णओ, तीए रति सुत्तिआए हत्थो किहवि विलंबिओ, जया सीतेण गहिओ तदा चेतितं, पवेसितो हत्थो, तस्स हत्थस्स तणएणं सव्वं सरीरं सीतेण गहिरं, तीए भणिअंस तवस्सी किं करिस्सति संपयं ? । पच्छा सेणिएण चिंतियं-संसारदिण्णओ से कोई, रुद्रुण कल्लं अभओ भणिओसिग्धं अंतेउरं पलीवेहि, सेणिओ गतो सामिसगासं, अभएण हत्थिसाला पलीविया, सेणिओ सामि पुच्छति चेल्लणा कि एगपत्ती अणेगपत्ती ? सामिणा भणिअं एगपत्ती । आव. हारि. वृ. पृ. ९५ आ. ३. पुण्णे य संवच्छरे भगवं । बंभीसुंदरीओ पट्टवेइ पुब्वि न पट्टविआ, जेण तया सम्मं न पडिवज्जइत्ति, ताहि सो मग्गंतीहि वल्लीतणवेढिओ दिट्ठो, परुढेणं महल्लेणं कुच्चेणंति, तं दट्ठण वंदिओ, इमं च भणियं-ताओ आणवेइ-न किर हत्थिविलग्गस्स केवलनाणं समुप्पज्जइत्ति भणिऊणं गयाओ, ताहे पचिंतितो-कहिं एत्थ हत्थी ? ताओ अ अलियं न भणति, ततो चितंतेण णायं-जहा माणहत्थित्ति, को य मम माणो ? वच्चामि भगवंतं वदामि ते य साहुणोत्ति पादे उक्खित्ते केवलनाणं समुप्पण्णं, ताहे गंतूण केवलिपरिसाए ठिओ । ताहे भरहोऽवि रज्जं भुंजइ । मरीईवि सामाइयादि एकारस अंगाणि अहिज्जिओ। आव. हारि. वृ. पृ. १५३ अ. Page #491 -------------------------------------------------------------------------- ________________ ભરફેસર-બાહુબલી-સઝાય૦૪૭૩ પુત્રીઓ. એક લિપિમાં પ્રવીણ હતી, બીજી ગણિતમાં પ્રવીણ હતી. બંને બહેનોએ દીક્ષા લઈ જીવનને ઉજ્વળ કર્યું હતું. બાહુબલીને ઉપદેશ આપવા બંને સાધ્વી બહેનો સાથે ગઈ હતી. ૨૩. રુકિમણી - એક સતી સ્ત્રી, જે કૃષ્ણની પટ્ટરાણી રુક્મિણીથી જુદી છે. ૨૪. રેવતી :- ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા, પ્રભુને રુણ અવસ્થામાં ભક્તિભાવથી કોળાપાક વહોરાવી તીર્થકર નામગોત્ર બાંધ્યું હતું. આગામી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે. ૨૫. કુંતી* :- પાંચ પાંડવોની માતા. કથા સુપ્રસિદ્ધ છે. ૨૬. શિવાઃ - ચેટક મહારાજની પુત્રી અને મહારાજ ચંડપ્રદ્યોતની રાણી. પરમ શીલવતી હતી. દેવકૃત ઉપસર્ગથી પણ ચલાયમાન થઈ ન હતી. ઉજ્જયની નગરીમાં ઘણી વખત અગ્નિ પ્રકટતો, તે આ દેવીના હાથે પાણી છંટાવવાથી શાન્ત થઈ જતો. આખરે પ્રભુ પાસે દીક્ષા લઈ મોક્ષમાં ગઈ હતી. ૨૭. જયંતી :- શતાનીક રાજાની બહેન તથા મહારાણી મૃગાવતીની નણંદ. તે ખૂબ વિદુષી હતી. તેણે પ્રભુ મહાવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછળ્યા હતા, જેના પ્રત્યુત્તરો તેમણે આપ્યા હતા. અંતે દીક્ષા લઈ કર્મક્ષય કરી મોક્ષમાં ગઈ હતી. ૨૮. દેવકી :- વસુદેવની પત્ની અને શ્રીકૃષ્ણની માતા તેના ભાઈ કંસને કોઈ મુનિના કહેવાથી ખબર પડી હતી કે દેવકીનો પુત્ર તેને મારશે. આથી દેવકીને જે બાળકો જન્મતાં તે કંસ લઈ લેતો અને તેમને પકડીને મારી નાખતો પરંતુ દેવ-પ્રભાવે દેવકીનાં બાળકો ભદિલપુરમાં નાગશેઠને ત્યાં ઊછરતાં હતાં અને તેની પત્ની જે મૃત બાળકોને જન્મ આપતી હતી, તે + तए णं से पंडुराया कोंती य देवी पंच य पंडवा कच्छुल्लनारयं आढ़ति जाव पज्जुवासंति । नायाधम्मकहाओ अध्य. १६ पृ. १८४ x सिवा उज्जेणीए पज्जोयस्स । -ઝવ. દારિ વૃ. 5. ૬૭૭ . Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ અહીં આવતાં હતાં. આ રીતે છ બાળકો કંસને સોંપાયાં હતાં. સાતમો પુત્ર નંદની પત્ની યશોદાને સોંપ્યો અને તેની બાળક-પુત્રી કંસને અપાઈ. આ સાતમો પુત્ર તે જ શ્રીકૃષ્ણ. અનુક્રમે દેવકીએ સમ્યક્ત-સહિત શ્રાવકનાં બાર વતો ગ્રહણ કર્યા હતાં અને તે સારી રીતે પાળ્યાં હતાં. ૨૯. દ્રૌપદી :- પાંડવોની પત્ની. કથા પ્રસિદ્ધ છે. ૩૦. ધારિણી* - ચેટક મહારાજની પુત્રી, ચંપાપુરીના મહારાજા દધિવાહનની પત્ની. ચંદનબાળાની તે માતા હતી. એક વાર શતાનીક રાજા નગર પર ચડી આવતાં ધારિણી પોતાની નાની પુત્રી વસુમતી સાથે નાસી છૂટી. તેમને કોઈ સુકાનીએ ગ્રહણ કરી, રસ્તામાં અનુચિત માગણી કરી. એ વખતે ધારિણીએ શીલના રક્ષા કરવા માટે જીભ કરડીને પ્રાણત્યાગ કર્યો હતો. ૩૧. કલાવતી :- શંખ રાજાની શીલવતી સ્ત્રી, ભાઈએ મોકલેલાં કંકણોની જોડી પહેરીને પ્રશંસાનાં વાક્યો ઉચ્ચારતી હતી, તેમાં ગેરસમજૂતી થઈ. પતિને તેના શીલ પર શંકા આવતા કંકણ-સહિત કાંડા કાપવાનો હુકમ થયો. મારાઓએ જંગલમાં લઈ જઈ, કંકણ-સહિત તેનાં કાંડાં કાપી લીધાં, પરંતુ શીલના દિવ્ય પ્રભાવે તેના હાથ હતા તેવા ને તેવા થઈ ગયા. આ જંગલમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને આગળ જતાં તાપસના આશ્રમે આશ્રય લીધો. શંકા દૂર થતાં પતિ પાછળથી પસ્તાયો. ઘણાં વર્ષો બાદ તેને પતિનો ફરી મેળાપ થયો, પણ ત્યારે જીવન-રંગ પલટાઈ ગયો હતો. છેવટે દીક્ષા લઈ તેણે આત્મ-કલ્યાણ કર્યું અને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને તે મોક્ષે જશે. x तए णं सा दोवई रायवरकनगा बहूणं रायवरसहस्साणं मज्झमज्झेणं सम इच्छमाणी पुवकय नियाणेणं चोइज्जमाणी जणेव पंच पंडवा तेणेव उवागच्छइ ते पंच पंडवे तेणं दसद्धवण्णेणं कुसुम दामेणं आवेढियपरिवेढिए करेइ एवं वयासी-एए णं मए पंच पंडवा વરિયા ! - નાયાધHદાઓ અધ્ય. ૨૬, પૃ. ૧૮૨. ★ तत्थ दहिवाहणो पलाओ, रण्णाय जग्गहो घोसिओ, एवं जग्गहे घुढे दहिवाहणस्स रणे धारिणी देवी, तीसे धूया वसुमती, सा सह धूयाए एगेण होडिएण गहिया, राया य निग्गओ, सो होडिओ भणति-एसा मे भज्जा, एयं च दारियं विक्केणिस्सं, सा तेण मणोमाणसिएण दुक्खेण एसा मम धूया ण णज्जइ किं पाविहितित्ति अंतरा चेव कालगया । - કાવ. હરિ . 9. ર૨૩ મા. Page #493 -------------------------------------------------------------------------- ________________ ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૭૫ ૩૨. પુષ્પચૂલા* :- જુઓ અર્ણિકાપુત્ર આચાર્ય (૬) ૩૩-૪૦ :- પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષ્મણા, સુસીમા, જંબૂવતી, સત્યભામા અને રુક્મિણી. આ આઠે શ્રીકૃષ્ણની પટ્ટરાણીઓ હતી. તેમના શીલની કસોટી જુદા જુદા વખતે થઈ હતી પણ તે દરેક તેમાંથી પાર ઊતરી હતી. છેવટે તે આઠે પટ્ટરાણીઓએ દીક્ષા લઈને આત્મ-કલ્યાણ કર્યું હતું. ૪૧-૪૭. :- ૧. યક્ષા*, ૨. યક્ષદત્તા, ૩. ભૂતા, ૪. ભૂતદત્તા, ૫. સેના, ૬. વેના અને ૭. રેણા. આ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી. તેમની સ્મરણ-શક્તિ ઘણી તીવ્ર હતી. તે દરેકે ભાગવતી દીક્ષા અંગીકાર કરી આત્માનો ઉદ્ધાર કર્યો હતો. તેમની વિશેષ હકીકત શ્રીસ્થૂલભદ્રજીના જીવનમાંથી જાણવી. (૭) ટિપ્પણિકા આ સઝાય ઉપર વિ. સં. ૧૫૦૯ની વૃત્તિ મળે છે, આમાં આર્યસુહસ્તિસૂરિનો ઉલ્લેખ છે. વીર સંવત ૨૯૧માં સંપ્રતિના રાજ્યમાં આર્યસુહસ્તિસૂરિના સમયમાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. (જૈ. સ. સં. ઈ. પૂ. ૩૧) એટલે આ સજ્ઝાય વીર સંવત્ ૨૯૧ની પછીની છે. વિ. સં. ૧૧૪માં વજ્રસ્વામિ સ્વર્ગે સંચર્યા એમના પછી ૧૩ વર્ષ સુધી આર્યરક્ષિત યુગપ્રધાન રહ્યા. ★ थेरत्तणे विहरमाणो गंगायडे पुप्फभद्दं नामं णयरं गओ ससीसपरिवारो, पुप्फकेऊ राया पुप्फवती देवी, तीसे जमलगाणि दारगो दारिगा य जायाणि पुष्कचूलो पुप्फचूला य अण्णमण्ण मणुरत्ताणि, तेण रायाए चितियं - जइ - विओइज्जंति तो मरंति, ता एयाणि चेव मिहुणगं करेमि, मेलित्ता नागरा पुच्छिया- एत्थं जं रयणमुप्पज्जइ तस्स को ववसाइ राया યરે વા અંતેએ વા ? .....સા મળ-હિ ન ન ાંમંતિ ? તેન સાદુધમ્મો ફિલ્મો, रायाणं च आपुच्छर, तेण भणियं- मुएमि जइ इहं चेव मम गिहे भिक्खं गिण्हइति, तीए डिस्सुयं पव्वइया । -આાવ. હારિ રૃ. પૃ. ૬૮૮ આ, ૬૮o મ + तस्स णं कएहस्स वासुदेवस्स पउमावइ नामं देवी होत्था वण्णओ । तेणं कालेणं तेणं समण्णं अरहा अरिनेमि समोसढे जाव विहरइ । कण्हे निग्गए जाव पज्जुवासइ तए णं सा पउमावइ देवी इमीसे कहाए लद्धट्ठा समाणी हट्ट तुट्ठ जहा देवई जाव पज्जुवासइ । -શ્રી અન્તા, વર્ન . પૃ. ૭૦, पुत्तो सिरिओ य, सत्त घीयरी य । आव. हारि वृ. पृ. ६९३ आ. X नवमए नंदे कप्पगवंसपसूओ सगडालो, थूलभद्दो से जक्खा जक्ख दिन्ना भूया भूयदिण्णा सेणा वेणा रेणा Page #494 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા (તૃતીય આવશ્યક) (૧) વંદન-વ્યવહારની વિશિષ્ટતા ભારતીય સંસ્કૃતિમાં વંદનને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. જૈનો અહંતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને ભક્તિભાવથી વંદન કરે છે અને તેના દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે એમ માને છે. બૌદ્ધો બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રિરત્નને વંદના કરે છે અને તેના દ્વારા સગુણોનો વિકાસ થાય છે, તેમ માને છે. તથા વૈદિકો દેવતા, ★ "नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए સવ્વસાહૂણ || एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ॥१॥" + “જે વુદ્ધા અતીતા , યે ૨ યુદ્ધા મનાતા ! पच्चुप्पना च ये बुद्धा, अहं वंदामि सव्वदा ॥ ये च धम्मा अतीता च, ये च धम्मा अनागता । पच्चुप्पना च ये धम्मा, अहं वंदामि सव्वदा ॥ ये च संघा अतीता च, ये च संघा अनागता । પ્રવૃન્ના સંધા, અદૃ વંમિ સવ્યા ” –બૌદ્ધચર્યાપદ્ધતિ. ભૂતકાળમાં જે બુદ્ધો થયા છે, ભવિષ્યકાલમાં જે બુદ્ધો થશે અને વર્તમાનકાલમાં જે બુદ્ધો છે, તે બધાને હું સર્વદા વંદન કરું છું. ભૂતકાલના બુદ્ધ-પ્રદર્શિત ધર્મો, ભવિષ્યકાલના બુદ્ધ-પ્રદર્શિત ધર્મો અને વર્તમાનકાલના બુદ્ધ-પ્રદર્શિત ધર્મોને હું સર્વદા વંદન કરું છું. - ભૂતકાળના બુદ્ધ-શિષ્ય-સંઘો, ભવિષ્યકાલના બુદ્ધ-શિષ્ય-સંઘો અને વર્તમાનકાલના બુદ્ધ-શિષ્ય-સંઘોને હું સર્વદા વંદન કરું છું. Page #495 -------------------------------------------------------------------------- ________________ વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦ ૪૭૭ ગુરુઓ, કુલના આચાર્યો, જ્ઞાનવૃદ્ધો, તપસ્વીઓ, પોતાનાથી અધિક વિદ્વાનો તથા પોતાના ધર્મમાં સ્થિત મનુષ્યોને વંદન કરે છે અને તેના દ્વારા આયુ, વિદ્યા, કીર્તિ અને બળની વૃદ્ધિ થાય છે, તેમ માને છે.* એટલે વંદન વ્યવહાર એક સમુચિત સુંદર ક્રિયા છે અને તેનું ફલ ઉન્નતિ, વિકાસ કે આત્મ-કલ્યાણ છે, એ સુનિશ્ચિત છે. (૨) વંદના ધર્મનું મૂળ છે. શ્રીહરિભદ્રસૂરિએ લલિત-વિસ્તરા-ચૈત્યસ્તવવૃત્તિમાં વંદનાને ધર્મનું મૂળ કહી છે. ‘ધર્મ પ્રતિ મૂલમૂતા વંવના ।' કારણ કે તેમાંથી ધર્મ-ચિન્તનાદિ રૂપ અંકુરાઓ ફૂટે છે, ધર્મ-શ્રવણ અને ધર્માચારરૂપ શાખા-પ્રશાખાઓનો વિસ્તાર થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ તથા ફળો પ્રકટે છે. (૩) વંદનાથી આઠે કર્મો પાતળાં પડે છે. જૈનાગમોમાં વંદનક એટલે વંદનાનું ફળ બતાવતાં કહ્યું છે કે : "देवान् गुरून् कुलाचार्यान्, ज्ञानवृद्धान् तपोधनान् । વિદ્યાધિળાનું સ્વધર્મસ્થાન, પ્રળમંત્ તનાયિ ! " -કુલાર્ણવ-તંત્ર ઉ. ૧૨-૧૧૩. દેવતાઓ, ગુરુઓ, કુલના આચાર્યો, જ્ઞાનવૃદ્ધો, તપસ્વીઓ, પોતાનાથી અધિક વિદ્વાનો તથા પોતાના ધર્મમાં સ્થિત મનુષ્યોએ સર્વને હે કુલનાયિકે ! વંદન કરવું જોઈએ. “જ્ઞાનવૃદ્ધસ્તપોવૃદ્ધો, વયોવૃદ્ધ કૃતિ ત્રય: 1 પૂર્વ: પૂર્વાભિવાદ્ય: યાત, પૂર્વામાવે પ: પર: " -સૌ૨. પૂ. સ. ૧૮-૧૦. જ્ઞાનવૃદ્ધ તપોવૃદ્ધ અને વયોવૃદ્ધ એ ત્રણે વંદન કરવા યોગ્ય છે. તેમાં જ્ઞાનવૃદ્ધને પ્રથમ, તપોવૃદ્ધને પછી અને છેલ્લે વયોવૃદ્ધને વંદન કરવું. ‘અભિવાનશીલસ્ય, નિત્યં વૃદ્ધોપસેવિન: । चत्वारि तेषां वर्द्धन्ते, आयुर्विद्या यशो बलम् ॥" (ગુરુ, માતા, પિતા, આચાર્ય તથા અન્ય) તેમજ તેમની નિત્ય સેવા કરનારનાં આયુ, વિદ્યા, વૃદ્ધિ પામે છે. -મનુસ્મૃતિ ૨-૧૨૧. વડીલો વગેરેને પ્રણામ કરનારનાં કીર્તિ અને બળ આ ચાર વસ્તુ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ "वंदणएणं भंते ! जीवे किं अज्जिणइ ? गोअमा । अट्ठ कम्मपयडीओ निबिडबंधण-बद्धाओ सिढिलबंधण-बद्धाओ करेइ, चिरकाल-ठइआओ अप्पकालठिइआओ करेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाओ करेइ, बहुपएसग्गाओ अप्पपएसग्गाओ करेइ, अणाइअं च णं अणवदग्गं संसारकंतारं नो परिअट्टइ ।" (યો. સ્વો. વૃ. પ્ર. ૩ પૃ. ૨૪૬ ઉદ્ધત) “હે ભગવન્! વંદનકથી જીવને શું પ્રાપ્ત થાય છે ?' હે ગૌતમ ! વંદનકથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મપ્રકૃતિઓને શિથિલ બંધવાળી કરે છે, ચિરકાલની સ્થિતિ પામેલા(અષ્ટકમ)ને અલ્પકાલની સ્થિતિવાળા કરે છે, તીવ્ર અનુભાવવાળા(અષ્ટકર્મ)ને મંદ અનુભાવવાળા કરે છે અને બહુ પ્રદેશવાળા(અષ્ટકર્મ)ને અલ્પ-પ્રદેશવાળા કરે છે. તેથી તે અનાદિ-અનન્ત-સંસારાટવીમાં પરિભ્રમણ કરતો નથી.' (૪) વંદનાથી ઉચ્ચગોત્ર, સૌભાગ્ય અને લોકપ્રિયતા સાંપડે છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ર૯મા અધ્યયનમાં કહ્યું છે કે : “ચંદ્રપાળ ભંતે ! નીવે બનાવું ? “જો વંUિ नीयागोत्तकम्मं खवेइ, उच्चागोत्तं निबंधइ, सोहग्गं च णं अप्पडिहयं आणाफलं નિમ્બરૂ છે' “હે ભગવન્! વંદનકથી જીવને શું ફળ મળે ?” “હે ગૌતમ ! વંદનક-વંદનાથી (જીવ) નીચ-ગોત્રકર્મને ખપાવે છે અને ઉચ્ચગોત્રકર્મને બાંધે છે, તથા સૌભાગ્ય અને અપ્રતિહત (જનું કોઈ ઉલ્લંઘન કરે નહિ તેવી) આજ્ઞારૂપી ફળની પ્રાપ્તિ કરે છે.” એટલે વંદનનું ફલ ઉચ્ચગોત્ર, સૌભાગ્ય અને લોકપ્રિયતા છે.” (૫) મુમુક્ષુની વંદના પરંતુ મુમુક્ષુ આત્મા વંદનની ક્રિયા પાપનો સંપૂર્ણ પ્રતિઘાત કરવા માટે જ કરે છે, જેમાં દેવ અને ગુરુની કૃપા અપેક્ષિત છે, એટલે તે જગદ્ગુરુ જિનેશ્વરોનું અને કલ્યાણમિત્ર સદ્ગુરુનું શરણ સ્વીકારે છે અને તેમને જ પુનઃ પુનઃ વંદના કરે છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૪૭૯ (૬) પડાવશ્યકમાં વંદના શા માટે ? આત્મ-વિશુદ્ધિ માટે યોજાયેલી પડાવશ્યકની લોકોત્તર ક્રિયામાં ચતુર્વિશતિ-સ્તવ અને વંદનકને પણ આ જ કારણે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. સમત્વની સિદ્ધિ માટે કૃતનિશ્ચય થયેલો મુમુક્ષુ પ્રથમ ચતુર્વિશતિસ્તવ વડે અહિંન્તો અને સિદ્ધોને ભાવપૂર્વક વંદના કરે છે તથા તેમના સદ્દભૂત ગુણોનું કીર્તન કરીને દર્શનાચારની શુદ્ધિ કરે છે તથા ગુરુની સંયમયાત્રા વગેરેના પ્રશ્ન પૂછી પોતાથી જાણતાં-અજાણતાં થયેલી આશાતના માટે મન, વચન અને કાયાથી ક્ષમા માગે છે અને એ રીતે જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે. આ રીતે દર્શનાચાર અને જ્ઞાનાચારથી વિશુદ્ધ થયેલો મુમુક્ષુ પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સાચો અધિકારી બને છે કે જે દ્વારા તે ચારિત્ર, તપ અને વીર્યને લગતા આચારોની ક્રમશઃ શુદ્ધિ કરીને પોતાનું અભીષ્ટ સાધવામાં સફળ થાય છે. આ રીતે વંદનક એ આધ્યાત્મિક અનુષ્ઠાનની સંપૂર્ણ સફળતા માટે પૂર્વસેવારૂપ છે અને તેથી તે નિતાન્ત આવશ્યક છે. (૭) ગુરુની આવશ્યકતા આધ્યાત્મિક જીવનની સફળતા માટે ગુરુની છત્રછાયા આવશ્યક છે, તેથી જ “શ્રીદશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે “આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શિષ્ય બહુશ્રુત ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા તથા તેમને પદાર્થોનો નિર્ણય પૂછવો.” શ્રીહરિભદ્રસૂરિ પંચવસ્તુક'માં જણાવે છે કે-“શ્રીમન્ત મનુષ્ય જેમ સારા રાજાને છોડતો નથી, તેમ આત્મ-કલ્યાણના અભિલાષીએ ચારિત્રધનરૂપી ફળને આપનાર ગુણવાન * પ્રારંભમાં દેવ અને ગુરુની પૂજા કરવી તેને યોગશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રની પરિભાષામાં “પૂર્વસેવા' કહેવામાં આવે છે. 'पूर्वसेवा-गुरु-देवादिपूजादिलक्षणा ।' યોગબિન્દુ શ્લોક ૨ની ટીકા, પૃ. ૧૮. ૨. “તો-પશિં , છ સુપરું ! बहुस्सुअं पज्जुवासिज्जा, पुच्छिज्जत्थ-विणिच्छयं ॥४४॥" -દશવૈકાલિક-પૃ. ૨૩૪. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ગુરુને છોડવા નહિ. ગુણવાન ગુરુની સતત સેવામાં રહેવાથી તેમનું પ્રશસ્ત દર્શન પ્રાપ્ત થાય છે, વિનયનો લાભ થાય છે, બીજા મુમુક્ષુઓને પણ માર્ગનું ભાન થાય છે અને દીક્ષા વખતે કરેલું આત્માનું સમર્પણ સફળ થાય છે. આ રીતે બીજા પણ અનેક લાભો થાય છે. તેથી ગૌતમસ્વામી વગેરે તે ભવે મોક્ષે જનારા મહાપુરુષોએ પણ ગુરુકુળ-વાસ સેવ્યો છે. માટે પોતાના સંસારી કુલને છોડીને કુલીન એવા-મુમુક્ષુ આત્માએ સાધુ-આચાર્ય મહારાજની સેવા જરૂર આદરવી.* ગુરુ વિના જ્ઞાન નહિ' એ ઉક્તિ જગપ્રસિદ્ધ છે. તેમાં પણ બ્રહ્મ કે આત્મા જેવા ગૂઢ વિષયનું જ્ઞાન ગુરુ વિના પ્રાપ્ત થવું અશક્ય છે; તેથી મુમુક્ષુ આત્માએ સદ્દગુરુનું શરણ અવશ્ય શોધવું ઘટે છે. મુંડકોપનિષદ્દમાં કહ્યું છે કે-“તદિશાનાર્થી ગુરુમેવાધિષ્ઠત્ મિત્પાળિઃ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ !' તે(આત્મા)ના વિશેષ જ્ઞાન અર્થે મુમુક્ષુ સમિધ વગેરે હાથમાં લઈને શ્રોત્રિય(શ્રુત-વેદ વગેરેને જાણનાર) અને બ્રહ્મનિષ્ઠ (આત્મજ્ઞાની) એવા ગુરુની સમીપે જાય. તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુની અત્યન્ત આવશ્યકતા છે. (૮) ગુરુ કેવા જોઈએ ? “ગુરુ કેવા જોઈએ? તે પ્રશ્ન પણ વિચારણીય છે. અધ્યાત્મશાસ્ત્રના + લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે "शिवे रुष्टे गुरुस्त्राता, गुरौ रुष्टे न कश्चन । तस्मात् सर्वप्रयत्नेन, गुरुमेव प्रसादयेत् ॥" જો શિવ (ઈશ્વર) કોપે તો ગુરુ બચાવી શકે છે, પણ ગુરુ કોપે તો કોઈ બચાવી શકતું નથી, માટે સર્વ પ્રયત્નથી ગુરુને પ્રસન્ન કરવા. “મવિહીન, તપો વિદ્યા વ્રતં નમ્ | व्यर्थं सर्वं शवस्येव, नानाऽलङ्कारभूषणम् ॥" જેમ મડદાને ધારણ કરાવેલાં વિવિધ પ્રકારનાં આભૂષણો વ્યર્થ છે, તેમ ગુરુભક્તિથી રહિત સાધકનાં તપ, વિદ્યા, વ્રત અને કુલ વ્યર્થ છે. ૪ શ્રીપંચવસ્તુક ગ્રંથ-બ્લોક ૬૮૯થી ૬૯૪ સુધી પૃ. ૧૧૦. Page #499 -------------------------------------------------------------------------- ________________ વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦૪૮૧ મતથી જે ગુરુ સંસારી એટલે ગૃહસ્થાશ્રમી હોય તથા વિષય અને કષાયના કાદવમાં ખૂંચેલો હોય, તે અન્યનું ભલું કરી શકતો નથી. વળી સાધુ થવા છતાં જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ઉપાસના કરતો નથી, પણ માત્ર લોકરંજન કે ઉદરના ભરણ-પોષણ માટે જ સાધુ-વેશને નભાવે છે, તે પણ સ્વ કે અન્યનું કલ્યાણ કરી શકતો નથી. એટલે તેમનો ગુરુ તરીકે સ્વીકાર કરવો, એ ફલદાયી નીવડતું નથી. ભક્તકવિ અખાએ પણ ઠીક જ કહ્યું છે કે : “ગુરુ કીધા મેં ગોકુલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; ધન હરે પણ ધોખો નવ હરે, એ ગુરુ શું કલ્યાણ જ કરે ?” કુગુરુથી ચેતતા રહેવા માટે અન્ય વિદ્વાનોએ પણ કહ્યું છે કે : “ગુરવો વહેવ: ન્તિ, શિષ્યવત્તાપહારા: | કુર્તમઃ સર્વેવિ ! શિષ્યાપારક્ક: ” હે દેવી ! આ જગતમાં શિષ્યના વિત્તનું હરણ કરનારા ગુરુઓ બહુ છે, પણ તેના હૃદયનો તાપ હરનારા સદ્દગુરુ તો વિરલ જ છે. આ સ્થિતિમાં ત્યાગી, બ્રહ્મચારી, સુશીલ અને જ્ઞાની ગુરુનું શરણ સ્વીકારવું એ જ બુદ્ધિમત્તા છે. જૈનશાસ્ત્રોએ ગુરુનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવ્યું છે, જે દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વિચારવા યોગ્ય છે. “વિન્દ્રિય-સંવરો, તદ નવવિદ-વંમર-કુત્તિ-ધરો ! चउविह-कसाय-मुक्को, इअ अट्ठारसगुणेहि संजुत्तो ॥१॥ પગ્ન-મબ્રય-ગુત્તો, પંવિફાયર-પાતળ-મલ્યો ! પગ્ન-સમો તિગુત્તો, છત્તીસો ગુહ મ ારા” -પ્રતિક્રમણ સૂત્ર પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનાર, ક્રોધાદિ ચાર કષાયોને જિતનાર, પંચ મહાવ્રતોને ધારણ કરનાર, જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોનું પાલન કરનાર, ઈસમિતિ વગેરે પાંચ સમિતિ તથા મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિથી યુક્ત એમ છત્રીસ ગુણોવાળા (હોય તે) મારા ગુરુ છે. (૯) ગુરુ પ્રત્યે શિષ્યનું વર્તન સદ્ગરનું શરણ સ્વીકાર્યા પછી શિષ્ય તેમની સાથે કેવા પ્રકારનો પ્ર.-૨-૩૧ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વ્યવહાર રાખવો, તે જાણવા જેવું છે. જૈન શાસ્ત્રો કહે છે કે ‘જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરુ સાથે રહીને વિનય* શીખતો નથી, તે વાંસનાં ફળની માફક પોતાના જ નાશનું કારણ થાય છે.’ એ જે ગુરુ આચારવાન છે, ગુણનિષ્ઠ છે, તેમનું અપમાન કરવું, અગ્નિની પેઠે પોતાના સદ્ગુણોને ભસ્મીભૂત કરવા જેવું છે.' ‘ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું અશકય છે.’ * વિનય પાંચ પ્રકારનો છે-તે આ રીતે : (૧) લોકોપચાર-વિનય-લોક-વ્યવહાર નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૨) અર્થ-વિનય-ધનની પ્રાપ્તિ નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૩) કામ-વિનય-કામભોગની પ્રાપ્તિ નિમિત્તે થતું વિનયનું પ્રવર્તન. (૪) ભય-વિનય-ભયના કારણે થતું વિનયનું પ્રવર્ન. (૫) મોક્ષ-વિનય-મોક્ષ-પ્રાપ્તિના હેતુથી થતું વિનયનું પ્રવર્તન. આ પાંચ પ્રકારના વિનયોમાંથી મોક્ષ-વિનય મુમુક્ષુઓ માટે આદરણીય છે. મોક્ષ-વિનય પાંચ પ્રકારનો છે. તે આ રીતે : ૧. દર્શન-વિનય-શ્રીજિનેશ્વરદેવોએ ષડ્વવ્ય અને તેના પર્યાયોની તથા નવ તત્ત્વોની જે પ્રકારે પ્રરૂપણા કરી છે, તે જ પ્રકારે તેની શ્રદ્ધા રાખવી. ૨. જ્ઞાનવિનય-સ્વાધ્યાય યોગ્ય શ્રુતજ્ઞાનનું પઠન-પાઠન કરવું અને તેના આધારે સંયમમાર્ગમાં વર્તવું. ૩. ચારિત્ર-વિનય-અજ્ઞાન અને મોહનો નાશ કરવા માટે વિશિષ્ટ વ્રતોનું પાલન કરવું. ૪. તપો-વિનય-કર્મની નિર્જરા કરવા માટે નાના-વિધ તપોનું અનુષ્ઠાન કરવું. ૫. ઔપચારિક-વિનય-વિવિધ ઉપચારો વડે ગુરુનો આદર-સત્કાર કરવો. -દશવૈકાલિક-નિર્યુક્તિ. આ પાંચ પ્રકારના વિનયમાંથી ઔપચારિક વિનયને જ સામાન્ય રીતે ‘વિનય’ કહેવામાં આવે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦ ૪૮૩ ‘અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહુતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિની શુશ્રુષા કરે છે, તેમ અમિતજ્ઞાની શિષ્ય પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રુષા કરવી.’ ‘મૂળમાંથી જેમ થડ થાય છે, થડમાંથી જેમ ડાળીઓ થાય છે, ડાળીઓમાંથી જેમ ડાંખળીઓ થાય છે, ડાંખળીઓમાંથી જેમ પાંદડાં થાય છે અને પાંદડાંમાંથી જેમ ફૂલ અને ફલનો રસ થાય છે, તેમ વિનયરૂપી મૂળમાંથી ધર્મનો સ્કન્ધ (થડ) પ્રકટે છે અને તેનો ક્રમશઃ વિસ્તાર થતાં કીર્તિ, શ્રુત અને નિઃશ્રેયસનો લાભ થાય છે.' ‘જે શિષ્ય ક્રોધી, મદમત્ત, અપ્રિય વક્તા, માયાવી અને શઠ હોઈ અવિનીત રહે છે, તે પ્રવાહમાં તણાતા કાષ્ઠની પેઠે સંસાર-પ્રવાહમાં તણાયા કરે છે.' જે શિષ્યો આચાર્યો અને ઉપાધ્યાયોની સેવા કરે છે તથા તેમનું કહ્યું કરે છે, તેઓની શિક્ષા પાણીથી સિંચાયેલાં વૃક્ષોની પેઠે વૃદ્ધિ પામે છે.' ‘અવિનીત પુરુષોને વિપત્તિ છે અને સુવિનીત પુરુષોને સૌ રૂડાં વાનાં છે, એમ જે બરાબર જાણે છે, તે જ સુશિક્ષિત થઈ શકે છે.’ ‘જે શિષ્ય સદ્ગુરુની આજ્ઞામાં રહે છે, જે ધર્મનું રહસ્ય સમજ્યો છે, તથા જે વિનયની બાબતમાં કુશળ છે, તે આ દુસ્તર (સંસાર) પ્રવાહને તરી જાય છે તથા કર્મોનો ક્ષય કરી સિદ્ધિરૂપી ઉત્તમ ગતિને પામે છે.’ વૈદિક સંપ્રદાયમાં ગુરુ પ્રત્યેના વર્તન માટે કહ્યું છે કે ‘‘આજ્ઞામનોઽર્થહરળ, ગુરોપ્રિયવર્તનમ્ । गुरुद्रोहमिति प्राहुर्यः करोति स पातकी ॥७५॥ गुरुकार्ये स्वयं शक्तः, नापरं प्रेषयेत् प्रिये ! બહુમત્તિપમૃથૈ:, સહિતોઽતિમષ્ટિમાન્ ॥૬૨ા અભિમાનો ન ર્તવ્યો, નાતિ-વિદ્યા-ધનાવિમિ: । सर्वदा सेवयेन्नित्यं, शिष्यः श्रीगुरुसन्निधौ ॥९४॥ જામ-ક્રોધ-પરિત્યાગી, વિનીત: સ્તુતિમત્તિમાન્ । देवि ! भूम्यासने तिष्ठेद् गुरुकार्यं समाचरन् ॥९५॥ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ अनादृत्य गुरोर्वाक्यं शृणुयाद् यः पराङ्मुखः । अहितं वा हितं वापि, रौरवं नरकं व्रजेत् ॥९८॥ गो-ब्राह्मणवधं कृत्वा, यत्पापं समवाप्नुयात् । तत्पापं समवाप्नोति, गुर्वग्रेऽनृतभाषणात् ॥९९॥ ‘ગુરુની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુના ધનનું હરણ કરવું, ગુરુનું ભૂંડું કરવું કે મનથી ભૂંડું ઇચ્છવું તે ગુરુદ્રોહ કહેવાય છે અને તે કરનારો પાતકી છે.' ‘ગુરુમાં અત્યન્ત ભક્તિવાળો શિષ્ય પોતે અનેક સેવકવાળો હોય તો પણ પોતે જ ગુરુની સેવા કરે, પણ સેવકો પાસે સેવા કરાવે નહિ.’ ‘શિષ્ય શ્રીગુરુ આગળ કદી પણ જાતિ, વિદ્યા, ધન વગેરેનું અભિમાન કરવું નહિ, પરંતુ તેનો ત્યાગ કરીને સર્વદા તેમની સેવા કરવી.’ વિનીત શિષ્ય કામ ક્રોધનો પરિત્યાગ કરીને ગુરુની સ્તુતિ-ભક્તિ કરતો થકો પૃથ્વી ઉપર ગુરુથી નીચા આસને બેસે અને ગુરુએ બતાવેલું કાર્ય કરે.’ ‘ગુરુએ કહેલી વાત હિતકર કે અહિતકર લાગે તો પણ તેને આદરપૂર્વક સાંભળવી જોઈએ. જે શિષ્ય ગુરુની વાત અનાદરથી સાંભળે છે, તે રૌરવ નરકમાં જાય છે.’ ગાય તથા બ્રાહ્મણને મારનારને જે પાપ લાગે છે, તે ગુરુની આગળ ખોટું બોલવાથી લાગે છે, માટે ગુરુની આગળ કદી પણ ખોટું બોલવું નહિ.' ‘“અનુજ્ઞાત: સંવિશેત્ ॥૨॥ न चैनमभिप्रसारयीत ॥ ३ ॥ न चास्य संकाशे संविष्टो भाषेत ॥५॥ अभिभाषितस्त्वासीनः प्रतिब्रूयात् ||६|| अनुत्थाय तिष्ठन्तम् ॥७॥ गच्छन्तमनुगच्छेत् ॥८॥ धावन्तमनुधावेत् ॥९॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦૪૮૫ देवमिवाचार्यमुपासीताविकत्थयन्नविमना वाचं शुश्रूषमाणोऽस्य ॥१३॥" -નાપતસ્વીય ધર્મસૂત્રમ્ ૨.૨.૬, પૃષ્ઠ 88. “આજ્ઞા થયા પછી સૂવું, તેમના તરફ પગ ન ફ્લાવવા, તેમની સામે સૂતાં સૂતાં બોલવું નહિ, જે કંઈ કહેવું હોય તે કહી રહ્યા પછી બેસીને પ્રત્યુત્તર દેવો. ગુરુ ઊભા હોય ત્યારે ઊભા રહેવું. જતા હોય ત્યારે પાછળ જવું અને દોડતા હોય તો પાછળ દોડવું. આત્મ-પ્રશંસા છોડીને અને અવિક્ષિપ્ત મનવાળા થઈને દેવની માફક આચાર્યની ઉપાસના કરવી.” (૧૦) ગુરુવંદનનો મહિમા સર્વ સુવિહિત આચારોનું મૂળ વિનય છે અને તેવો વિનય ગુરુને વિધિસર વંદન કરવાથી તેમજ તેમની વિવિધ પ્રકારે સેવા-ભક્તિ કરવાથી થાય છે. એટલે આત્મકલ્યાણના અભિલાષીએ ગુરુને પ્રતિદિન પ્રાત અને સાયંકાળે વિધિસર વંદન કરવું આવશ્યક છે. આ વંદનનું તાત્કાલિક ફળ શ્રતધર્મની પ્રાપ્તિ છે અને પારંપારિક ફળ ભવસંતતિનો ક્ષય એટલે નિર્વાણ છે. ગુરુવંદનભાષ્યમાં કહ્યું છે કે : "विणओवयारमाणस्स, भंजणा पूअणा गुरुजणस्स । तित्थयराण य आणा, सुअधम्माराहणाकिरिया ॥' ગુરુને વંદન કરવાથી અનુક્રમે વિનયોપચાર, માનનું ખંડન, ગુરુજનની પૂજા, તીર્થકરોની આજ્ઞાનું પાલન, હૃતધર્મની આરાધના તથા અક્રિયપદ(મુક્તિ)ની પ્રાપ્તિ થાય છે. દશપૂર્વધર મહર્ષિ શ્રીઉમાસ્વાતિ વાચક પ્રશમરતિપ્રકરણમાં ફરમાવે છે કે વિનયનું ફલ ગુરુની શુશ્રુષા છે, ગુરુ-શુશ્રષાનું ફલ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફલ વિરતિ(સંયમ) છે, વિરતિનું ફલ આગ્નવ-નિરોધ છે, આગ્નવ-નિરોધ(સંવર)નું ફલ તપોબળ છે, તપોબળનું ફલ નિર્જરા છે, નિર્જરાનું ફલ ક્રિયાની નિવૃત્તિ છે, ક્રિયા-નિવૃત્તિનું ફલ અયોગિત (યોગ નિરોધ) છે, યોગ-નિરોધનું ફલ ભવ-પરંપરાનો ક્ષય છે Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અને ભવ-પરંપરાના ક્ષયથી મોક્ષ છે. તેથી સર્વે કલ્યાણોનું મૂલ્યસ્થાન વિનય છે.* (૧૧) ગુરુને વંદન કરવાનો વિધિ ગુરુને કેવી રીતે વંદન કરવું, તેનો પણ વિધિ છે. ગુરુ સામા મળતાં ‘મસ્થળ વંમિ' બોલીને વંદન કરવું, તે ‘ફિટ્ટા વંદન’ કે ‘જઘન્ય વંદન’ કહેવાય છે. ‘પ્રપ્તિપાત સૂત્ર' બોલીને પંચાંગ પ્રણિપાત કરવો, તે ‘સ્તોભવંદન' કે ‘મધ્યમ વંદન’ કહેવાય છે અને ‘સુગુરુ-વંતસુત્ત’ના પાઠપૂર્વક પચીસ આવશ્યક સાચવીને વંદના કરવી, તે ‘દાવશાવર્તવંવન' કે ‘ઉત્કૃષ્ટ વંદન' કહેવાય છે. આ પ્રકારનું ઉત્કૃષ્ટ વંદન કરવાની રીત એ છે કે પ્રથમ વંદન કરવાની ઇચ્છાનું ગુરુને નિવેદન કરવું, (ઇચ્છાનિવેદન સ્થાન) પછી તેમની “વિનયાં શુશ્રૂષા, ગુરુશુશ્રૂષા-પત શ્રુતજ્ઞાનમ્ । જ્ઞાનસ્થ તં વિવિરતિષ્ઠાં વાસ્ત્રનિરોધઃ રા संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ||७३|| योगनिरोधाद् भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥७४॥" ૧. વૈદિક સંપ્રદાયમાં પણ ગુરુને સામાન્ય, પંચાંગ અને અષ્ટાંગ પ્રણામ કરવાનો વિધિ પ્રચલિત છે. તેમાં સામાન્ય પ્રણામ ‘૩ નમો નાયળય વગેરે શબ્દ-પ્રયોગો વડે કરવામાં આવે છે; પંચાંગ-પ્રણામ હાથ, ઢીંચણ, મસ્તક, વાણી, અને મનપ વડે કરવામાં આવે છે;† તથા અષ્ટાંગ-પ્રણામ કે સાષ્ટાંગ દંડવત્ બે પગ, બે હાથ, ,૨ બે ઢીંચણ, છાતી, મસ્તક, મન, વાણી, તથા નેત્ર-એ આઠ અંગો વડે ૧ 3 કરવામાં આવે છે.× + “નાદુમ્યાં ૨ સંગાનુમ્યાં, શિક્ષા વવસા થયા । पंचाङ्गकः प्रणामः स्यात्पूजासु प्रवराविमौ . " x "पद्भ्यां कराभ्यां जानुभ्यामुरसा शिरसा तथा । मनसा वचसा दृष्ट्या, प्रणामोऽष्टाङ्ग उच्यते ॥" -પ્ર પં. સા. પો. ૬-૧૧૩. -સ્કન્દ પુ. ખ. ૨ માર્ગ. અ. ૧૦, શ્લોક ૩૦. Page #505 -------------------------------------------------------------------------- ________________ વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૦૪૮૭ સમીપે જવાની આજ્ઞા માગવી (અનુજ્ઞાપન સ્થાન). પછી તેમને અવ્યાબાધા સંબંધી પૃચ્છા કરવી (અવ્યાબાધ-પૃચ્છાસ્થાન). પછી તેમને સંયમ-યાત્રા સંબંધી પૃચ્છા કરવી (સંયમ-યાત્રા-પૃચ્છાસ્થાન), પછી તેમને યાપનાના સંબંધી પૃચ્છા કરવી (યાપના-પૃચ્છાસ્થાન) અને છેવટે દિવસ કે રાત્રિ દરમિયાન થયેલી આશાતના સંબંધી ક્ષમા માગવી (અપરાધક્ષમાપનસ્થાન). આ બધી ક્રિયા યોગ્ય વિનયપૂર્વક કરવાની છે, એટલે જ્યાં અવનતમુદ્રા ધારણ કરવી જરૂરી છે, ત્યાં અવનત-મુદ્રા ધારણ કરવી; યથાજાત-મુદ્રા ધારણ કરવાની જરૂર છે, ત્યાં યથાજાત-મુદ્રા ધારણ કરવી; આવર્ત કરવાની જરૂર છે ત્યાં આવર્ત કરવા; શિરોનમન કરવાની જરૂર છે, ત્યાં શિરોનમન કરવાં; અવગ્રહમાં પ્રવેશ કરવાની જરૂર છે, ત્યાં અવગ્રહમાં પ્રવેશ કરવો અને તેમાંથી નિષ્ક્રમણ કરવાની આવશ્યકતા છે, ત્યાં નિષ્ક્રમણ કરવું. આમ યોગ્ય વિનયપૂર્વક વિધિસર વંદન કરવાથી “આસેવનશિક્ષા પ્રાપ્ત થાય છે અને પરિણામે “ગ્રહણ શિક્ષામાં પણ ઘણો જ લાભ થાય છે. આ રીતે શ્રતધર્મની પ્રાપ્તિ થતાં સાધકને સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનું વાસ્તવિક રહસ્ય સમજાય છે, એટલે તે ક્રિયાઓ પણ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી જાય છે અને છેવટે તે સંપૂર્ણ શુદ્ધિ પામતાં સાધકનો ભવ-નિસ્તાર થાય છે. આ છે ગુરુવંદનનો મહિમા ! આ છે ત્રીજા આવશ્યકની મહત્તા ! ૧. ઇન્દ્રિય અને મનની ઉપઘાતરહિત અવસ્થા. વિસ્તાર માટે જુઓ પ્ર. પ્ર. ટીકા ભાગ ૧ લો, પૃ. ૪૫, ૨૬, ૫૭. Page #506 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું પ્રતિક્રમણ (ચતુર્થ આવશ્યક) અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા (૧) પાપકર્મો ન કરવાનો ધર્માદેશ જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે “પાવ-મું નેવ જ્ઞા, ફરન્ના” (આચારાંગ સૂત્ર) “પાપકર્મ કરવું પણ નહિ અને કરાવવું પણ નહિ.” પાવમૂળો મળે તે પરિણય મેદાવી" (આચારાંગ સૂત્ર) “બુદ્ધિમાન પુરુષે પાપકર્મનું સ્વરૂપ બરાબર જાણીને તેને આચરવું નહિ."* (૨) પાપકર્મોની શુદ્ધિનો ઉપાય પાપકર્મો ન કરવા યોગ્ય હોવા છતાં પ્રાકૃત (છમ0) મનુષ્યો કેટલાંક પાપકર્મો જાણતાં કે અજાણતાં અવશ્ય કરે છે. તેથી “પાપકર્મોનું પ્રમાણ કેમ ઘટે ? અને લાગેલાં પાપોની શુદ્ધિ કેમ થાય ?' એ પ્રશ્ન વિચારણીય બને છે. * બૌદ્ધશાસ્ત્રોમાં કહ્યું છે કે - "सव्वपावस्स अकरणं, कुसलस्स उपसम्पदा । સવિડિયોને, પતં વૃદ્ધાન શાહનું ” -ધમ્મપદ ૧૪-૫. કોઈ પ્રકારનું પાપ કરવું નહિ, પુણ્ય-કાર્યોનું સંપાદન કરવું અને ચિત્તને પરિશુદ્ધ રાખવું એ બુદ્ધોનો આદેશ છે.” વૈદિક ધર્મમાં કહ્યું છે કે-"પ્રશસ્તન સા , ગપ્રતિનિ વર્જયેત્ ” પ્રશસ્ત કાર્યો (સુકૃત) સદા કરવાં અને અપ્રશસ્ત કાર્યો (પાપો) કરવાં નહિ.” જરથુષ્ટ્ર ધર્મમાં કહ્યું છે કે “તમામ નેક વિચાર, નેક વચન અને નેક કામને વખાણવાં તથા અખત્યાર કરવા અને તમામ બદવિચાર, બદ સખુન અને બદ કામને ધિક્કારવાં તથા તેનો ત્યાગ કરવો.” આ રીતે બીજા ધર્મોએ પણ પાપ-કર્મો ન કરવાનો આદેશ આપેલો છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્રક્રિયા ૦૪૮૯ આ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા ધર્મોએ જુદી જુદી રીતે આપ્યો છે. બૌદ્ધોએ તેના ઉત્તરમાં પાપદેશના (પાપની કબૂલત કરવાની ક્રિયા) રજૂ કરી છે. વૈદિકોએ તેના ઉત્તરમાં અઘમર્ષણ રજૂ કર્યું છે. જરથુષ્ટ્રોએ તેના ઉત્તરમાં પતેતપશેમાની રજૂ કરી છે. ઈસ્લામીઓએ તેના ઉત્તરમાં તોબાહ રજૂ કરી છે અને ખ્રિસ્તીઓએ તેના ઉત્તરમાં (પાપનો) એકરાર (Confession) રજૂ કર્યો છે, જ્યારે જૈનોએ તેના ઉત્તરમાં “પ્રતિક્રમણની ક્રિયા' રજૂ કરી છે. આ ક્રિયાઓનું તટસ્થ અવલોકન કરવામાં આવે તો કોઈ પણ મુમુક્ષુને એ વાત પ્રથમ દૃષ્ટિએ જ જણાઈ આવશે કે પાપ-મોચન અંગેની વિશદતા, વ્યવહારુ કે વ્યવસ્થામાં પ્રતિક્રમણ-ક્રિયાની સરખામણી અન્ય કોઈ પણ ક્રિયા કરી શકે તેમ નથી. (૩) પ્રતિક્રમણ અને પુરુષાર્થ “પ્રતિક્રમણની ક્રિયા' પુરુષાર્થ ઉપર રચાયેલી છે; એટલે તેની પાછળ એવી ભાવના રહેલી છે કે આ આત્મા મૂળ સ્વરૂપે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સ્વામી છે; પણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયને લીધે મનવચન-કાયાની અશુભ પ્રવૃત્તિ કરવાને પ્રેરાય છે અને તેના વડે કર્મનાં ગાઢ બંધનોથી બંધાય છે. તેથી આ પરિસ્થિતિમાંથી મુક્ત થવું તે એના પોતાના જ હાથની વાત છે. બીજા શબ્દોમાં કહીએ તો પાપમાંથી મુક્તિ મેળવવી, એ પુરુષાર્થને આધીન છે; તેથી મુમુક્ષુ આત્માએ તે માટે પ્રચંડ પુરુષાર્થ કરવો ઘટે છે. આવો કોઈ પુરુષાર્થ ન કરતાં માત્ર ઈશ્વર કે પ્રભુને પોતાનાં પાપો માફ કરી દેવાની પ્રાર્થના કરવી, તેનો અર્થ કંઈ જ નથી. આપણે પાપકર્મો કર્યા કરીએ અને આપણો કલ્પેલો ઈશ્વર કે પ્રભુ આપણી આજીજીથી પીગળી જઈને ગુનાઓ માફ કરતો રહે, તો સંભવ છે કે નિરંતર પાપકર્મો કરવાને ટેવાયેલો જીવ કદી પણ પાપકર્મમાંથી નિવૃત્ત થાય નહિ અને સંસારચક્રમાં સદા સિદાતો જ રહે. જો કલ્પેલો ઈશ્વર કે પ્રભુ કર્મ અનુસાર ફલ આપવાનો હોય તો પાપકર્મો કરતાં જ અટકવું જોઈએ અને જે પાપકર્મો અજાણતાં થઈ ગયાં હોય તેને માટે દિલગીર થવું જોઈએ કે જેથી બીજી વખત તે પાપકર્મ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરવાની વૃત્તિ ઉદ્દભવે નહિ. એટલે મનુષ્ય પાપકર્મોમાંથી મુક્તિ મેળવવા માટે જે કંઈ કરવાનું છે, તે એટલું જ કે પાપકર્મો કરતાં અટકવું અને જે પાપકર્મો અજાણતાં થઈ ગયાં હોય તે માટે દિલગીર થવું. “પ્રતિક્રમણની ક્રિયા' આ સિદ્ધાંત પર વ્યવસ્થિત થયેલી છે. પંચસૂત્રમાં કહ્યું છે કે "पावकम्म-विगमो तहाभव्वताइ-भावओ । तस्स पुण विवाग-साहणाणि चउसरणगमणं दुक्कडगरिहा सुकडाणासेवणं ।" પાપકર્મનો વિનાશ “તથાભવ્યત્વાદિ ભાવથી (એટલે સિદ્ધિગમનને યોગ્ય અનાદિ પારિણામિક ભાવથી) થાય છે. તે “તથાભવ્યત્વાદિ ભાવ'નાં વિપાક-સાધનો ત્રણ છે : (૧) ચતુદશરણગમન (અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણનો સ્વીકાર અર્થાત્ તેમના પ્રત્યે સાચો સમર્પણભાવ) (૨) દુષ્કૃતની ગર્તા (પાપકર્મોની નિંદા યાને પ્રતિક્રમણ (૩) સુકૃતોનું આસેવન (શાસ્ત્રકાર મહર્ષિઓએ બતાવેલા શીલ, સંયમ, સદાચાર તથા વિવિધ શુભ અનુષ્ઠાનોનું આચરણ.)* * મનુસ્મૃતિના અગિયારમા અધ્યયનમાં કહ્યું છે કે : ख्यापनेनानुतापेन, तपसाऽध्ययनेन च । पापकृन्मुच्यते पापात्तथा दानेन चापदि ॥२२७।। “કરેલું પાપ કહી બતાવવાથી, પશ્ચાત્તાપ કરવાથી, તપ કરવાથી અને (અઘમર્ષણ વગેરેનો) પાઠ કરવાથી પાપી પાપમાંથી મુક્ત બને છે અને આપત્કાળમાં જો તેમ ન બની શકે તો દાન દઈને શુદ્ધ થાય છે. यथा यथा नरोऽधर्म, स्वयं कृत्वानुभाषते । तथा तथा त्वचेवाहिस्तेनाधर्मेण मुच्यते ॥२२८॥ પુરુષ પોતે અધર્મ (પાપકર્મ) કરીને જે જે પ્રકારે તે અધર્મને કર્યો હોય તે તે પ્રકારે કહી દે તો કાંચળીમાંથી જેમ સર્પ છૂટો થાય તેમ તે અધર્મમાંથી મુક્ત થાય છે.” यथा यथा मनस्तस्य, दुष्कृतं कर्म गर्हति । तथा तथा शरीरं तत्तेनाधर्मेण मुच्यते ॥२२९।। Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૦ ૪૯૧ (૪) પ્રતિક્રમણથી થતા લાભો પ્રતિક્રમણથી શું લાભ થાય છે ? તેનો ઉત્તર ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમા અધ્યયન પરથી જાણી શકાય છે ઃ તેમાં જણાવ્યું છે કે "पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयछिद्दाई पिइ । पिहियवयछिद्धे पुण जीवे निरुद्धासवे असबलचरिते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहए विहरइ || " “હે ભગવન્ ! ‘પ્રતિક્રમણ’થી જીવને શું પ્રાપ્ત થાય છે ? (ઉત્તર) હે ગૌતમ ! ‘પ્રતિક્રમણ’થી (૧) વ્રતમાં પડેલાં છિદ્રો પુરાય છે. (૨) વ્રતનાં છિદ્રો પુરાઈ જવાથી આસવનો નિરોધ થાય છે. (૩) આસવનો નિરોધ થવાથી ચારિત્ર નિર્દોષ બને છે અને (૪) નિર્દોષ ચારિત્રવાળો જીવ અષ્ટપ્રવચન. માતાના પાલનમાં ઉપયોગયુક્ત બનીને, સંયમના યોગપૂર્વક સુપ્રણિધાન-પૂર્વક વિચરે છે.” “પાપી મનુષ્યનું મન જેમ જેમ પોતાનાં પાપની નિંદા કરે છે, તેમ તેમ તેનું અંતઃકરણ અધર્મમાંથી મુક્ત થાય છે.” कृत्वा पापं हि संतप्य, तस्मात्पापात्प्रमुच्यते । नैवं कुर्यां पुनरिति, निवृत्त्या पूयते तु सः ॥ २३०॥ “જે મનુષ્ય પાપકર્મ કરીને તેને માટે સંતાપ કરે છે તે મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે, અને હવે ફરીને આવું પાપ નહિ કરું, એ રીતે નિવૃત્તિરૂપ સંકલ્પ કરવાથી પવિત્ર થાય છે.” एवं संचिन्त्य मनसा, प्रेत्य कर्मफलोदयम् । मनोवाड्मूर्तिभिर्नित्यं, शुभं कर्म समाचरेत् ॥२३१॥ “ઉપર પ્રમાણે શુભ તથા અશુભ કર્મનું ફળ પરલોકમાં મળે છે. આ પ્રમાણે મન સાથે વિચાર કરીને મન, વાણી તથા કાયા વડે નિત્ય શુભ કર્મ કરવાં.' अज्ञानाद् यदि वा ज्ञानात्, कृत्वा कर्म विगर्हितम् । तस्माद् विमुक्तिमन्विच्छन्, द्वितीयं न समाचरेत् ॥२३२॥ “અજાણતાં અથવા તો જાણી જોઈને કરેલાં પાપકર્મમાંથી છૂટવાની ઇચ્છા કરનારા પુરુષે બીજું પાપકર્મ કરવું નહિ." Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧) “વ્રત’ શબ્દથી સાધુનાં પાંચ મહાવ્રતો અને શ્રાવકનાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો સમજવામાં છે. આ વ્રતોના પાલનમાં પ્રમાદવશાત્ કંઈ પણ સ્કૂલના, ભૂલ કે અતિચાર થયો હોય, તો તેની શુદ્ધિ પ્રતિક્રમણ કરવાથી થાય છે. જેમ નૌકામાં પડેલાં છિદ્રોને પૂરી દેવામાં ન આવે તો છેવટે તે ડૂબી જાય છે, તેમ અતિચારરૂપી છિદ્રોને પૂરવામાં ન આવે તો છેવટે વ્રતરૂપી નૌકા ડૂબી જાય છે. (૨) “આગ્નવ” એટલે કર્મબંધના હેતુઓ. તે પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ત્રણ યોગ અને પચીસ ક્રિયારૂપ છે. તેનો વિરોધ થયા વિના સંવર થતો નથી અને સર્વસંવર થયા વિના મુક્તિ મળતી નથી; તેથી આત્માના પરમ ઉત્થાન માટે આગ્નવ-નિરોધ આવશ્યક છે, જે પ્રતિક્રમણથી સિદ્ધ થાય છે. (૩) “ચારિત્ર' એટલે વીતરાગતાને પ્રાપ્ત કરવાનો અહિંસા, સંયમ અને પરૂપ રાજમાર્ગ. તેમાં પ્રમાદ આદિના કારણે જે દોષો રહી જાય છે, તેની સુધારણા પ્રતિક્રમણ' વડે થાય છે. (૪) “અષ્ટપ્રવચનમાતા' એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. ચારિત્રનું જતન, રક્ષણ અને શોધન કરવામાં તેનો ફાળો મુખ્ય છે; તેથી તે સાધુઓની માતા કહેવાય છે. આ સમિતિ અને ગુપ્તિઓનું શોધન કરવામાં પ્રતિક્રમણ” પરમ સહાયભૂત છે. (૫) “સુપ્રણિધાન” એટલે ઉત્તમ પ્રકારના અધ્યવસાયોમાં તલ્લીનતા. આ સ્થિતિ યથાખ્યાત ચારિત્ર પ્રત્યે દોરી જનારી છે અને તે “પ્રતિક્રમણ' વડે ઉત્પન્ન થાય છે. તાત્પર્ય કે “પ્રતિક્રમણ ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ કરીને આત્માને સુપ્રણિધાનમાં સ્થાપનારું છે. પારસમણિનો સ્પર્શ થાય અને લોહનું સ્વરૂપ ન બદલાય, એ જેમ સંભવિત નથી, તેમ “પ્રતિક્રમણ'નો પ્રયોગ થાય અને જીવનનું સ્વરૂપ ન બદલાય એ સંભવિત નથી. પ્રતિક્રમણના પ્રયોગથી અધમાધમ આત્માઓ પણ ઉન્નતિને પામ્યા છે અને વિશ્વના મહાપુરુષોની હરોળમાં વિરાજયા છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્રક્રિયા ૦૪૯૩ આખુંયે જીવન ચોરી અને લૂંટફાટમાં વિતાવનાર તથા એક જ દિવસમાં બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળક–એ ચારની મહાહત્યાઓ કરનાર દેઢપ્રહારીને છ માસની અંદર જ મુક્તિની વરમાળા કોણે પહેરાવી ? હજી તો જેના હાથ એક નિર્દોષ કુમારિકાના ખૂનથી ખરડાયેલા હતા અને તેને ધોવાની પણ તક મળી ન હતી, તેવા ચિલાતીપુત્ર માત્ર અઢી દિવસમાં જ સ્વર્ગપદ કેમ પામ્યા? સાતમી નરકનાં દળિયાં ઉપાર્જન કરી ચૂકેલા રાજર્ષિ પ્રસન્નચંદ્રને બીજી જ ઘડીએ સ્વર્ગની સર્વ લક્ષ્મીને ઠોકર મારે એવું કૈવલ્યપદ કોણે આપ્યું ? કહેવાની જરૂર ભાગ્યે જ છે કે આ સર્વ પ્રતાપ પ્રતિક્રમણ'નો હતો–સાચા દિલથી કરાયેલા “શુદ્ધ-પ્રતિક્રમણ'નો હતો. (૫) પ્રતિક્રમણનો અર્થ “પ્રતિક્રમણનો શબ્દશઃ અર્થ કરીએ તો આ પ્રમાણે થાય ? પ્રતિ=પાછું. “ક્રમણ'=ચાલવું. એટલે પાછું ચાલવું, પાછું ફરવું કે પાછાં પગલાં ભરવાં, તે “પ્રતિક્રમણ'. પરંતુ પાછા ફરવાની કે પાછાં પગલાં ભરવાની ક્રિયા-પ્રત્યેક સંયોગોમાં પ્રશસ્ત હોતી નથી. જ્યારે “પ્રતિક્રમણ”ની ક્રિયાને સદા પ્રશસ્ત માનવામાં આવેલી છે, એટલે એ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે-કોણે ? ક્યાંથી ? શા માટે પાછા ફરવાનું છે ? આનો સંક્ષિપ્ત ઉત્તર એ છે કે “આત્માએ પાછા ફરવાનું છે, પ્રમાદસ્થાન કે પાપસ્થાનમાંથી પાછા ફરવાનું છે. અને નિજ હિત કે નિજકલ્યાણ માટે પાછા ફરવાનું છે.” વધારે સ્પષ્ટ કહીએ તો *"स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥" પ્રમાદ(આદિ દોષો)ને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ મૂળસ્થાને જવાની ક્રિયા કરે, તે “પ્રતિક્રમણ' કહેવાય છે. “જ્ઞાન, દર્શન અને ચારિત્ર” એ આત્માનું સ્વસ્થાન છે; અને “પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, * આવશ્યક-ટીકા હારિભદ્રીય પ્રતિક્રમણ-અધ્યયન, પૃ. ૫૫૧. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ તથા મિથ્યાત્વશલ્ય” એ અઢાર પરસ્થાન કે પાપસ્થાનક છે.* પ્રમાદને વશ થવાથી આત્મા પોતાનું સ્થાન છોડીને પરસ્થાનમાં જાય છે, એ હકીકત છે. અહીં “પ્રમાદ' શબ્દથી “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય”નું ચતુષ્ક ગ્રહણ કરવા યોગ્ય છે; કારણ કે પાપકર્મોની પ્રવૃત્તિ થવામાં તે બધાં સહકારી કારણો છે. તેમાં “મિથ્યાત્વ' શબ્દથી વિપરીત શ્રદ્ધાન, અવિરતિ’ શબ્દથી અસંયમ, “પ્રમાદ' શબ્દથી ધ્યેય તરફનું દુર્લક્ષ અને કષાય' શબ્દથી અધ્યવસાયોની મલિનતા સમજવાની છે. આત્માને જે ઘડીએ એવું ભાન થાય છે કે “પ્રમાદવશાત હું ભૂલ્યો અને ન જવાના માર્ગે ગયો,” ત્યારે તેનું વલણ પાછું પોતાના મૂળ સ્થાને જવાનું થાય છે. આ રીતે પોતાના મૂળ સ્થાને જવાની જે ક્રિયા કે પ્રવૃત્તિ, તે “પ્રતિક્રમણ' કહેવાય છે. "प्रति प्रति वर्तनं वा शुभेषु योगेषु मोक्षफलेषु । નિઃશચણ ચર્ય તકા યે પ્રતિમાનું !” * પાપસ્થાનોનાં વિશેષ વર્ણન માટે જુઓ સૂત્ર ૩૧. વૈદિક ધર્મમાં પાપસ્થાનોની ગણતરી આ રીતે કરવામાં આવી છે :"अदत्तानामुपादानं, हिंसा चैव विधानतः । परदारोपसेवा च, कायिकं त्रिविधं स्मृतम् ॥ पारुष्यमनृतं चैव, पैशुन्यच्चापि सर्वशः । असम्बद्धप्रलापञ्च, वाङ्मयं स्यात् चतुर्विधम् ॥ परद्रव्येष्वभिध्यानं, मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च, मानसं त्रिविधं स्मृतम् ॥" -वाचस्पत्य कोश, पृ. ३४८३. અદત્તનું ગ્રહણ, હિંસા, પરસ્ત્રીગમન-આ ત્રણ શારીરિક પાપો છે. કઠોરતા, જૂઠું, ચાડી અને અસંબદ્ધ પ્રલાપ-આ ચાર વાચિક પાપો છે. પરદ્રવ્યની ઇચ્છા, મનથી અનિષ્ટ ચિંતન અને કદાગ્રહ-આ ત્રણ માનસિક પાપો છે. ૧. આવશ્યક-ટીકા હારિભદ્રીય પ્રતિક્રમણ-અધ્યયન, પૃ. ૫૫૧. Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપવિમોચનની પવિત્રક્રિયા ૪૯૫ અથવા “પાપકર્મોની નિંદા, ગહ અને આલોચના કરીને નિઃશલ્ય થયેલા એવા યતિનું-મુમુક્ષુનું મોક્ષફળ આપનાર શુભ યોગોને વિશે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું, તે જ “પ્રતિક્રમણ” જાણવું.” જે મોક્ષને માટે યત્ન કરે છે, તે “યતિ' કે “મુમુક્ષુ' કહેવાય છે. આવો “યતિ' કે “મુમુક્ષુ' પ્રથમ તો પાપકર્મોની નિંદા, ગહ અને આલોચના કરીને નિઃશલ્ય થાય, કારણ કે “પવા નું છે CM મા પુત્ર दुच्चिण्णाणं दुप्पडिक्कंताणं वेदइत्ता मोक्खो, णत्थि अवेदइत्ता तवसा वा ફોસત્તા ” (આચારાંગ સૂત્ર). “હિંસાદિ મહાદોષોના આચરણ વડે પૂર્વે ઉત્પન્ન થયેલાં તથા નિંદા, ગહ અને આલોચનારૂપ “પ્રતિક્રમણ કર્યા વિના રહી ગયેલાં પાપકર્મોનાં ફળો ભોગવ્યા પછી જ મુક્તિ મળે છે. પણ ભોગવ્યા વિના મુક્તિ મળતી નથી. પછી તે માટે ગમે તેવાં આકરાં તપોનો કે ઉત્કૃષ્ટ ધ્યાનનો આશ્રય લેવામાં આવે.” આવો મહર્ષિઓએ સ્થાપિત કરેલો સિદ્ધાંત છે. એટલે પ્રથમ કરેલાં પાપોનું નિંદા વગેરે વડે “પ્રતિક્રમણ કરવું અને પછી મોક્ષફળને આપનારા શુભયોગમાં પ્રવૃત્ત થવું ઉચિત છે. મોક્ષફળને આપનારા શુભ યોગોમાં “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ”ની મુખ્યતા છે. અહીં “જ્ઞાન” શબ્દથી જીવાજીવાદિ તત્ત્વનો બોધ, દર્શન’ શબ્દથી જીવાજીવાદિ તત્ત્વની કે તેને કહેનાર દેવ, ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા, “ચારિત્ર' શબ્દથી વીતરાગતા કેળવવાનો પ્રયાસ અને “તપ” શબ્દથી ઇચ્છા-નિરોધ સમજવાનાં છે. (૧) પ્રતિક્રમણના પ્રકારો પ્રતિક્રમણ' શબ્દથી “ભાવપ્રતિક્રમણ' સમજવાનું છે. તે એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, છ પ્રકારે, સાત પ્રકારે અને આઠ પ્રકારે થાય છે? યાવત્ અનેક પ્રકારે થાય છે. એક પ્રકાર : અસંયમમાંથી નિવર્તવું, એ “પ્રતિક્રમણ'નો એક પ્રકાર છે. બે પ્રકાર : રાગ-બંધન અને દ્વેષ-બંધનમાંથી મુક્ત થવું. એ Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પ્રતિક્રમણના બે પ્રકારો છે. અથવા પાપ કર્મની સામાન્ય અને વિશેષ રીતે આલોચના કરવી, તે “પ્રતિક્રમણ'ના બે પ્રકારો છે. દાખલા તરીકે ‘સત્રમ્સ વિ ફેવસિઝ શ્વતિ તુમ્ભાસિગ િિક્રય મિચ્છા મિ દુક્લએ પાપકર્મોની સામાન્ય આલોચના છે અને ‘નો મે તેવસિયો મારો ગો ગો વાફો માલિકો સસ્તુનો ૩Hો....મિચ્છા મિ દુક્કડું | એ પાપકર્મોની વિશેષ આલોચના છે. એ રીતે જે સૂત્રો વડે પાપ-કર્મોની વિસ્તૃત આલોચના કરવામાં આવી હોય, તે બધી વિશેષ આલોચના સમજવી. - ત્રણ પ્રકાર : મનદંડ, વચનદંડ અને કાયદંડથી નિવર્તવું એ પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. અથવા માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય-એ ત્રણ શલ્યથી નિવર્તવું એ “પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. અથવા ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવથી નિવર્તવું, એ પ્રતિક્રમણના ત્રણ પ્રકારો છે; તે જ રીતે જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના અને ચારિત્ર-વિરાધનાથી નિવર્તવું, એ પણ “પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. કાલની અપેક્ષાએ ભૂતકાલ-સંબંધી, વર્તમાનકાલ-સંબંધી, એક ભવિષ્યકાલસંબંધી પાપોનું પ્રતિક્રમણ કરવું, એ પણ “પ્રતિક્રમણ'ના ત્રણ પ્રકારો છે. અહીં એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે “પ્રતિક્રમણની ક્રિયા તો થયેલી ભૂલો અંગે સંભવે, પણ થઈ રહેલી કે થનારી ભૂલો અંગે કેમ સંભવે ?” એનો ઉત્તર એ છે કે “પ્રતિક્રમણને જ્યારે અશુભ યોગની નિવૃત્તિરૂપ ગણીએ, ત્યારે તે પ્રતિક્રમણ ત્રણે કાળમાં સંભવે છે. ભૂતકાળના અશુભ યોગમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને સામાન્ય રીતે પ્રતિક્રમણ કહેવામાં આવે છે, વર્તમાનકાલના અશુભ યોગોમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને સંવર કહેવામાં આવે છે અને ભવિષ્યકાળના અશુભ યોગમાંથી નિવૃત્ત થવાની ક્રિયાને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. ચાર પ્રકાર : ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયથી નિવર્તવું એ “પ્રતિક્રમણ'ના ચાર પ્રકારો છે, અથવા આહાર, નિદ્રા, ભય * સૂત્ર ૨૭. પડમ-ડવા સુd. + સૂત્ર ૨૮ અમરત્નોન-સુd. Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૦ ૪૯૭ અને મૈથુન-એ ચાર સંજ્ઞાઓમાંથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ’ના ચાર પ્રકારો છે. અથવા સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથામાંથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ’ના ચાર પ્રકારો છે. તે જ રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદથી નિવર્તવું, એ પણ ‘પ્રતિક્રમણ’ના ચાર પ્રકારો છે. પાંચ પ્રકાર : (૧) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ— એ પાંચ કામગુણોથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ'ના પાંચ પ્રકારો છે . અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-એ પાંચ આસ્રવોથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ'ના પાંચ પ્રકારો છે. કાલની અપેક્ષાએ દૈવસિક, રાત્રિક, પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક એ ‘પ્રતિક્રમણ’ના પાંચ પ્રકારો છે. અહીં એવો પ્રશ્ન થવાનો સંભવ છે કે ‘પ્રતિદિન દિવસ અને રાત્રિના અંતે ‘પ્રતિક્રમણ’ કરવામાં આવે છે, તો પછી પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરના અંતે ‘પ્રતિક્રમણ’ કરવાની આવશ્યકતા શી ?' એનો ઉત્તર એ છે કે ઘરને જેમ પ્રતિદિન વાળી-ઝૂડીને સાફ કરવામાં આવે છે, છતાં તેને પખવાડિયે, ચાર મહિને કે બાર મહિને વધારે સારી રીતે સાફ કરવામાં આવે છે, જેથી ખૂણે-ખાંચરે ભરાઈ રહેલો કચરો પણ નીકળી જાય છે અને એ રીતે ઘર સંપૂર્ણ સ્વચ્છ થાય છે, તેમ પક્ષ, ચાતુર્માસ અને સંવત્સરના અંતે ‘પ્રતિક્રમણ’ કરવાથી દોષોની વિશેષ શુદ્ધિ થાય છે અને એ રીતે આત્મા સંપૂર્ણ નિર્દોષ બને છે. છ પ્રકાર : પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જીવનિકાયની વિરાધનાથી નિવર્તવું, એ ‘પ્રતિક્રમણ’ના છ પ્રકારો છે. અથવા સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન' એ છ આવશ્યક તે ‘પ્રતિક્રમણ’ના છ પ્રકારો છે. અથવા ઉચ્ચાર-પ્રતિક્રમણ (વડીનીતિ પછી ઇરિયાવહી પડિક્કમવી તે), પ્રમ્રવણ-પ્રતિક્રમણ (લઘુશંકા પછી ઈરિયાવહી પડિક્કમવી તે), સ્વલ્પકાલિક પ્રતિક્રમણ (દૈવસિક, રાત્રિક ઇત્યાદિ), યાવકથિત પ્રતિક્રમણ (ભક્ત પરિક્ષાદિ) યત્કિંચિત્ મિથ્યા-પ્રતિક્રમણ (શ્લેષ્માદિવિસર્જન વગેરે પછી મિથ્યા-દુષ્કૃત દેવું તે) અને સ્વાપ્રાન્તિક પ્રતિક્રમણ (સ્વપ્નના અંતે કરવામાં આવતું પ્રતિક્રમણ) એ ‘પ્રતિક્રમણ'ના છ પ્ર.-૨-૩૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પ્રકારો છે.* સાત પ્રકાર : ઈહલોકભય, પરલોકભય, આદાનભય, આકસ્મિકભય, આજીવિકાભય, અશ્લોકભય અન મરણભય-એ સાત ભયસ્થાનોથી નિવર્તવું, એ “પ્રતિક્રમણ'ના સાત પ્રકારો છે. આઠ પ્રકાર : જાતિ, કુલ, બલ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભ-એ આઠ મદથી નિવર્તવું, એ “પ્રતિક્રમણ'ના આઠ પ્રકારો છે. અથવા “पडिक्कमणं पडियरणा, पडिहरणा वारणा निअत्तीय । निंदा गरिहा सोही, पडिक्कमणं अट्ठहा होइ ॥" “(૧) પ્રતિક્રમણ, (૨) પ્રતિચરણા, (૩) પ્રતિહરણા, (૪) વારણા, (૫) નિવૃત્તિ, (૬) નિંદા, (૭) ગહ, (૮) શુદ્ધિ.” એ રીતે પ્રતિક્રમણ' આઠ પ્રકારનું હોય છે. અપ્રશસ્ત યોગમાંથી પાછા હઠવું, એ “પ્રતિક્રમણ' કહેવાય છે. સંયમની પરિચર્યા કરવી, એ “પ્રતિચરણા' કહેવાય છે. ચારિત્રની રક્ષા માટે અસાવધાનીને છોડી દેવી, એ “પ્રતિહરણા” કહેવાય છે. ઇન્દ્રિયોના વિષયથી મનને વારવું (રોકવું), એ “વારણા” કહેવાય છે. ચારિત્ર-પાલનમાં લાગેલા અતિચારોથી નિવૃત્ત થવું, એ નિવૃત્તિ' કહેવાય છે. ચારિત્રમાં લાગેલા દોષોની પરસાક્ષીએ નિંદા કરવી, એ “ગહ' કહેવાય છે; અને વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત કે તપ વડે ચારિત્રની શુદ્ધિ કરવી, એ “શુદ્ધિ કહેવાય છે. આ રીતે પ્રતિક્રમણના બીજા પ્રકારો પણ સંભવે છે, પરંતુ એ બધાનું તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત ભાવમાંથી પાછા હઠીને પ્રશસ્ત ભાવમાં સ્થિર થવું. (૭) પ્રતિક્રમણ કોણ કરે? જ્યાં સુધી આત્મા છદ્મસ્થ છે અને એક યા બીજા પ્રકારે કોઈ પણ પ્રારની ભૂલો કે સ્કૂલનાઓ કરે છે, ત્યાં સુધી તેણે “પ્રતિક્રમણ કરવું ઘટે છે. કારણ કે * સ્થાનાંગસૂત્ર સ્થાન ૬, ઉદ્દેશ ૩, પૃ. ૩૭૯ Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૪૯૯ "पडिसिद्धाणं करणे, किच्चाणं, अकरणे अ पडिक्कमणं । સદ્દો મ તહીં, વિવરીમ–પવા " “શાસ્ત્ર-નિષિદ્ધ કામોનું આચરણ કરતાં, સુવિહિત કાર્યોને ન કરતાં, જીવન-શુદ્ધિ માટે જે માર્ગ, કલ્પ કે આચાર નિર્ણત થયેલો છે, તેમાં અશ્રદ્ધા કરતાં, સર્વજ્ઞોએ ધર્મવિષયક જે પ્રરૂપણા કરી છે, તેથી વિરુદ્ધ પ્રરૂપણા કરતાં પ્રતિક્રમણ” કરવું આવશ્યક બને છે.” આ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મા સર્વજ્ઞોએ બતાવેલા મુક્તિમાર્ગ પર અનન્ય શ્રદ્ધાવાળો બનીને તે પ્રમાણે શુદ્ધ વર્તન કરે નહિ અને ન કરવાનું કરી બેસે, ત્યાં સુધી તેણે પાપ-વિમોચન-નિમિત્તે પ્રતિક્રમણ' કરવું જ જોઈએ. , કેટલાક મનુષ્યો એમ માને છે કે “પ્રતિક્રમણની ક્રિયા તો સાધુસાધ્વીઓએ અને વ્રતધારી શ્રાવકોએ જ કરવાની છે. પણ બીજાએ કરવાની નથી. પરંતુ તેમની એ માન્યતા આ ગાથા વડે નિરસ્ત થાય છે; કારણ કે જે કોઈ આત્મા પ્રમાદાદિ દોષોથી યુક્ત છે અને શાસ્ત્રનિષિદ્ધાદિ કાર્યો કરી બેસે છે કે કરવા લાયક કાર્યો કરતા નથી, તેમ જ સર્વજ્ઞોએ બતાવેલા માર્ગમાં સાશક થાય છે અને તેમની પ્રરૂપણાથી અંશે પણ વિપરીત પ્રરૂપણા કરે છે, તે બધા માટે “પ્રતિક્રમણ' આવશ્યક છે; તેમાં વિરત-અવિરતનો ભેદ પડતો નથી. સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી કોઈ પણ પ્રકારે પાપ કરવાનું ચાલુ છે, ત્યાં સુધી તેમાંથી મુક્ત થવા માટે “પ્રતિક્રમણ'ની આવશ્યકતા છે; એટલે દરેક છદ્મસ્થ આત્માએ “પ્રતિક્રમણ’ કરવું આવશ્યક છે. (૮) પ્રતિક્રમણનાં પગથિયાં પ્રતિક્રમણની ક્રિયાનાં મુખ્ય પગથિયાં ચાર છે : (૧) પાપો, દોષો કે અતિચારોમાંથી પાછા ફરવું; તેને માટે સાધકે “ડિમામિ' પદનો પ્રયોગ કરવો ઘટે છે. (૨) થયેલાં પાપો, દોષો કે અતિચારોની આત્મ-સાક્ષીએ (મનોમન) નિંદા કરવી; તેને માટે સાધકે “નિમિ' પદનો પ્રયોગ કરવો ઘટે છે. (૩) થયેલાં પાપો, દોષો કે અતિચારોની ગુરુસાક્ષીએ નિંદા કરવી અને તેઓ એને માટે જે પ્રાયશ્ચિત્ત આપે તે ગ્રહણ કરવું; તેને માટે સાધકે “રિહાન' પદનો પ્રયોગ કરવો ઘટે છે. (૪) પાપો, દોષો કે અતિચાર Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરનારા કષાયવાળા પોતાના-આત્માનો ત્યાગ કરવો; તેને માટે સાધકે ‘અપ્પાળવોસિમિ' એ બે પદોનો પ્રયોગ કરવો ઘટે છે. એટલે કોઈ પણ સાધક જ્યારે શુદ્ધ ભાવથી કૃતપાપોમાંથી પાછો ફરે છે, તેની નિંદા અને ગર્હ કરે છે તથા જે અધ્યવસાયોને આધીન થઈને તે પાપકર્મો કરવાને પ્રેરાયો હતો, તે અધ્યવસાયોનો ત્યાગ કરે છે, ત્યારે જ તે સાધક ‘પ્રતિક્રમણ’ના હૃદયમંદિર સુધી પહોંચી શકે છે. (૯) પ્રતિક્રમણનો પ્રાણ કોઈ પણ દુષ્કૃત, પાપ, ભૂલ, સ્ખલના, દોષ કે અતિચાર, થઈ ગયો કે તરત જ તેને મિથ્યા કરવા માટે “મિચ્છા મિ દુધડ એવા શબ્દનો પ્રયોગ કરવો, એ પ્રતિક્રમણનો પ્રાણ છે. આ શબ્દોનો સામાન્ય અર્થ ‘મિથ્યા હો મારું દુષ્કૃત' એવો થાય છે, પણ શ્રીભદ્રબાહુસ્વામીએ તેનું જે રીતે નિરુક્ત કર્યું છે, તે લક્ષ્યમાં લેતાં તેનો ભાવ અગાધ છે. તેઓ આવશ્યક નિર્યુક્તિમાં જણાવે છે કે “મિત્તિ મિડમત્તે, છત્તિ ોસાળ છાયને હોતિ 1 મિત્તિ ય મેશ ોિ, દુ'ત્તિ પુંછામિ અબાળ ૬૮૬ના 'क'त्ति कडं मे पावं, 'ड'त्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छा दुक्कड - पयक्खरत्थो समासेणं ॥ ६८७||" ‘મિ‘ એ પ્રમાણેનો અક્ષર ‘મૃદુ-માર્દવતા’નો અર્થ દર્શાવે છે. તેમાં ‘મૃદુ' પદ શરીરથી વિનયાવનત થવાનું સૂચન કરે છે અને ‘માર્દવ’ પદ ભાવથી નમ્રતાવાળા થવાનું જણાવે છે. ‘ઇ (છા) એ પ્રમાણેનો અક્ષર અસંયમાદિ દોષોનો છાદનના નિદર્શક છે. ‘મિ’ એ પ્રમાણેનો અક્ષર ‘હું ચારિત્રની મર્યાદામાં રહેલો છું,' એવો ભાવ બતાવે છે. ‘ટુ' એ પ્રમાણેનો અક્ષર ‘સુગુપ્તે-નિમિ આત્માનું દુષ્કૃતારિણમ્'‘દુષ્કૃત કરનાર આત્માને હું નિંદું છું એ અર્થમાં છે. ‘’(ર) એ પ્રમાણેનો અક્ષર ‘મેં પાપ કર્યું છે' એવા દોષને પ્રકટ કરનાર છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ અથવા પાપ-વિમોચનની પવિત્ર ક્રિયા ૦ ૫૦૧ ૐ' એ પ્રમાણેનો અક્ષર ‘તે પાપને ઉપશમ વડે બાળી નાખું છું, નષ્ટ કરું છું' એમ બતાવે છે. આ રીતે ‘મિચ્છા મિ(મે) હુલ્લડ'નો ભાવાર્થ એ થયો કે ‘હું વિનય અને નમ્રતાવાળો થઈને અસંયમાદિ દોષોને અટકાવું છું, ચારિત્રની મર્યાદાને ધારણ કરું છું, દુષ્કૃત કરનારા મારા આત્માને નિંદું છું, તે દુષ્કૃતનો નિખાલસપણે એકરાર કરું છું અને તે દુષ્કૃતને ઉપશમ વડે-કષાયની ઉપશાંતિ ક૨વા વડે બાળી નાખું છું, નષ્ટ કરું છું.’ (૧૦) પ્રતિક્રમણનું પ્રવર્તન ‘પ્રતિક્રમણ’ એ આત્મ-શુદ્ધિનું અપૂર્વ અનુષ્ઠાન છે, એટલે તેને ભાવયજ્ઞ, ભાવ-સ્નાન કે પાપ-મોચનની પવિત્ર ક્રિયા કહેવામાં હરકત નથી. આવો ભાવયજ્ઞ, આવું ભાવસ્નાન કે આવી પવિત્ર ક્રિયા યથાર્થપણે થાય અને તેની પરંપરા બરાબર ચાલુ રહે તે માટે જગદુદ્વા૨ક જિનેશ્વરોએ અર્થથી તેની પ્રરૂપણા કરી છે અને પરમજ્ઞાની ગણધર ભગવંતોએ તેને સૂત્રમાં વ્યવસ્થત રીતે ગૂંથી છે. આવા જિન-પ્રરૂપિત અર્થ અને ગણધર-ગુંફિત સૂત્રમાં કેટલું ગાંભીર્ય હોય, કેટલી ગહનતા હોય, કેટલું ગૂઢ રહસ્ય ભરેલું હોય, તે પૂર્ણ જિજ્ઞાસુ વડે જ સમજી શકાય તેવું છે. તેથી પ્રત્યેક મુમુક્ષુનું એ કર્તવ્ય છે કે એ સૂત્રોને શુદ્ધ શબ્દોચ્ચારણપૂર્વક કંઠસ્થ કરવાં અને તેના અર્થ પુનઃ પુનઃ મનન કરી, તેના અંતર્ગત રહેલા ભાવો સુધી પહોંચવું તથા તે માટેનો ઉચિત વિધિ સાચવીને સિદ્ધિપદ માટેની સાધના સફલ કરવી. સાવઘ યોગની વિરતિ, ચતુર્વિંશતિ-જિનનું સદ્ભૂત કીર્તન અને ગુરુનો અપૂર્વ વિનય મુમુક્ષુને પ્રતિક્રમણની ક્રિયાનો સાચો અધિકા૨ી બનાવે છે, એટલે ‘પ્રતિક્રમણની ક્રિયા' સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ અને વંદનપૂર્વક કરવી જરૂરી છે, તથા આવી લોકોત્તર ક્રિયાની વિશેષ સાર્થકતા થાય તે માટે ‘પ્રતિક્રમણ' કર્યા પછી કાયા, વાણી અને મનના ઉત્સર્ગરૂપ કાયોત્સર્ગ તથા નાના પ્રકારની સંયમધારણારૂપ પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય, તે પણ તેટલું જ જરૂરી છે. મુમુક્ષુઓ પ્રતિક્રમણના પવિત્ર પંથે ચાલીને સિદ્ધિપદની સાધના સિદ્ધ કરે-એ જ અભ્યર્થના. Page #520 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું - 1 પ્રતિક્રમણ હેતુ-બત્રીશી (નં. ૪૪૧૧-૩ વડોદરા) શ્રી જિન ગુરુપદ કમલનમી, પ્રવચન દેવિ પ્રસાદિ તુ | પંચાચાર વિસોધિ તણાં, હેતુ ભણું સંમતાદિ તુ. ૧. પુપૂંજી ભૂમિ પ્રર્ધ વિધિઈ, અંણપૂજિઈ અપવાદિ તુ ! ગુરુવિરહે “ગુરુ ઠવણ' કરી, ઈરીઆ પડકમિ આદિ તુ. ||રા ઈરીઆ વિષ્ણુનવિ ધર્મ ક્રિયા, ‘ઈરીઆવતી’ તેણી હેતિ તુ.. ચરણસુદ્ધિ સામાયિકઈ એ, તેણિ સામાયિક' લેતિ તુ Iી. દંસણસોલી “લોગસ ગિઈ, “વંદણ” જ્ઞાન વિશુદ્ધિ તુ ! અતીચાર સમ સોધીઈએ, પડિકમણિઈ શ્રુતિબુદ્ધિ તુ /૪ જો પડકમી નવિ સોધીઆએ, તે “કાઉસ્સગિ' સોધિ તુ ! તપાચાર સમ સોધીઈએ, પખાણિઈ મલ રોધિ તુ /પા વિર્યાચાર વિરોધીઈએ, સમ આવશ્યકે જોઈ તુ ! વિધિ પડિકમણૂ દેવસિર્ક, અદ્ધબિંબિ રવિ હોઈ તુ દો. અપવાદિ તીઅ જામ થકી, અર્ધ્વનિશાઈ કરતિ તુ .. અર્ધ્વનિશા રયણી તણું એ, દિન મધ્યાન ચરંતિ તુ શા ચરણ વડૂ આચાર માંએ, પુરિ તસ સુદ્ધિ કરંતિ તુ! અતીચાર તસ પડિકમિવા, ચિઈવંદણ વિરચંતિ તુ ૮. જેણિઈ કારણિ સમધર્મ ક્રિયા, જિન-ગુરુ વિનયફલતિ તુ ! બાર અધિકારિઈ વાંદીઈએ, ચાર ખમાસમણ દિતિ તુ II ગુવદિક જિન ચિત સમા, તેણિઈ તસ વંદણ સીસ તુ ! અતીચાર ભર નમિત તણું, ભૂમિ લગાવી સીસ તુ ૧૦ના Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ હેતુ-બત્રીશી ૦૫૦૩ સબસવિ-દેવસિઅ' ભણી, પડિકમણાનૂ બીજ તુ | ચરણાચાર વિશોધિ ભણી, “કરેમિ ભંતે' કીજ તુ ૧૧. પડિકમણા દંડક ભણીઆ, તસઉત્તરી અભણંતિ તુ કાઉસ્સગિ સયણા સણના, ગિહિ અતીચાર પુણંતિ તુ ||૧૨ પારંતુ નવકાર કહી, લોગસ્સગ ઉચાર તુ મુહપત્તી પડિલેહીએ, ગુરુ વંદણિ અધિકારિ તુ ૧૩ વિધિ વંદણ દો દીજીઈ એ, આલોઅણ નિ જ કાજિ તુ ! ગુરુ ષાસિઈ આલોઅતાએ, સમ કધઉ મમલાજિ તુ ૧૪ સવસવિ-દૈવસિઅ ભણી, પ્રાયશ્ચિત સુગંતિ તુ ઈછાકારિઈ સંદિસહ, પડિકમહેતિ ભણંતિ તુ ૧પ નમુકારાદિક સૂત ભણી, સૂત્રે ભણિઈ નિશિદીસ તુ . ગુરુ અપરાધ ખમાવિવાએ, દોઈ વંદણ દિઈ સીસ તુ ૧દી યદુક્તચ 'पडिकमणे सज्झाए काउस्सगावराह पाहुणए । आलोअण संवरणे उत्तमढेअ वंदणयं' ॥१॥ પંચઉતિઈ ત્રિણિ પામીઈ એ, ગુર્નાદિક નિઈ રાજિ તુ ! પુણરવિ વંદણ દીજીઈ એ, ચારિત કાઉસગ કારિ તુ ૧ણા અકષાઈ ચારિત ભલૂએ, આયરિઆદિ ખમાવિ તુ! સામાયિક મુખ્ય સૂત્ર ભણી, પુણરુત દો સમભાવિ તુ ૧૮મી યતઃ ઉક્ત 'सज्झाय-झाण तवओ सहेसु, उवएस कई थुई पंयाणेसु संतगुणकित्तणेसु नहु, ति पुणरुत दोसाया' ॥१॥ દો લોગસ્સગ ચરણ ભણી, કા(ઉ) સગિ ચિતએ પારિ તુ ! એક સમકિતનિઈ કા(ઉ) ગિઈ એ જ્ઞાનિઈ એક સંભારિ તુ ૧લા Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ રત્નત્રયફલસિદ્ધ થુઈ, વીર નેમી જિન થુત્તિ તુ । અષ્ટાપદ જિન પ્રમુખ થુઈ, શ્રુતદેવીદ્યુત્તિ જુત્તિ તુ ॥૨૦॥ શ્રુતદેવી શ્રુતહેતુ ભણી, તસ કા(ઉ)સિંગ નમુકાર તુ । જસ ષિત્તિ મુનિચરિત રિઈ, નમુકાર સંભાલિ તુ ॥૨૧॥ આચરણા નિવ લોપીઇએ, પૂરવ ગણિધર ચાલિ તુ । શ્રુત ષિતા સુરિ શ્રુત્તિ કહી, પુણ નમુકાર સંભાલિ તુ ॥૨૨॥ મુહપત્તી તણુપેહણયું. પડિકમણું મિઈ કીધ તુ | ઇતિ ગુરુનિઈ કહિવા ભણીએ, વંદણડાં દોઈ દીધ તુ ॥૨૩॥ ‘ઈંછામો અણુસક્રિ’ ભણી, ભણિ, સંસ્કૃત નમુકાર તુ । પુરૂં કિમિ હરષીએ, વર્લ્ડમાન-શ્રુતિ કાર તુ ॥૨૪॥ પૂરવશ્રુત વિ નારિ નઈ એ, તેણિ સંસારદાવાદિ તુ । વિઘ્નવિના પડિકમણ હવું, તેણિઈ જિન-ગુરુ થવાદ તુ ॥૨૫॥ -શક્રસ્તવવર સ્તવન ભભણ, હરિષઈ વચ્ચેન કાદિ તુ । ચ્ચાર ખમાસમણ પુણ દીઈ એ, પુણવિ એકહ દિંતિ તુ ॥૨૬॥ ધર્મ કાજ સફલાં હુઈએ, જિન-ગુરુ બહૂ બહૂ માનિ તુ આદિઈ અંતિઈ તેણે કહ્યું, જિન-ગુરુ વંદણ દાન તુ ।।૨ા પુણરવિ કા(ઉ)સગ કીજીઈ એ, લોગસ્સમિ ચ્યાર તુ । નિશિદિન પાપ વિસોધીઈ, દુબદ્ધ-સુબધ વિચારિ તુ ॥૨૮॥ પારીઅ લોગસ્સગ ભણીઅ, શિવમંગલનિ કાજિ તુ । દોઈ દેઈ સુગુરુ ખમાસમણ, કરિ સજ્ઝાય વિરાજિ તુ ॥૨૯॥ ઈમ રત્નત્રય-સુદ્ધિ કહી, તપ વીરીય કિમ સુદ્ધિ તુ । એ ત્રિકમાં તસ સુદ્ધિ હુઈ, પચખાણિ કરિ બુદ્ધિ તુ II૩ા જે સંધ્યા પચખાણ કરી, મુનિશ્રાવક પડકંતિ તુ । વીર્યાચાર ષડાવશકિઈ, સોંધ્યું જાણે ચિંતિ તુ ॥૩૧॥ દોઈ આચાર ઈમ સાધીઓએ, દિન પડિકમણિ જાણિ તુ / સંષપિ ઇય હેતુ કહ્યા, સકલ સુગુરુ સુવખાણિ તુ I૩૨ ઇતિ પ્રતિક્રમણ હેતુ બત્રીસી IIfñ Page #523 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ત્રીજું પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો* (૧) ‘પ્રતિક્રમણ’ ઉપર માર્ગનું દૃષ્ટાંત એક રાજાએ પોતાનો મહેલ બાંધવા માટે અમુક હદ નક્કી કરી અને તેની ચારે તરફ દોરી બાંધી લેવડાવી. પછી રક્ષકોને હુકમ કર્યો કે ‘આ દોરી કોઈ ઓળંગે નહિ. તેમ છતાં જો કોઈ ઓળંગે તો તેને મારી નાખવો, પરંતુ આવેલા પગલે જ જો તે પાછો ફરે તો તેને છોડી દેવો.' એકદા બે અજાણ્યા ગામડિયાઓએ તેમાં પ્રવેશ કર્યો ત્યારે રક્ષકોએ કહ્યું કે-‘અરે મૂર્ખાઓ ! તમે આમાં શા માટે પ્રવેશ કર્યો ?’ તે વખતે એકે કહ્યું કે‘અમને શું ખબર કે આમાં પ્રવેશ કરવાનો નથી ?' આવો જવાબ સાંભળીને રક્ષકોને તેને ત્યાં જ ઠાર કર્યો. પછી ભયભીત થયેલા બીજાએ કહ્યું કે-’મેં તો અજાણતાં પ્રવેશ કર્યો છે, માટે તમે કહો તેમ વર્તવા તૈયાર છું.’ ત્યારે રક્ષકોએ કહ્યું કે-‘તું જે પગલે આવ્યો છે, તે જ પગલે પાછો વળી જઈશ તો તને છોડી દઈશું.’ તે ગામડિયો તે જ પગલે પાછો ફર્યો, તેથી તેને છોડી દીધો. તાત્પર્ય કે બીજા પુરુષની માફક પ્રમાદના કારણે જો સંયમનું અતિક્રમણ થયું હોય કે અતિચાર લાગ્યો હોય તો સંસારભીરુ એવા આત્માએ જે અપરાધ વડે પાપકર્મ કર્યું હોય તેથી નિવર્તવું-પાછા વળવું, તે ‘પ્રતિક્રમણ’ કહેવાય છે. (૨) પ્રતિચરણા’ ઉપર મહેલનું દૃષ્ટાંત એક વણિક જર-જવાહરથી ભરેલો મહેલ પોતાની સ્ત્રીને સોંપીને વ્યાપાર અર્થે બહારગામ ગયો. પરંતુ તે સ્ત્રીએ મહેલની કંઈ પણ સારસંભાળ કરી નહિ, તેથી મહેલ પડીને ખંડેર જેવો બની ગયો. હવે તેનો પતિ * આવશ્યક-નિર્યુક્તિમાં એ દૃષ્ટાન્તોની સંગ્રાહક ગાથા આ પ્રમાણે આપેલી છે : 'अद्धाणे' पासाए', दुद्धकायर विसभोयण तलाए । 66 दो कन्नाओ पइमारिआय वत्थेश्य अगए || १२४२ || " (૧) અન (માર્ગ), (૨) પ્રાસાદ (મહેલ), (૩) દુગ્ધકાય, (૪) વિષભોજનમય તલાવ (૫) બે કન્યાઓ, (૬) પતિમારિકા અને (૭) વસ્ત્ર તથા (૮) ઔષધ, એ આઠ દૃષ્ટાંતો પ્રતિક્રમણના પર્યાય-સંબંધી જાણવાં. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ વિદેશથી આવ્યો, ત્યારે મહેલની આવી દશા જોઈને ખૂબ જ ક્રોધે ભરાયો અને પોતાની આજ્ઞામાં નહિ રહેનારી તથા પૂરેપૂરી પ્રમાદી એવી તે સ્ત્રીને કાઢી મૂકી. પછી નવો મહેલ બંધાવી બીજી સ્ત્રીને પરણ્યો અને પાછો વિદેશ જવા રવાના થયો. તે વખતે તેણે પોતાની નવપરિણીતા સ્ત્રીને કહ્યું કે-“આ મહેલને તું બરાબર સાચવજે અને તેની સાફસૂફ કરજે. જો એમાં પ્રમાદ કે આળસ થઈ અને મહેલને કંઈ પણ નુકસાન પહોંચ્યું તો તને મારી નાખીશ.” આથી તે સ્ત્રી દિવસમાં ત્રણ વખત મહેલનું બારીક નિરીક્ષણ કરતી અને કંઈ પણ તૂટ્ય-ફૂટ્ય જણાય કે તેને તરત જ સમરાવી લેતી. કાલક્રમે વણિક પરદેશથી કમાઈને આવ્યો, ત્યારે મહેલને હતો તેવો જ જોઈને અત્યંત પ્રસન્ન થયો અને તે સ્ત્રીને તેણે સર્વસ્વની સ્વામિની બનાવી. તાત્પર્ય કે પ્રથમ સ્ત્રીએ મહેલની સાર-સંભાળ-પરિચર્યા બરાબર કરી નહિ, તેથી મહેલ પડી ગયો, તેમ જે મુમુક્ષુ પોતાના સંયમ કે વ્રતની યોગ્ય સાર-સંભાળ-પરિચર્યા કરતા નથી, તેમનો સંયમ કે તેમનું વ્રત ખંડિત થાય છે અને પરિણામે પહેલી સ્ત્રીના જેવો દુઃખી થાય છે; જ્યારે સંયમ કે વ્રતની નિયમિત સાર-સંભાળ-પરિચર્યા કરવાથી તે સલામત રહે છે અને બીજી સ્ત્રીની માફક સુખી થાય છે. આ રીતે લીધેલા વ્રતની સાર-સંભાળ કે પરિચર્યા કરવી તે “પ્રતિચરણા' કહેવાય છે. (૩) “પરિહરણા” ઉપર દૂધની કાવડનું દૃષ્ટાંત એક ગૃહસ્થને બે બહેનો હતી. તેને જુદા જુદા ગામમાં પરણાવી. પછી તે ગૃહસ્થને એક પુત્રી થઈ અને બન્ને બહેનોને એક એક પુત્ર થયો. હવે બન્ને બહેનોએ પોતપોતાના પુત્ર માટે તે પુત્રીની માગણી કરી. ત્યારે ભાઈએ કહ્યું કે-“તમારે પુત્રો બે છે અને મારે પુત્રી એક જ છે. માટે તમારા બન્ને પુત્રોને અહીં મોકલો. તેમાં જે પુત્ર પરીક્ષામાંથી પસાર થશે, તેને મારી પુત્રી પરણાવીશ. એટલે બન્ને બહેનોએ પોતાના પુત્રોને તેમના મામાની પાસે મોકલ્યા. પછી મામાએ કાવડ આપી તે બન્નેને કહ્યું કે “કાવડની બને બાજુ એક એક ઘડો રાખી પાસેના ગોકુળમાંથી દૂધ ભરી આવો.' એટલે તેઓ ગોકુળ ગયા અને કાવડની બન્ને બાજુ દૂધનો ભરેલો એક એક ઘડો મૂકીને રવાના થયા. Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દેષ્ટાંતો ૫૦૭ ગોકુળથી ગામમાં આવવાના બે રસ્તા હતા, તેમાં એક ટૂંકો પણ વિષમ હતો, જ્યારે બીજો લાંબો પણ સુગમ હતો. હવે એક પુત્ર જલદી પહોંચવાના લોભે ટૂંકે રસ્તે ચાલ્યો, તેથી માર્ગમાં તેના દૂધના ઘડાઓ અથડાઈને ફૂટી ગયા, જ્યારે બીજો સુગમ રસ્તે ચાલવાથી સહી-સલામત પહોંચી ગયો. એટલે મામાએ પ્રસન્ન થઈને તે ભાણેજને પોતાની પુત્રી પરણાવી, અને બીજાને કહ્યું કે-મેં તમને દૂધ લાવવાનું કહ્યું હતું, પણ કાંઈ ઉતાવળે લાવવાનું કહ્યું ન હતું.' અને તેને રજા આપી. તાત્પર્ય કે જેઓ ઉતાવળા કે આકળા થઈને અથવા ઓછી સમજથી વિષમ માર્ગે એટલે અશુભ યોગમાં પ્રવર્તન કરે છે, તેઓ પહેલા ભાણેજની માફક ચારિત્રરૂપી દૂધની રક્ષા કરી શકતા નથી, જ્યારે વિષમ માર્ગને પરિહરી સન્માર્ગે એટલે શુભયોગમાં પ્રવર્તન કરનારા બીજા ભાણેજની જેમ ચારિત્રરૂપી દૂધનું રક્ષણ કરી શકે છે અને મુક્તિરૂપી કન્યાને વરી શકે છે. આ રીતે અશુભ યોગને પરિહરવો તેને ‘પરિહરણા' કહેવાય છે. (૪) ‘વારણા' ઉપર વિષ-મિશ્રિત અન્ન-પાનનું દૃષ્ટાંત એક શહેરમાં બીજા રાજાનું સૈન્ય ચડી આવવાથી ત્યાંના રાજાએ દરેક ખાવા યોગ્ય વસ્તુઓમાં અને પીવાના પાણીમાં (વિષ) ઝેર ભેળવી દીધું. આ વાતની ચડાઈ કરનાર રાજાને ગુપ્તચરો દ્વારા ખબર પડી ગઈ, એટલે તેણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે ‘કોઈએ આ ગામની વસ્તુઓ ખાવી નહિ કે તેનાં જલાશયોનું પાણી પીવું નહિ.' આ રીતે વારવા છતાંમનાઈ કરવા છતાં કેટલાક સૈનિકોએ ત્યાંનું અન્ન ખાધું અને પાણી પણ પીધું, તેથી તેઓ તત્કાલ મૃત્યુ પામ્યા, અને જેમણે કંઈ પણ ન લીધું, તે જીવીને સુખી થયા. તાત્પર્ય કે જેઓ ઇન્દ્રિયોના વિષયોરૂપી વિષમય અન્નપાનનો ત્યાગ કરે છે, તેઓ સુખી થાય છે અને જેઓ તેમાં આસક્ત બને છે, તેઓ માર્યા જાય છે. આ રીતે ઇન્દ્રિયોના વિષયોમાંથી તેમજ પ્રમાદ આદિ દોષોમાંથી આત્માને વારવો તે ‘વારણા’ કહેવાય છે. (૫-૪) ‘નિવૃત્તિ’ ઉપર બે કન્યાઓનું દૃષ્ટાંત એક નગરમાં એક શાળાપતિ વણકર રહેતો હતો. તેની શાળાને વિશે ધૂર્તો આવીને વસતા હતા. તેમાં એક ધૂર્તનો સ્વર બહુ જ મીઠો હતો. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તેના ઉપર તે વણકરની પુત્રી મોહ પામી. પૂર્વે કહ્યું કે-“કોઈ ન જાણે તેમ આપણે ભાગી જઈએ.” ત્યારે પુત્રીએ કહ્યું કે-“એક રાજપુત્રી મારી બહેનપણી છે. તેનો અને મારો એવો સંકેત છે કે-“બન્નેએ એક જ વરને પરણવું.' ધૂર્તે કહ્યું કે-“તો તેને પણ લઈ આવ.' એટલે વણકરની પુત્રી તેને તેડી લાવી અને પ્રાત:કાળમાં ત્રણે રવાના થયા. તેવામાં કોઈ નજીકમાં આ પ્રમાણે બોલ્યું : “હે આમ્ર ! અધિક માસ પ્રવર્તે છતે આ કરણેનાં ફૂલો ભલે ફૂલે, પરંતુ તારે ફૂલવું યોગ્ય નથી, કારણ કે હાલમાં અધિક માસ પ્રવર્તે છે, એની શું તને ખબર નથી ?' આ સાંભળીને રાજપુત્રીએ વિચાર્યું કે-“અહો ! વૃક્ષોમાં પણ ઉત્તમ અને અધમનું અંતર છે, તો મારામાં અને વણકરની પુત્રીમાં કંઈ અંતર નહિ ?” એમ વિચારી “રત્નનો ડાબડો ભૂલી ગઈ છું.” એવું બહાનું કાઢી રાજપુત્રી પાછી વળી ગઈ, અને તે જ દિવસે ગોત્રીઓના ત્રાસથી કંટાળીને એક રાજપુત્ર તેના પિતાને શરણે આવ્યો હતો, તેને યોગ્ય સમજીને તેની સાથે લગ્ન કર્યા. પછી તે રાજકુમારે સસરાની મદદથી પોતાનું રાજય પાછું મેળવ્યું, એટલે તે પટ્ટરાણી થઈ. તાત્પર્ય કે જેઓ રાજપુત્રીની પેઠે પોતાનું કર્તવ્ય સમજીને સાવદ્ય કાર્યમાંથી નિવૃત્ત થાય છે, તેઓ સુખી થાય છે. આ રીતે સાવદ્ય કાર્ય, કે પાપમય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું, તે “નિવૃત્તિ' કહેવાય છે. (પ-) “નિંદા ઉપર ચિતારાની પુત્રીનું દૃષ્ટાંત એક નગરના રાજાએ સુંદર ચિત્રસભા બંધાવી, અને તેમાં ચિત્રો ચીતરવા માટે જુદા જુદા ચિતારાઓને જગા વહેંચી આપી. તે ચિતારાઓમાંના એક ચિતારાની પુત્રી પ્રતિદિન પોતાના પિતા માટે ભાત લાવતી હતી. આ રીતે એક દિવસ જ્યારે તે ભાત લઈને આવતી હતી, ત્યારે રાજા પૂરપાટ ઘોડો દોડાવતો સામે આવી રહ્યો હતો. આથી તે કન્યા ડરીને દોડવા લાગી અને જેમતેમ કરીને ચિત્રસભાએ આવી. તે વખતે તેનો પિતા શરીર-ચિન્તા માટે બહાર ગયો હતો, એટલે એકલી પડેલી તેણે બેઠાં બેઠાં ભીંત પર મોરનું પીંછું ચીતર્યું. હવે રાજા પ્રતિદિન ચિતારાઓનું કામ જોવાને આવતો હતો, તેની દૃષ્ટિ આ નવાં ચીતરાયેલાં પીછાં તરફ ગઈ અને તે લેવા તેણે હાથ લંબાવ્યો. પરંતુ તે પીંછું ભીંત પર ચીતરેલું હોવાથી હાથમાં આવ્યું નહિ અને તેના નખોને Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દૃષ્ટાંતો ૦૫૦૯ ઈજા પહોંચી. તે વખતે પેલી ચિતારાની પુત્રી હસીને બોલી કે-“અત્યાર સુધી મૂર્ખનો ખાટલો ત્રણ પાયાવાળો હતો, પરંતુ હવે ચોથો પાયો મળી આવ્યો.” રાજાએ કહ્યું: “તે કેવી રીતે ? ચિતારાની પુત્રીએ કહ્યું : “હું મારા પિતા માટે રોજ અહીં ભોજન લાવું છું. તે રીતે આજે પણ લાવતી હતી, તે વખતે એક ઘોડેસવાર પૂરપાટ ઘોડો દોડાવ્યે જતો હતો, તેને એ ભાન ન હતું કે કોઈ મરી જશે. હું તો મારા ભાગ્યથી જ તેનાથી બચી. એક પાયો તો એ ઘોડેસવાર. બીજો પાયો રાજા કે જેણે ઘણી સહાયતાવાળા ચિત્રકારોને અને એકલા મારા પિતાને સરખો ભાગ સોંપ્યો છે. અને ત્રીજો પાયો મારા પિતા કે જેણે આ સભા ચીતરતાં પૂર્વે ઉપાર્જિત કરેલી ઘણીખરી લક્ષ્મી ઉડાવી દીધી છે અને જે કિંઈ બચ્યું છે, તેમાંથી આ ભોજન બનાવીને લાવું છું, તે પણ ઠંડું થયા પછી જ ખાય છે.” આ પ્રમાણે ત્રણ પાયાની વાત સાંભળીને રાજા બોલ્યો કે-“હું ચોથો પાયો કેવી રીતે ?' ત્યારે તે કન્યાએ કહ્યું કે- “અહીં ભીંત પર મોરનું પીંછું ક્યાંથી હોય? અથવા તે અહીં કેવી રીતે રહે? આમ છતાં તમે વિચાર કર્યા વિના મોરપીંછ લેવા ભીંત ઉપર હાથ નાખ્યો, એટલે મૂર્ણ ખરા કે નહિ?” રાજાએ કહ્યું : “તારી વાત સાચી છે.” પછી રાજા ત્યાંથી ચાલ્યો ગયો. પણ જતાં જતાં વિચાર કર્યો કે “આ કન્યા બહુ ચતુર જણાય છે, તેથી તેની સાથે અવશ્ય પાણિગ્રહણ કરવું.” હવે પિતાને જમાડીને પુત્રી ઘેર ગઈ અને તેનો પિતા પણ ઘેર આવ્યો, એટલે રાજાએ કહેવડાવ્યું કે-“તારી પુત્રી રાજાને પરણાવ.” તે વખતે ચિતારાએ કહ્યું કે-“પુત્રી આપવાની ના નથી, પરંતુ અમે તો દરિદ્ર છીએ, તેથી વિવાહ-મહોત્સવ કેવી રીતે ઊજવીએ ?' એટલે રાજાએ તરત જ તેનું ઘર દ્રવ્યથી ભરી દીધું અને ચિતારાની પુત્રીનું પાણિગ્રહણ કર્યું. હવે તે રાજાને ઘણી રાણીઓ હોવાથી ચિતારાની પુત્રીએ વિચાર્યું કેજો રાજા મારા મહેલે એક દિવસ આવીને જતા રહેશે, તો ફરીને તેમનું મોઢું ઘણે મહિને દેખીશ. માટે એવી યુક્તિ કરું કે જેથી તે રોજ રાત્રે મારે ત્યાં આવે.” પછી તે રોજ ચિત્ર-વિચિત્ર મનોહર વાર્તાઓ કહેતી અને તેનો થોડો ભાગ અધૂરો છોડી દેતી, જેથી રાજાને તે સાંભળવા માટે બીજી રાત્રિએ ત્યાં જ આવવું પડતું. આ પ્રમાણે છ મહિના વ્યતીત થઈ ગયા. તેથી બીજી રાણીઓ તેની ઈર્ષ્યા કરવા લાગી અને તેનાં છિદ્રો શોધવા લાગી. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પરંતુ ચિત્રકારની પુત્રી પોતાની પૂર્વાવસ્થા ભૂલી ન જવાય તે માટે રોજ એકાંતમાં જઈને પોતાના પિતાને ઘેર પહેરતી તેવા વેષને પહેરીને હંમેશાં આત્મ-નિંદા કરતી કે- હે જીવ ! તારો આ વેષ છે. રાજમહેલમાં બીજી ઘણી રાણીઓ સુંદર છે. તેને કારુપુત્રીને આવી ઋદ્ધિ ક્યાંથી હોય ? આ તો તારા ભાગ્યોદયથી જ રાજા તને ચાહે છે. માટે હે જીવ! તું ફુલાઈશ. નહિ, ગર્વ કરીશ નહિ.” બીજી રાણીઓ રાજાને કહેતી કે આ માઠી બુદ્ધિવાળી ચિત્રકારની પુત્રી તમારા ઉપર કંઈ કામણ કરતી લાગે છે. માટે તેનાથી બચજો.” પરંતુ રાજાએ બારીક તપાસ કરીને સત્ય હકીકત જાણી લીધી, તેથી તેને વધારે ચાહવા લાગ્યો. ગુણ વડે કોનું મનરંજન થતું નથી ? છેવટે તે ચિતારાની પુત્રીને તેણે પટ્ટરાણી બનાવી અને તે સુખી થઈ. તાત્પર્ય કે મુમુક્ષુ આત્માઓએ ચિતારાની પુત્રીને પેઠે ભાવનિંદા કરવી ઘટે છે. તે આ રીતે: “હે આત્મા ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં કોઈક પુણ્યના યોગે મનુષ્યજન્મ પામ્યો. તેમાં પણ કદી ચારિત્ર પામ્યો અને લોકોમાં પૂજનીય થયો, તો તેથી હું બહુશ્રુત છું, પૂજનીય છું, એવો ગર્વ કરીશ મા. જો તું નિરભિમાની અને સરળ રહીશ, તો ઉત્તમ ચારિત્રની આરાધના થશે અને તે વડે સુગતિને પામીશ.” આ રીતે આત્માનું સ્વસાક્ષીએ અનુશાસન કરવું, તે નિંદા કહેવાય છે. (૬) ગહ' ઉપર પતિમારિકાનું દૃષ્ટાંત એક ગામમાં કોઈ બ્રાહ્મણ અધ્યાપક રહેતો હતો, તે વયે વૃદ્ધ હતો અને તેની સ્ત્રી તરુણ હતી. એક વાર તેણે સ્ત્રીને કહ્યું કે-“તારે રોજ કાગડાને બલિ દેવું.” સ્ત્રીએ કહ્યું કે-“હું કાગડાથી ડરું છું.” તેથી અધ્યાપકે એક એક વિદ્યાર્થીનો વારો બાંધી આપ્યો. જે બલિ દેતી વખતે તેની પાસે ઊભો રહેતો. તે વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી વિચક્ષણ હતો. તેણે વિચાર્યું કે-“આ સ્ત્રી કંઈ મુગ્ધા નથી કે કાગડાથી ડરે, તેથી જરૂર તે અસતી હોવી જોઈએ.' આમ વિચારીને તેનું ચારિત્ર જોવા લાગ્યો. એ જ રાત્રે તે એકલી ઘેરથી નીકળી અને નર્મદા નદી ઊતરીને સામે કાંઠે રહેતા કોઈ ગોવાળની સાથે દુરાચાર સેવ્યો. તે આ વિદ્યાર્થીએ જોયો. આ રીતે તે વિદ્યાર્થી દરરોજ તેનાં છિદ્રો જુએ છે. હવે એક રાત્રે તે સ્ત્રી કુંભની મદદ વડે નદી ઊતરતી હતી, તે વખતે કોઈ ચોર પણ નદી ઊતરતો હતો, તેને એક જળજંતુએ પકડ્યો. આથી તેણે રાડો Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દષ્ટાંતો ૦૫૧૧ પાડવા માંડી, એટલે કુલટા બોલી કે તેની આંખો બંધ કર તો તને છોડી દેશે.' પેલા ચોરે તે પ્રમાણે કર્યું એટલે તે છૂટી ગયો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે-“એવા ખરાબ કિનારેથી શા માટે ઊતરતો હતો?” આ બધી હકીકત પેલા વિદ્યાર્થીએ જોઈ. બીજે દિવસે બલિ ઉછાળતી વખતે તે જ વિદ્યાર્થી પાસે ઊભો હતો, તે ધીમે સ્વરે બોલ્યો : "दिवा बिभेषि काकेभ्यः, रात्रौ तरसि नर्मदाम् ! । कुतीर्थानि च जानासि, जलजन्त्वक्षिरोधनम् !!" ‘દિવસે કાગડાથી ડરે છે અને રાત્રે નર્મદાને તરે છે !! માઠા કિનારાને જાણે છે અને જળજંતુની આંખ ઢાંકવાના પ્રકારને પણ સમજે છે. તે સાંભળીને કુલટા સ્ત્રી બોલી કે “શું કરું? તારા જેવા છાત્ર તો મને ચાહતા નથી. આ પ્રમાણે વાતો કરતાં બન્ને પાપકર્મમાં લપટાયાં. એક દિવસે વિદ્યાર્થીએ કહ્યું કે-“મને બીજી તો કંઈ હરકત નથી, પરંતુ હું અધ્યાપકથી લજ્જા પામું છું.” સ્ત્રીએ મનમાં વિચાર્યું કે-“અધ્યાપકને મારી નાખું, જેથી આ છાત્ર મારો પતિ થાય.” આ પ્રમાણે વિચારી, પોતાના પતિને મારી નાખી, તેને પેટીમાં નાખી જંગલમાં મૂકવા ચાલી. તે વખતે કોઈ વ્યંતરીએ તેના પાપ-કર્મથી કોપાયમાન થઈને પેટીને તેના માથા ઉપર ચોંટાડી દીધી, જે ઘણી મહેનત કરવા છતાં પણ છૂટી પડી નહિ. આવી સ્થિતિમાં તે વનમાં ભટકવા લાગી. હવે પેટીમાંથી ગળીગળીને માંસ અને રુધિર તેના ઉપર પડવા લાગ્યાં અને ભૂખથી તે પીડાવા લાગી. આ પ્રમાણે અસહ્ય દુઃખથી પીડિત થઈને તે ઘરે ઘરે ભટકવા લાગી અને “પતિમારિકા એવી મને ભિક્ષા આપો,” એમ બોલવા લાગી. એ પ્રમાણે બહુ કાળ વ્યતીત થયો. એક દિવસે કોઈ સાધ્વીને દેખીને નમસ્કાર કરવા માટે તે નીચે વળવા ગઈ, ત્યારે પેલી પેટી છૂટી પડી ગઈ. પછી સંસારથી અતિ ખેદ પામેલી એવી તેણે સાધ્વીજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને આત્માનું કાર્ય સાધ્યું. તાત્પર્ય કે પતિમારિકાની જેમ કરેલાં પાપોની અન્ય સમક્ષ નિંદા કરવી, તે ગહ કહેવાય છે. (૭) “શુદ્ધિ' ઉપર વસ્ત્રનું દૃષ્ટાંત રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તેણે પોતાનાં બે ઉત્તમ વસ્ત્રો ધોવાને માટે ધોબીને આપ્યાં. હવે તે દિવસે કૌમુદી-મહોત્સવ હોવાથી Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ધોબીની સ્ત્રી તે વસ્ત્રો પહેરીને મહોત્સવમાં ગઈ. આ બાજુ રાજા શ્રેણિક અભયકુમાર સાથે, ગુપ્ત રીતે તે મહોત્સવ જોવા નીકળ્યા હતા, તેણે તે ધોબીની સ્ત્રીને પોતાનું વસ્ત્ર પહેરેલું જોયું એટલે વસ્ત્ર ઉપર તાંબૂલનું ચિહ્ન કરી દીધું. પછી તે સ્ત્રી ઘેર આવતાં ધોબીએ વસ્ત્ર પર તાંબૂલનું ચિહ્ન જોયું, એટલે તરત જ ક્ષાર લગાડીને મસળ્યું અને ધોકા મારીને શુદ્ધ કર્યું. પ્રભાતે રાજાએ ધોબીને વસ્ત્રો લઈને તેડાવ્યો, ત્યારે ધોબી તે વસ્ત્રો લઈને ગયો. પરન્તુ વસ્ત્રોને શુદ્ધ જોઈને રાજાએ પૂછ્યું કે-“આમ કેમ?” એટલે ધોબીએ જેવી હતી તેવી બિના કહી બતાવી. આથી રાજાએ તેનો ગુનો માફ કર્યો. - તાત્પર્ય કે જે મુમુક્ષુઓ લાગેલા દોષોને આલોચના, પ્રતિક્રમણ અને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કરે છે, તેના ચારિત્રમાં પડેલા ડાઘ ભૂંસાઈ જાય છે. આવી ક્રિયાને “શુદ્ધિ' કહેવાય છે. (૮) ઔષધનું દૃષ્ટાંત એક નગરના રાજાની સાથે યુદ્ધ કરવા માટે અને તેના નગરનું રૂંધન કરવા માટે સૈન્ય આવતું હતું. તેના ખબર મળતાં માર્ગમાં આવતાં જળાશયોનું જળ ઝેરમિશ્રિત કરી દેવાને માટે રાજાએ વૈદ્ય પાસે વિષ મંગાવ્યું. વૈદ્ય જવ જેટલું વિષ લઈને આવ્યો, એટલે રાજા કોપાયમાન થયો કે-“મોટાં મોટાં જળાશયોમાં આટલું વિષ શું કરી શકશે ?' વૈદ્ય કહ્યું કેરાજન ! તમે કોપાયમાન ન થાઓ, કારણ કે આ વિષ સહસ્રવેધી છે.” રાજાએ કહ્યું : “કેવી રીતે ?' એટલે વૈધે તરત જ મરણોન્મુખ થયેલા એક વૃદ્ધ હસ્તીને ત્યાં મંગાવ્યો અને તેનો એક વાળ ઊંચો કરીને તેના મૂળમાં પેલું વિષ મૂક્યું, કે ક્ષણમાત્રમાં તે હાથીના આખા શરીરમાં વ્યાપી ગયું. પછી વૈદ્ય કહ્યું કે : “આ હસ્તીના શરીરનો કોઈ પણ ભાગ ખાનારને ઝેર ચડશે, તે ખાનારાના પણ ખાનારાને, તેના પણ ખાનારને એમ ઉત્તરોત્તર એક ; હજાર પ્રાણીપર્યન્ત આ વિષની અસર થશે.” રાજાએ કહ્યું કે “તારી પાસે આનું વારણ છે ?' વૈદ્ય હા કહી, એટલે તરત જ તે ઔષધ મંગાવીને પેલા હસ્તીને ખવડાવ્યું. આથી તે નિર્વિષ થયો. તાત્પર્ય કે અતિચારરૂપ ઝેરનું તેની નિંદારૂપ ઔષધ વડે નિવારણ કરવું અને પોતાના આત્માને શુદ્ધ કરવો, તે “શુદ્ધિ' કહેવાય છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬–બી, એસ. વી. રોડ, ઇરલા, વિલે-પારલે (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૬. For Private Personal Use Only