________________
२६. भगवदादिवन्दनसूत्रम्
ભગવાનૂહ સૂત્ર
(૧) મૂળપાઠ भगवान्हं, आचार्यहं, उपाध्यायहं, सर्वसाधुहं ॥
(૨) સંસ્કૃત છાયા બાવચ્ચ, માર્વેગ, ૩૫ાધ્યાગ્ય, સર્વસાધુ: નિમ:]
(૩) સામાન્ય અને વિશેષ અર્થ ભગવાનદં-વચ્ચ:]-ભગવંતોને.
મવાદું રૂપ “બાવાન' શબ્દને “રું પ્રત્યય લાગવાથી બનેલું છે. અપભ્રંશ ભાષાના નિયમ અનુસાર ‘હું પ્રત્યય ષષ્ઠીનું બહુવચન બતાવે છે. અહીં તે ચતુર્થીનું બહુવચન દર્શાવવા માટે વપરાયેલો છે. પછીનાં ત્રણ પદોમાં પણ તે એ જ રીતે વપરાયેલો છે, એટલે “મવાનો અર્થ ભગવંતોને થાય છે. ભગવંત શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૫ તથા ૧૩.
મારાÉ-[વાયેંગ:]-આચાર્યોને. આચાર્ય' શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧ તથા ૨. ૩પાધ્યાયદું [૩પાધ્યાયેગ્ય:]-ઉપાધ્યાયોને. ઉપાધ્યાય' શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧. સર્વસાધુદું [સર્વસાધુ:]-સર્વ સાધુઓને. સાધુ' શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧ તથા ૧૫.
(૪) તાત્પર્યાર્થ ભગવાન આદિ ચારને જેના વડે સ્તોભવંદન કરવામાં આવે છે, તે ભવાદ્રિ-વનસૂત્રમ્. તેને “ભગવાહ સૂત્ર પણ કહે છે. આ સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org