SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૧ દુષ્ટતા, તેના વડે. તાત્પર્ય કે પ્રદેષ આદિ ભાવો વડે કરાયેલી આશાતનાથી. વય-રુડા-[વવો -દુષ્કૃતયા-વાણી વડે કરાયેલી દુષ્કૃતરૂપ આશાતનાથી. વા-દુષ્કૃતયા મખ્ય-પુરુષાતિવન-નિમિત્તયા' –વાગુદુષ્કૃત વડે એટલે અસભ્ય, કઠોર વગેરે પ્રકારના વચનના વ્યવહાર દ્વારા કરાયેલી આશાતના વડે. #ાય-દુAિડાઈ-[વ-કુતિયા]-કાયા વડે કરાયેલી દુષ્કૃતરૂપ આશાતના વડે. ય-તુતયા આસન-મન-સ્થાનાવિનિમિત્તયા' –આસન, ગમન અને સ્થાનાદિ નિમિત્તે થયેલું કાયાનું દુષ્ટ પ્રવર્તન, તે કાયાની દુષ્ટતા, તે રૂપ આશાતના વડે. E-[ો યુ -ક્રોધવાળી. મા -માનયુજીયા]-માનવાળી. માયા-માવાયુજીયા-માયાવાળી. નોમાઇ-[નોમયુય]-લોભવાળી. આ ચાર પદો “આશાતના'નાં વિશેષણ છે. અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભથી યુક્ત થઈને વિનય ચૂકવો વગેરે પ્રકારની “આશાતના'. - સત્રવાતિયાણ-[સાર્વત્રિવય-સર્વકાલ-સંબંધી, તેના વડે. સર્વોત્તેષ મવા સાર્વત્રિી તયા' –સર્વકાલમાં ઉત્પન્ન થયેલી, તે સાર્વકાલિકી,' તેના વડે. સર્વકાલમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેનો સમાવેશ થાય છે. ભવિષ્યની આશાતના ગુરુ વિશે ખોટા તર્ક-વિતર્કો કરવાથી કે તેમનું ભાવિ અહિત ચિંતવવાથી થાય છે. સવ્યપિછવાઈ-સિમિથ્થોપવરયા]-બધી જાતના મિચ્યોપચારમિથ્યા આચાર વડે. ‘fમથ્યા' –ખોટું. માયા કપટ, ‘૩૫ વર' -માયા-કપટથી કરાતું આચરણ, તેના વડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy