SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સબૂથમાફHOTIL-નિર્વધતિમળયા-સર્વ ધર્મના અતિક્રમણવાળી, તેના વડે. સર્વ પ્રકારના “ધર્મ' એટલે અષ્ટ પ્રવચન-માતા (પ સમિતિ, અને ૩ ગુપ્તિ), અથવા સામાન્ય રીતે કરવા યોગ્ય પ્રવૃત્તિઓ, તે “સર્વધર્ષ,' તેનું “અતિક્રમણ” એટલે ઉલ્લંઘન, તેના વડે. ગો-ય:]-જે મે-મિયા]-મારા વડે. મારો [તિવાર:]-અતિચાર, વિરુદ્ધ આચરણ. -તિ :]-કર્યો હોય. તસ-[1]-તે સંબંધી. મામો !-[ક્ષમાશ્રમણ !] હે ક્ષમાશ્રમણ ! પડદામ-[પ્રતિગ્રામમિ]-પ્રતિક્રમણ કરું છું. નિમિ-(નિમિ)-નિંદું છું. રિમિ-નિર્દે-ગુરુ-સમક્ષ નિંદું છું. મMાdi-[માત્માન-આત્માને. વોસિરામિ-[બુનામ-છોડી દઉં છું. છેલ્લાં પાંચ પદોના વિસ્તાર માટે જુઓ સૂત્ર ૧૦. (૪) તાત્પર્યાર્થ સુગુરુવંતળવં-સુગુરુને વંદન કરવાનું સૂત્ર. ગુરુને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે, તેથી તેનું નામ ગુરુવંદન સૂત્ર પડેલું છે. “ગુરુ' શબ્દથી અહીં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પદવાળા ગુરુઓ સમજવાના છે. “આચાર્ય એટલે ગચ્છના નાયક, “ઉપાધ્યાય' એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરાવનાર' પ્રવર્તક' એટલે સાધુઓને તપ, સંયમ આદિ પ્રશસ્ત યોગમાં પ્રવર્તાવનાર તથા તેમની યથોચિત સાર-સંભાળ કરનાર સ્થવિર' એટલે વયોવૃદ્ધ-ઠરેલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy