SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાઇજેસુ” સૂત્ર ૦૩૫૫ અવqયાયા-રિત્તા-[અક્ષતાવાર-વારિત્ર:]-અક્ષત આચાર અને ચારિત્રવાળા, જેમનો આચાર અને જેમનું ચારિત્ર અક્ષોભ્ય છે તેવા. अक्षत छ आचार अने चारित्र छैन ते अक्षताचार-चारित्रिणः । ૩૫ક્ષત-ક્ષત નહિ થયેલા, ખંડિત નહિ થયેલા. સવાર-જ્ઞાનાચાર આદિ પાંચ, વારિત્ર-સંયમ કે વિરતિ. તે-[તાન-તેને. સલ્વે-સિને-સર્વને. સિરસા-[રિસ]-શિર વડે, કાયા વડે. માસ-[મન]-મન વડે. મા-[મસ્તન]-મસ્તક વડે. વંતમિ-વિન્ટે-વાંદું છું. અહીં પ્રસ્થા વંમ એ બે પદોથી વાંદું છું એટલો જ અર્થ અભિપ્રેત છે. (૪) તાત્પર્યાર્થ સાદુવંજ-સુનં-આ સૂત્ર વડે અઢીદ્વીપમાં રહેલા સઘળા સાધુઓને વંદન થાય છે, તેથી તે “સદુવંગસુત્તના નામથી ઓળખાય છે તેના પ્રથમ શબ્દો પરથી તે “અઢાઈજેસુસૂત્ર'ના નામથી પણ ઓળખાય છે. કટ્ટાફનેસુ તીવ-સમુદેતુ-અઢીદ્વીપમાં. ગટ્ટાફન્નેનું અને તીવ-સમુદે-એ બે પદો વચ્ચે હોતુ પદ અધ્યાહાર છે, એટલે તેનો અર્થ “અર્ધતૃતીય અને બે દ્વિીપસમુદ્રમાં' એવો થાય છે. આવશ્યક-ચૂર્ણિકારે પાઠાતર દર્શાવતાં જણાવ્યું છે કે “મને પુ-અટ્ટાફન્નેનું ટોસુ તીવ-સમુદેવું' પદ્ધતિ"-"બીજાઓ વળી “અઢાઈજેસુ દોસુ દીવસમુદેસુ” એવો પાઠ બોલે છે.” ઢિીવ-સમુદ્ગુનો સામાન્ય અર્થ દ્વીપ અને સમુદ્રોમાં થાય. તેની આગળ “તો!' પદ લગાડવાથી અર્ધો ત્રીજો અને બે દ્વીપ અને સમુદ્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy