SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ કરવાની છે, તેથી તે સો પ્રકારના પાંચ પાંચ પ્રકારો થતાં કુલ સંખ્યા ૫૦૦પાંચસોની થઈ. તે યતિધર્મયુક્ત યતના વડે કરવામાં આવેલો ઇંદ્રિય જય આહારસંજ્ઞા, ભય-સંજ્ઞા, મૈથુન-સંજ્ઞા અને પરિગ્રહ-સંજ્ઞાથી રહિત હોવો જોઈએ તથા તે મન, વચન અને કાયાથી ન કરવારૂપ, ન કરાવવારૂપ અને ન અનુમોદવારૂપ હોવાથી ૫૦૦ x ૪ સંજ્ઞા X ૩ કરણ ૪ ૩ યોગ = ૧૮૦૦૦ થાય છે. તેનો વધારે સ્પષ્ટ ખ્યાલ આપવા માટે અહીં શીલાંગ-રથ રજૂ કરવામાં આવેલો છે. શીલાંગ-રથ કુલ ૧૮૦૦૦ ન કરે ન | ન | ૬000 કરાવે અનુમોદ મન | વચન કાયયોગ | યોગ! યોગ ર00 2009 2000 આહા- ભય-| મૈથુન-પરિગ્રરસંજ્ઞા સંજ્ઞા| સંજ્ઞા હિસંજ્ઞા ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ શ્રોત્રે- ચક્ષુ- ધ્રાણે- રસને-સ્પર્શે નિ. | નિ. | નિ. નિગ્રહ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ પૃથ્વી. અપૂ તેઉ. વાઉ. | વન. એ.ઈ. .ઈ ચાઈ. | પં.ઈ. અજીવ ૧૦ ૧૦ [ ૧૦ ૧૦ | ૧૦ | ૧૦ ૧૦ | ૧૦ | ૧૦ ક્ષમા | માર્દવ આર્જવ મુક્તિ તપ | સંયમ સત્ય | શૌચ અકિંચ- બ્રહ્મ ૮ | નત્વ | ચર્ય ૯ ૧૦. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy