SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૦૩૭૧ નમો નમ:-નમસ્કાર હો, નમસ્કાર હો. વારંવાર નમસ્કાર હો. અહીં મંત્ર-પ્રયોગને લીધે “નમો’ પદ બે વાર મુકાયેલું છે, તેથી પુનરુક્તિ-દોષ થતો નથી. કહ્યું છે કે : "वक्ता हर्ष-भरादिभिराक्षिप्तमनाः स्तुवन् तथा निन्दन् । यत् पदमसकृद् ब्रूयात्, तत् पुनरुक्तं न दोषाय ॥" સ્તુતિ કરતો કે નિન્દા કરતો વક્તા હર્ષાદિના આવેગથી કે મનની વ્યાકુલતાથી જે પદ એક કરતાં વધારે વાર બોલે તે પુનરુક્તિવાળું પદ દોષને યોગ્ય ગણાતું નથી .” ૩ઝ નમો નમ:-પરમાત્મા શ્રી શાંતિનાથનું આ પ્રધાન વાક્યરૂપ મંત્રપદ' છે. જેમ ઇતરો ૐ તત્ સને મહાવાકય કહે છે, તેમ અહી ૩% નમો નમ:ને પ્રધાન વાક્યરૂપ મંત્રપદ તરીકે નિર્દિષ્ટ કર્યું છે. (૩) વિનાતોષ-મહાપત્તિ-સમન્વિતીય-ચોત્રીસ અતિશયરૂપ મહાઋદ્ધિવાળાને. સત ગતિશેષ તે સતતિશેષ, તે રૂપ મહાસંમ્પત્તિ તે સત્તાવિશેષમહાસત્પત્તિ, તેનાથી સમન્વિત તે સતિશેષ-મહાસંમ્પત્તિસમન્વિત, તેમને-સાતિશેષ-મહાસંમ્પત્તિ સમન્વિતીય. સર્જન-સમગ્ર, સમસ્ત, સંપૂર્ણ, ગતિશેષ-અતિશય. સત્તાવિશેષ પદથી અહીં તીર્થકરોના ચોત્રીસે અતિશયો સમજવાના છે. સંપત્તિ અથવા ઋદ્ધિ સોળ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે "आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लओसही चेव । સંમિત્રોએ ગુમડું, સવ્વોટ વેવ વોવ્યા II૭૭શા चारण आसीविस केवली य मणनाणिणो य पुव्वधरा । અરહંત-વવિઠ્ઠી વર્તવા વાસુદેવાય |૭૮૦|-વિશેષાવશ્યક ભાષ્ય. (૧) આમાઁષધિ, (૨) વિપૂડૌષધિ, (૩) શ્લેખૌષધિ, (૪) જલ્લૌષધિ, (૫) સંભિન્નશ્રોત, (૬) ઋજુમતિ, (૭) સર્વોષધિ, (૮) ચારણ-વિદ્યા, (૯) આશીવિષ, (૧૦) કેવલી, (૧૧) મન:પર્યવજ્ઞાન, (૧૨) પૂર્વધરપણું, (૧૩) અરહન્ત, (૧૪) ચક્રવર્તી, (૧૫) બલદેવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy