SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ મંત્ર છે. તે સર્વ અશિવનો નિષેધ કરનારા મંત્રથી ગર્ભિત, શ્રી શાંતિનાથ અને પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત, શ્રી શાંતિસ્તવન નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને ‘તું (વીરદત્ત શ્રાવક) સ્વસ્થતાથી પોતાના સ્થાને જા તેના પાઠ માત્રથી સઘળું ય અશિવ શાન્ત થઈ જશે' (આ પ્રમાણે શ્રી માનદેવસૂરિએ વીરદત્ત શ્રાવકને સ્તવ આપીને રવાના કર્યાનો ઉલ્લેખ છે.) ઓમ-કાર, પરમતત્ત્વની વિશિષ્ટ સંજ્ઞા, પ્રણવબીજ. ૐકાર એ પ્રણવબીજ છે. એક અક્ષરરૂપે તે પરંજ્યોતિ, પરમાત્મપદ કે પરમતત્ત્વનો વાચક છે. અન્યત્ર જિનેશ્વરદેવને ૐકાર રૂપ કહેલા છે.* અહીં પણ શ્રી. શાન્તિજિનને કાર રૂપે નિર્ધારિત કરીને બિરદાવ્યા છે. કૃતિ-એવા. આ અવ્યય અહીં શબ્દઘોતક છે. નિશ્ચિતવવસે-(૩ એવું) નિર્ધારિત કર્યું છે. વાચક પદ (નામમંત્ર) જેનું તેને. ૩ કૃતિ નિશ્ચિતમ્ નિર્ધારિતમ્ વનો વામ્ પત્ યક્ષ્ય સ: મિતિ નિશ્ચિતવવા: તેમને નિશ્ચિતવવસે (શ્રી હર્ષકીર્તિસૂરિની અવ૨િ). માવતે-ભગવાનને. પૂર્ણ ઐશ્વર્યવાળાને. પૂનામ્ અત-પૂજાને યોગ્યને, પરમ પૂજ્યને અદ્ભુ-યોગ્ય. જેઓ ઉત્તમ પ્રકારનાં દ્રવ્યો તથા ભાવ વડે પૂજા કરવાને યોગ્ય છે તેમને. નયવતે-જયવંતને. યશસ્વિને-યશસ્વીને, સર્વત્ર મહાન યશવાળાને. મિનાં સ્વામિને-દમન કરવાવાળાના સ્વામીને-નાયકને. સ્વામિને નાયાય-(ધ. પ્ર.) શાન્તિનિનાય-શ્રીશાંતિનાથ ભગવાનને. ‘૩વારા તિવ્યો, વ્યરૂપત્રયીમય: । બ્રહ્મયપ્રાશાત્મા, નિર્ભય: પરમાક્ષર ||" Jain Education International -મન્ત્રાધિરાનસ્તોત્રમ્ | (મ. વિ. રૃ. ૪૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy