SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧૬) વાસુદેવ એ ઋદ્ધિઓ જાણવી. અહીં લબ્ધિ અને લબ્ધિમાના અભેદઉપચારથી આ જાતનો પ્રયોગ કરેલો છે. આ સોળ પ્રકારની ઋદ્ધિઓમાં અરિહન્તની ઋદ્ધિ સર્વોત્તમ હોય છે, એટલે તે “મહાસંપત્તિ' કહેવાય છે. તાત્પર્ય કે જગતના મહાન લબ્ધિધરો અને શક્તિશાળીઓ કરતાં પણ તેમની ઋદ્ધિ અને શક્તિ ચડિયાતી હોય છે.* ગયાય-પ્રશસ્તને, શ્રેષ્ઠને. શાય પ્રયાય (હ.)-“શસ્યને એટલે પ્રશસ્યને, શં-પ્રશંસા કરવી, તે પરથી શસ્ય-પ્રશંસાને યોગ્ય. 27ોવા-પૂજ્ઞિતા-ત્રિલોકથી પૂજાયેલાને. ત્રતો વડે પૂનિત તે તો-પૂનિત, તેને. ત્રિનો -વૈતાત્રણ લોક તે જ રૈલોક્ય. અથવા ત્રિલોકમાં ઉત્પન્ન થયેલા તે ગૈલોક્ય-સુર, અસુર અને મનુષ્ય. પૂનિત-પૂજાયેલા.* -અને. આ અવ્યય અહીં સમાહારના અર્થમાં છે. શક્તિવાથ-શ્રી શાંતિનાથ ભગવાનને. શનિ એ જ દેવ તે શાન્તિદેવ. શક્તિ-એ નામના સોળમા તીર્થંકર. દેવ-ભગવાન. નનો નમ:-વારંવાર નમસ્કાર હો. (૪-૫) સાર-સુસમૂદ-સ્વામિન-સંપૂજિતાય-સર્વ દેવ-સમૂહના સ્વામીઓથી વિશિષ્ટ પ્રકારે પૂજાયેલાને. * અન્યત્ર પણ શ્રી જિનેશ્વરદેવને સર્વ અતિશયો વડે પ્રધાન કહેલા છે. જેમકે “શ્રેય:શ્રયમનિસ ! નરેન્દ્ર-રેવેન્દ્ર-નતાડિપ્રપs ! | सर्वज्ञ ! सर्वातिशयप्रधान ! चिरं जय ज्ञानकला-निधान ! ॥१॥"-रत्नाकरपञ्चविंशतिका । વૃદઔતિ' નામના શાંતિપાઠમાં શ્રી જિનેશ્વરદેવને ત્રિલોકપૂજિત કહેલા છે : જેમ કે“ત્રિોનાથગ્નિન્નોવાદિતાંત્રિતો પૂળ્યાગ્નિન્નોવેશ્વર: .....” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy