________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૦૩૭૩ પર્વ એવા અમર તે સમર, તેમનો સુસમૂદ તે સમરસુસમૂહ, તેના સ્વામિ તે સર્વોપર-સુસમૂહ-સ્વામિળ, તેના વડે સંપૂનત તે સર્વાર–સુસમૂદસ્વામિ-સંપૂનિત, તેમને-સાર-સમૂહં-સ્વામિ-સંપૂનિતાય. સર્વ બધા, અમર દેવો, સુસમૂહ-સુંદર યૂથ. સ્વામિ-પ્રભુ “” પ્રત્યય અહીં સ્વાર્થમાં લાગેલો છે. સંપૂનિત-સમ્યક્ પ્રકારે પૂજાયેલ, વિશિષ્ટ પ્રકારે પૂજાયેલા. સુસમૂદના સ્થાને સમૂદ એવો પાઠ પણ મળે છે. તેનો અર્થ “પોતપોતાના સમૂહ સાથે” એવો થાય છે.
નિકિતા-નહિ જિતાયેલાને.
જિ-જીતવું. નિ ઉપસર્ગ અહીં અભાવના અર્થમાં છે. તેથી નિતિનો અર્થ નહીં જિતાયેલ-કોઈથી નહીં જિતાયેલ એવો થાય છે.
મુવન-નન-પત્નનોરતતમય-વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં તત્પરને.
મુવનના નન તે અવન-બને, તેનું પાલન તે મુવન-નન-પાન, તેના વિશે ૩દ્યતતમ તે અવનગન-પાનનોદ્યતતમ. મુવન-વિશ્વ.અવનસ્ય વિશ્વ (૬), નન-લોક. પતિનં-રક્ષણ. “પતિનું રક્ષY', (સિ.) ૩દ્યતત-અતિઉદ્યત, તત્પર. તમે પ્રત્યય અહીં અતિશયના અર્થમાં આવેલો છે. ૩દત એટલે પ્રયત્ન કરનાર, જેણે પ્રયત્ન કરેલો છે એવો. ‘૩દ્યતઃ તયતઃ' (સિ.), જે વિશ્વના લોકોનું રક્ષણ કરવામાં પ્રયત્નશીલ કે તત્પર છે તેને.”
જ્યારે કર્તૃત્વશક્તિ કાર્યની ઉત્પત્તિની અભિમુખ હોય ત્યારે ઉઘુક્ત (ઉદ્યત) છે, તેમ કહેવાય છે.
સર્વ-કુતિય-નાશનવરાય-સમગ્ર ભય-સમૂહના નાશ કરનારને.
સર્વ એવા ટુરિત તે સર્વરિત, તેનો મોય તે સર્વરિતીય, તેના નાશનર તે સર્વરિતૌધ-નાશનર, સર્વ-સકલ, સમગ્ર. યુરિત-ભય. મોધ
* અન્યત્ર પણ શ્રી જિનેશ્વરદેવ ભુવનના અધિપતિ તરીકે સ્તવાયેલા છે : જેમ કે
“ વા ! વિદ્વતાવિતવસ્તુસર ! સંસારતારશ્ન ! વિમો ! જુવાધિનાથ ! ! त्रायस्व देव ! करुणाहृद ! मां पुनीहि સીદ્રત્તમદ્ય મયદ્રવ્યનાડુરાશેઃ ઇશા” -ત્યાદ્િર-સ્તોત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org