SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મે [મે] મને. મિકારૂં-[મિતાવગ્રહમ]-પરિમિતિ અવગ્રહમાં આવવા માટે, આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશ કરવા માટે. મિત+ઞવગ્રહ તે મિતાવગ્રહ. ‘મિત’ એટલે મર્યાદિત, માપેલો કે નિયત. ‘અવગ્રહ' એટલે ગુરુની આસપાસની શરીર-પ્રમાણ જગા. તેના પ્રત્યે સામાન્ય રીતે શિષ્ય ગુરુથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર રહેવાનું હોય છે, પરંતુ તેથી વધારે નજીક જવું, તેને અવગ્રહમાં પ્રવેશ કર્યો કહેવાય. છે. એટલે ‘મિતાવગ્રહ' પ્રત્યે જવાનો અર્થ અવગ્રહની અંદ૨ જવું કે ગુરુની મર્યાદિત ભૂમિમાં નજીક જવું એમ થાય છે. સુગુરુ-વંદન સૂત્ર ૫૭ અબુનાળામિ-[અનુનાનામિ]-અનુજ્ઞા આપું છું. નિશીદિ-[નૈવેષિી]-પાપ-વ્યાપારનો ત્યાગ કર્યો છે, એવું સૂચવતો શબ્દ-સંકેત. નિવેદ્ય-છોડવું તે, વર્જન. તે પરથી નૈષધિ શબ્દ ‘નિષેધ'વાળી અશુભ પ્રવૃત્તિને નિષેધ કરનારી ક્રિયાના અર્થમાં યોજાયેલો છે. અર્થાત્ હું પાપકારક પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. નૈનેધિજી-એવી સંસ્કૃત છાયાવાળો આ નૌસÎદિ શબ્દપ્રયોગ વિલક્ષણ છે. અહોળાય-[અધઃાયમ્]-ચ૨ણને. ‘અથસ્તાર્ ાયોડથ:ાય: પાલક્ષળસ્તમ્'-અધોભાગે રહેલી-નીચે રહેલી કાયા, તે અધઃકાય. લક્ષણાથી તેનો અર્થ પાદ-ચરણ સમજવો. જાય-સંહાસ-[જાય-સંસ્પર્શમૂ]-મારી કાયા વડે સંસ્પર્શ. ‘જાયન સંસ્પર્શી જાય-સંસ્પર્શમ્'-કાયા વડે સંસ્પર્શ, તે કાય-સંસ્પર્શ. અહીં કાય એટલે નિજદેહ અને સ્પર્શ એટલે હસ્ત, લલાટ આદિ વડે ગુરુ-ચરણને કરવામાં આવેલા સ્પર્શ સમજવાનો છે. રોમિ પદ અહીં અધ્યાહાર છે. ‘વળિખ્ખો-[ક્ષમળીય:]-સહન કરવા યોગ્ય છે. ‘ઘુળનો ક્ષમળીય: મોઢવ્ય:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩. પૃ. ૨૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy