SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નિવૃત્તિ-નિર્વાંન-નનિ ! નિવૃતિ અને નિર્વાણની જનની! શાંતિ અને પરમ પ્રમોદ આપવામાં કારણભૂત ! ક્લેશનો વિધ્વંસ કરનારી અને આહ્લાદકારી. निर्वृति-जने निर्वाण ते निर्वृति निर्वाण तेनी जननी ते निर्वृति निर्वाणનનની. તેનું સંબોધન નિવૃત્તિ-નિર્વાણ-નનની ! નિવૃત્તિ-શાંતિ (ઉપસ્થિત ભયો તથા ઉપદ્રવોમાંથી.) નિર્વા-૫૨મપ્રમોદ. નિર્વાનું પરમપ્રમોદ્દોન્મુત્તિર્વા' (સિ.)નિર્વાણ એટલે પરમપ્રમોદ કે મુક્તિ.' નનની-જન્મ આપનારી, ઉત્પન્ન કરનારી, કારણરૂપ. સત્ત્વાનામ્-‘સત્ત્વ’શાળી ઉપાસકોને. ‘સત્ત્વ’નો સામાન્ય અર્થ પ્રાણી થાય છે, પરંતુ અહીં તે મધ્યમ પ્રકારના ઉપાસકને માટે વપરાયેલો છે કે જેને મંત્ર વિશારદો ‘વીર' કહે છે. સત્ત્વો એટલે સત્ત્વશાળી ઉપાસકો. આ કોટિના ભક્તો-આરાધકો સકામ ભક્તિવાળા હોય છે. અમય-પ્રવાન-નિતે !-અભયનું દાન કરવામાં તત્પર !. અમયનું પ્રદાન તે ગમય-પ્રાન, તેમાં નિરતા તે સમય-પ્રાન-નિરતા, તેનું સંબોધન અમય-પ્રાન-નિરતે ! અમય–નિર્ભયતા, ભયનો અભાવ. પ્રાનઆપવું તે. નિરતા-તત્પર. અહીં સમય-પ્રવાન-નિરતા વિશેષણ વડે દેવીને ‘અભયા' કહી છે. સ્વસ્તિ-પ્રદે !-ક્ષેમને આપનારી ! 'स्वस्तिप्रदे ! - स्वस्ति क्षेम ददातीति स्वस्तिप्रदा, तस्याः संबोधने हे સ્વસ્તિપ્રવે !' (ગુ), સ્વસ્તિ એટલે ક્ષેમ, તેને પૂર્ણ રીતે આપે છે, તેથી સ્વસ્તિપ્રવા. તેનું સંબોધન સ્વસ્તિ-દ્રે ! સુ ઉપસર્ગપૂર્વક અભ્ ધાતુને તિ પ્રત્યય લાગવાથી સ્વસ્તિ શબ્દ સિદ્ધ થાય છે. સુ એટલે સારી રીતે, अस् એટલે હોવું, તેનો ભાવ તે સ્વસ્તિ. આદિ શબ્દથી તેનો અર્થ અવિનાશ પણ થાય છે. તુર્થ્ય નમ: અસ્તુ-તને નમસ્કાર હો. (૧૦) માનાં નન્નૂનામ્-કનિષ્ઠ ઉપાસકોના. Jain Education International ww For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy