SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ સૂત્ર૦ ૧૨૯ -તીર્થ: (૨. સર્વ સિદ્ધાર્વા) આ બીજા અર્થ પ્રમાણે-જેઓ સર્વ વસ્તુઓને જાણે અથવા સર્વનું હિત કરે તે સાર્વ અથવા તીર્થકર. તેથી અરિહંત ભગવંતોને તથા સિદ્ધ ભગવંતોન-(અરિહંત અને સિદ્ધના વર્ણન માટે જુઓ સૂત્ર-૧) અહીં બીજો અર્થ વધારે અનુકૂળ છે. થાયરિણ-ચાર્યાન-ધર્માચાર્યોને. ધર્મ-સંબંધી આચાર્ય તે “ધર્માચાર્ય, તેઓને. જે શ્રુતધર્મ તથા ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા) એ બન્ને પ્રકારને આચરે અને એ ધર્મનું પ્રદાન કરે તેમને ધર્માચાર્યોને. (“આચાર્યના વર્ણન માટે જુઓ સૂત્ર ૨.) મ-[]*-અને. આ અવ્યયથી શ્રુતજ્ઞાનનું અધ્યાપન કરાવનારા ઉપાધ્યાયોને સમજવા. સવ્યસાદૂ-સર્વસાધૂન-સર્વ સાધુઓને. સર્વ શબ્દથી અહીં જિનકલ્પી, સ્થવિરકલ્પી, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવચ્છેદક આદિ “સાધુના સર્વ પ્રકારો સમજવાના છે. સાધુના ગુણો માટે જુઓ સૂત્ર ૧. --અને. અહીં જિન સ્થવિર કલ્પિકાદિ મુનિ. રૂછામિ-[ફછામિ-ઇચ્છું છું. પદ [પ્રતિઋમિતુ-પ્રતિક્રમણ કરવાને. પ્રતિક્રમણના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૬. સાવ-થરૂારસ-[શ્રાવળ-ધતિવારણ્ય(રાત)]-શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી. (અહીં છઠ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે.) *a %ાહુપાધ્યાયા-શ્રુતાથ્થાપવાનું શ્રાદ્ધપ્રતિમા સૂત્ર (અર્થદીપિકા) પૃ. ૨ મા. પ્ર.-૨-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy