SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર૯ ૩૩૭ શિવાય-શિવને માટે, શુવ-સુખને માટે, મોક્ષને માટે. સર્વ ઉપદ્રવોથી રહિત હોય કે સર્વ દ્વન્દ્રો વર્જિત હોય યા મંગલરૂપ કે મોક્ષરૂપ હોય તે શિવ કહેવાય છે, તેને માટે. તે-તે જિનેન્ના-જિનેન્દ્રો જિનોમાં (સામાન્ય કેવલીઓમાં) ઈન્દ્ર-સમાન તે જિનેન્દ્રો, તેઓને. પાતા પાર્વત-કન્ત-નિવૃતિ-કષાયરૂપી તાપથી પીડાયેલા પ્રાણીઓની શાંતિને. વષય રૂપી તી, તે ઋષા તાપ, તેનાથી રિંત તે ઋષીયતાપતિ, તેવા નતુ તે વિષય-તાપતિ-પતુ, તેની નિવૃત્તિ તે પાંચ-તાપતિ-નતુનિવૃતિ, તેને. ( પીય-ક્રોધ, માન,માયા અને લોભ નામની કલુષિત વત્તિઓ. તાપગરમી. મન્દ્રિત-પીડાયેલા. નતુ-પ્રાણી. નિવૃતિ-શાન્તિ. કષાયરૂપી તાપથી પીડાયેલા પ્રાણીઓની શાન્તિને. રતિ-કરે છે. ય:-જે. નિમુદ્દવુલોદતિ-જિનના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. fજનનું મુહ તે જૈનમુર, તે રૂપ અડુદ્ર તે નૈનમુવાડુદ્ર, તેમાંથી દૂત. ते जैनमुखाम्बुदोद्गत. નૈનમુઉ-જિનેશ્વરનું મુખ. અબ્દુ -મેઘ-વરસાદ અવું વવાતીતિ —. ૩દ્રત-નીકળેલો. જિનેશ્વરના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. -તે શુપાલોદ્ધવ-વૃષ્ટિ-ન્નિમ:-જેઠ માસમાં થયેલા વરસાદ જેવો. ગુમાસમાં ઉદ્ધવ છે જેનો તે શુમાનોદ્ધવ, તેવી જે વૃષ્ટિ તે શુમાણોદ્ધવવૃષ્ટિ, તેની ત્રિમ તે શુઝમાસીદ્ધવ-વૃષ્ટિ-ક્ષત્રિમ . પ્ર.-૨-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy