SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૮૫ ધર્મમાં અનુરક્ત તથા શાંતિનાથ ભગવાનને નમન કરનારી જનતાના. ઈતરો જે જિનશાસન પ્રત્યે શ્રદ્ધા અને સભાવ ધરાવે છે તથા તેઓ કે જે શાંતિનાથ ભગવાનના અલૌકિક અને અચિજ્ય શક્તિથી પ્રભાવિત થયેલા હોય. નિનનું શાસન તે જિનશાસન, તેમાં નિરત તે જિનશાસન નિરd, તેઓના-નિનશાસન-નિરતાનામ્. નિન-રાગાદિ દોષોને જીતનાર અરિહંત ભગવંત. શાસન-આજ્ઞા, ઉપદેશ, પ્રવચન. નિરત-આસક્ત, અનુરક્ત, ભક્ત, શક્તિને નત તે શાન્તિ-નત. તેઓના-શનિ-નતાનામ્. નિતશ્રી શાંતિનાથ ભગવાનને નિત-નમેલા. નમન કરનારા તથા. આ અવ્યય અહીં અન્તાચય અર્થમાં છે. જનતા-જનતા, જનસમુદાય. શ્રી-સમ-શક્તિ-યો-વનિ !-લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી ! શ્રી અને સમ્પતું અને કીર્તિ અને યાર, તે શ્રી-સમ્પન્ ીર્સિયશઃ તેની વર્ણન -શ્રી-સમ્પત-ર્તિ-યશો-વર્ણની, તેનું સંબોધન શ્રી–પૂ–ીર્તિ-યશોવદ્ધતિ શ્રી લક્ષ્મી, શોભા. સંપ-સંપત્તિ, ઋદ્ધિનો વિસ્તાર. સીર્તિ-શ્લાઘા, ખ્યાતિ. યશ: સર્વત્ર પ્રસિદ્ધિ. વર્તન-વધારનારી. જાતિ-જગતમાં તેવિ !–હે દેવી ! જય-તું જય પામ, જયવતી થા. વિનર્વ-તું વિજય પામ, વિજયવતી થા. અહીં “હે દેવી ! તું જય પામ અને વિજય પામ” એ વિશેષણો વડે સ્તોતવ્યા દેવી જયા અને વિજયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (૧૨-૧૩) અથ-હવે. રાત્રિના નન્ન-વિષ-વિષથ- દ-ગ-ન-ર-જયતિ:-જલ અગ્નિ, ઝેર, સાપ, દુષ્ટગ્રહો, રાજા, રોગ અને લડાઈ એ આઠ પ્રકારના ભયથી. જિન-માં-પાણીનો ભય, પાણીનાં પૂર, રેલ વગેરે. Jain EduLL 2-national For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy