SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ' સૂત્ર તદ્દ રેડ્સર-મળ, સારો વંતાં ગુરુ-સામે" । पच्चक्खाणं सवणं ११, जइ - पुच्छा १२ उचिय - करणिज्जं ॥२॥ . ૨૫૭ अविरुद्धो ववहारो१४, काले तह भोयणं १५ सुसंवरणं १६ । વેહરામ-સંવપ્ન”, સારો વગાડું ૧ માફી जई - विस्सामणमुचिओ, जोगो શિઃ-મળું વિધિ-સયાં, સરળ અબંને પુળ વિરૂં, મોહ-ટુાંછા ફથી-ડેવરાળ, તવિાણું ૬ नवकार - चिंतणाइओ । ગુરુ-રેવયાનું ।।૪।। મ-તત્ત-વિતા ય વધુમાળો I 3 बाहगदोस - विवक्खे, धम्मायरिए य उज्जुय - विहारे । एसो दिणकिच्चस्स उ, पिंडत्थो से समासेणं ॥ ६ ॥ * ભાવાર્થ-શ્રાવકે ૧. ‘પંચપરમેષ્ઠિ-નમસ્કાર'પૂર્વક (એટલે તેમના મંગલસ્મરણપૂર્વક) ‘નિદ્રાનો ત્યાગ' કરવો તે પછી ૨. એવું ચિંતન કરવું જોઈએ કે હું ‘શ્રાવક’ છું. તેથી ૩. પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો તથા ચાર શિક્ષાવ્રતો, એ મારે ગ્રહણ કરવા યોગ્ય-પાળવા યોગ્ય ‘વ્રતો’ છે તે પછી ૪. જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ રત્નત્રયી એ મોક્ષ-માર્ગે લઈ જનારો ‘યોગ' છે; તેથી તેની શુદ્ધિ માટે ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. તે પછી. ૫. ચૈત્યવંદન કરવું તે પછી ૬. વિધિ-પૂર્વક પ્રત્યાખ્યાન ધારવું. ૧. Jain Education International + શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની પાર્શ્વસૂરિષ્કૃત વૃત્તિ(પત્રો ૧૪-૧૫)માં પહેલી ગાથા પછી બીજી આઠ ગાથાઓ છે, તે આ ગાથાઓથી ભિન્ન છે. આવૃત્તિ વિ. સં. ૯૫૬માં રચાયેલી છે. * પૂર્વની પાંચ ગાથાઓ શ્રીહરિભદ્રસૂરિષ્કૃત શ્રાવક-ધર્મ-વિધિ-પ્રકરણમાં ૧૧૨-૧૧૬ ગાથાઓ તરીકે આપેલી છે. પ્ર.-૨-૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy