SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ - -જે. વંહિ-[ eત-ખંડિત કર્યું હોય. અમુક અંશે વિરાધના થઈ હોય, તે ખંડિત. વિઢિ-[fવધિતમ્-વિરાધ્યું હોય. સર્વ અંશે ખંડિત થયું હોય, તે વિરાધિત. ત-તિ-તે સંબંધી. પિચ્છ જિ ફુલોમ-[fમા તુતી -મિથ્યા (હો) મારું દુષ્કત. (૪) તાત્પર્યાર્થ મચારાનો સુત્ત અતિચારની આલોચનાનું સૂત્ર. યો. સ્વો. વૃ.ના તૃતીય પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે જણાવ્યું છે કે-પર્વ वन्दनकं दत्वाऽवग्रहमध्यस्थित एव विनेयोऽतिचारालोचनं कर्तुकामः कश्चिदवनतकायो गुरुं प्रतीदमाह" | એ રીતે વાંદણાં દઈને અવગ્રહની મધ્યમાં રહીને જ શિષ્ય અતિચારનું આલોચન કરવાની ઇચ્છાવાળો થયો છતો કાયાથી કાંઈક નમીને ગુરુ પ્રત્યે આમ કહે છે. એટલે આ સૂત્ર અતિચારની આલોચના કરવાને માટે યોજાયેલું છે. માતોfમ-ગુરુ સમક્ષ પ્રકટ કરું છું. ‘માનોવાHિ' પદનો સામાન્ય અર્થ મર્યાદિત રીતે કે સમસ્તપણે પ્રકાશિત કરું છું, એવો થાય છે; પરંતુ તેનો રૂઢ અર્થ ગુરુ-સમક્ષ પ્રકટ કરવાનો છે. નો છે તેવો મારો ગો- દિવસભરમાં મેં જે ખલનાઓ કરી હોય. “અતિચારનો સામાન્ય અર્થ અતિક્રમણ કે ઉલ્લંઘન છે, પરંતુ અહીં તે “અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર' એ ત્રણેયના સામાન્ય અર્થમાં વપરાયેલો છે; એટલે તે વ્રતમાલિન્ય, ખલના કે દોષનું સૂચન કરે છે. દૈવસિક'નો સામાન્ય અર્થ દિવસ-સંબંધી છે, છતાં પ્રતિક્રમણના સંબંધમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy