SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ નિતિ-નિંદા કરાયેલો. નિંદા એ એક પ્રકારની જુગુપ્સા છે, જે પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારની હોય છે. તેમાં સ્વશુદ્ધિને અર્થે પોતાની ભૂલોની નિંદા કરવી તે પ્રશસ્ત છે, અને દ્વેષાદિ-કારણે અન્યની નિંદા કરવી તે અપ્રશસ્ત છે. ગુરુની સાથે તે ગુરુ-સાથે-ગુરુની પાસે, ગુરુની સમક્ષ. ગુરુ-શબ્દથી અહીં ગીતાર્થ ગુરુ સમજવાના છે, કારણ કે અગીતાર્થ ગુરુની પાસે કરેલી “આલોચના' આલોચકની વિશુદ્ધિ કરી શકતી નથી. કહ્યું છે કે : “જીગો ન વિભાળવું, નહિં વરસ સેફ -દિગં | तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ॥" “અગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્તની વિધિને જાણતા નથી, તે કારણે અલ્પ કે અધિક પ્રાયશ્ચિત્ત આપે; તેથી પોતાને અને આલોચકને પણ સંસારમાં પાડે છે.” ટ્રોફ-[ભવતિ]-થાય છે. મન-ટુ-[તિરેર્નયુ:]-ઘણો ખાલી થવાથી હળવો થયેલો. તિ+રિ-ખાલી થવું, તે પરથી તિરે-ઘણી ખાલી થયેલો, તેથી જે તપુ-હળવો થયેલો છે તે તિરેfધુ. તાત્પર્ય કે ઘણો હળવો. ‘તિશન નથુભૂત રૂત્યર્થ '(અદી.) મોરિ-મહa-[અપહૃતમર: રૂવ-ઉતારેલા ભારવાળા જેવો. જેણે ભાર ઉતારી નાખ્યો છે, તેના જેવો. ૩મપત કરાયો છે, પર જેનો, તે ‘મહંત-મ૨.' અપહૃત-ઉતારેલો-દૂર કરેલો. બર-ભાર. પોતાનો ભાર જેણે ઉતારી નાખેલો છે તેવો. મારવો-[મારવ:]-ભારવાહક, મજૂર. મારું વરતીતિ મારવ:'જે ભારનું વહન કરે તે ભારવહ. (૪૦-૪) -પાવો.......મારવો. આલોચના અને નિંદાની મુખ્યતાવાળી પ્રતિક્રમણ-ક્રિયા દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy