SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૩૧૩ છે તે ‘યતિ-ભંગ’ કહેવાય. તેથી તે ગાથા ‘વિપુલા' કહેવાય. અઢારમી ગાથાનો પહેલો પાદ થળ- ધન્ન-વિત્ત-વત્સૂ તથા બીજા ૬-સુવન્ને-સુધીનો પાઠ એક સમાસ છે. વલ્યૂ અન્ય હોવાથી દીર્ઘ છે. બીજા પાદમાં પરમાણેની સપ્તમી પંચમીના અર્થમાં છે. તે જ પ્રમાણે દ્રુપદ્ ચરમ્પ માટે સમજવું. ઓગણીસમી ગાથાના ત્રીજા પાદમાં અંતર્ધ્યાનનું અંતરદ્ધા થાય અને તેની બીજી વિભક્તિ ન પણ હોય. એકવીસમી ગાથામાં-ચિત્તે પાઠને બદલે —િત્તે હોઈ શકે છે. ત્રીજા પાદમાં મવાળયાનું સંસ્કૃત મક્ષળતા કર્યું છે, તો શું પાંચમી વિભક્તિ ન જોઈએ ? પાછળ તો ડિમે આવે છે. મવળયા આર્ષ પ્રયોગરૂપે ચાલશે. પાદમાં રૂઘ્ય બાવીસમી ગાથાના ચોથા પાદમાં તમ્બ્રા-સ-વેસ-વિસ-વિસયં હોય તો માત્રામેળ થાય છે. ચોવીસમી ગાથાના ત્રીજા પાદમાં વિન્ને વિદ્-આ રૂપો નિયમિત છે. પચીસમી ગાથાના બીજા પાદમાં થે અને ત્રીજા પાદમાં આમળે છે તે સપ્તમી વિભક્તિ પંચમીના અર્થમાં છે. છવીસમી ગાથાના ત્રીજા પાદમાં ટૂંઽમ્મિ અળદ્રાળુ અને અળઠ્ઠાણ ટૂંકમ્મિ તરીકે સમજવું. આ પશ્ચાનુપૂર્વીનું દૃષ્ટાંત છે. સત્તાવીસમી ગાથામાં (૧) (૨) Jain Education International સુખિન્નાને મળવઢ્ઢાળે તથા સવિને આ ત્રણેય વિશેષણો વિશેષ્યરૂપે છે. સામાદ્ય વિત" અહીં સામાશ્યમાં સપ્તમી વિભક્તિનો લોપ થયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy